સભ્યની ચર્ચા:Shailesh Sagar "Samajmitra "

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Shailesh Sagar "Samajmitra ", શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૦:૫૪, ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

♧♧... Sankshipt kshtriya Sagar-Suryavansh ..♧♧[ફેરફાર કરો]

પ્રકરણ :૧

                   આ પુસ્તક સંક્ષિપ્ત “ક્ષત્રિય સગર-સૂર્યવંશ “  શા માટે ?

👉 વિનમ્ર વિવરણ............શા માટે આ પુસ્તક? ભારત એક એ પ્રાચીન ભૂમિ છે જ્યા જ્ઞાન બીજા કોઈ પણ દેશ માં સ્થળાંતર કરતા પહેલા સ્થિર નિરાશ કરીને રહયુ હતુ. આ એ આયાવતઁ છે જે ધરતી ને જગત માં થઈ ગયેલા મહાન મા મહાન ઋષિઓના ચરણો નો સ્પર્શ થયેલો છે.આ એ ધરતી છે જ્યાં પવઁતરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવી જાણે આકાશ ના રહસ્ય ભેદવાનો પ્રયત્ન કરતા હોય . આ ભારત છે જ્યાં તત્વજ્ઞાન ની સૌપ્રથમ શરૂઆત થઈ હતી.આ એ ભારતખંડ છે કે જે વિશ્ર્વની કોઈપણ પ્રાચીન ભાષા કરતા અતિપ્રાચીન ભાષા સંસ્કૃત નો શા કરતા છે. ભારતીય આયાવતૅ નો ઈતિહાસ અતિપ્રાચીન છે . વેદો, પુરાણો ,ઉપનિષદો, શાસ્ત્રો ,રામાયણ ,મહાભારત આ દેશની સંસ્કારિત અને ઐતિહાસિક ગૌરવ ગાથા ગંન્થો છે. કોઈ પણ જાતિ કે દેશ ત્યાં સુધી મરતો નથી જયાં સુધી તેનો ઈતિહાસ નિર્માણ પામતી રહે છે .ઈતિહાસ આપણી વર્તમાન અને આવનારી પેઢીઓ ને તથા દુનિયાની સમ૱ક્ષ મુકવો એજ કર્તવ્ય ધર્મ છે .વર્તમાન યુવાઓ અને બાળકો જ ભવિષ્ય ના પ્રાણને પ્રોત્સાહિત કરતા આધાર છે .ઈતિહાસ ની પુસ્તક એટલે ઈતિહાસ ની સંરક્ષણ કરતી વાતાઁઓ, વહિવંચા બારોટો, રાણીમંગા બારોટો , રાવ બારોટો, બિરદાવલ બારોટો, કવિઓ, કવયિત્રીઓ, લેખકો,અનુશ્રુતિઓ, શંસોધનો, ચારણો,ભાટો,બાહ્મણો, પંડિતો,વિદ્વાનો, બ્રહ્મભટ્ટો, કલાકારો, કથાઓ ,લોકભાષાઓ, પરંપરાઓ, અને અનુમાનો વગેરે નો આધાર લેવો ઘટે છે. દરેક લેખકો, કવિઓ, કલાકારો, સાહિત્યકારો, વાતાઁકારો,શંશોધકો, પુરાતત્વિદો બધાય ના જુદા જુદા તકોઁ અને અલગ -અલગ દ્રષ્ટિકોણ છે.તે સવૅ ના અશુશંધાનો મેળવવા ઘણા જરૂરી છે .તેમા ના ઘણા અંશો ઉપલબ્ધ પણ નથી .ઈતિહાસ ના મૂર્ધન્ય તર્કવિતર્કો ના જવાબો શોધવાનું કામ બહુ કઠિન છે. ઈતિહાસ અંગે ઘણા પુસ્તકો લખાયા છે ,લખાય છે અને લખાવાના છે .હવે તો આવનારી અને વર્તમાન પેઢીને ગમે તે જાતિની હોય. તેઓ ને પણ પોતાના પૂર્વજો ની જાણકારી ની ભુખ ઉખડી છે. ફક્ત ભારત માં જ નહિ વિદેશો માં પણ આ અભિગમ વેગવંત બન્યો છે. આ માટે મોકળે મને જેટલુ શંશોધન થઈ શકે તેટલું કરવુ જરૂરી છે. અહીં એક બાબત ચિંતાજનક છે કે સુલભતાથી મેળવી શકાતી અમુક. પદવીઓ અથવા ડીગ્રીઓધારી સમાજ આગેવાનો પણ ક્યારેક ઈતિહાસ ના ઉંડાણોથી અજાણ હોય છે..

      ઈતિહાસો માં ચારણદેવો અને બારોટદેવો નો ફાળો બહુ મોટો રહ્યો છે.ઈતિહાસ માં પ્રસિદ્ધ રાજાઓ ની વાતો કરવાની પ્રણાલિકા હોય શકે છે પણ ઈતિહાસ એટલો જ નથી હોતો . જ્યારે એક ઘટના બીજા સાથે આધારિત હોય છે ત્યારે જ ઈતિહાસ રચાતો હોય છે. ઈતિહાસો હંમેશા સીધા કે સરળતાથી મળતા કે લખાતા નથી .સમય ની સાથે સાથે હંમેશા નવા ઈતિહાસો રચાતા જાય છે. અને જુના મુળ ઈતિહાસો  થોડા દુર અથવા નહિવંત થઈ જતા હોય છે. પણ તેની નોંધ કદાચ આજની પેઢી જરુર લેશે .અમેરિકન લેખક માકૅ ટવેઈન ના શબ્દો માં કહીએ તો “ India is cultural and historical milioner “ એટલે કે ભારત સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધનકુબેર છે. અમેરિકન ઈતિહાસકાર વિલ ડયુંશ “ India is historical mother of us all “ ભારતને વિશ્ર્વ ની ઐતિહાસિક જનેતા કહે છે. આ દેશની ધરતી ક્યારેય વીરો વિનાની વાંજણી નથી રહી.ભુતકાળ ભવિષ્યનું નિર્માણ કરે છે. તેમાંથી શીખવું બહુજ જરૂરી છે. પ્રાચીનકાળ માં ભારતે ઊંચા ગૌરવ શિખરો ચર કયાઁ છે. તેના થી પણ મહિમામય બનાવવા પ્રયત્ન કરીએ. આપણી માતૃભૂમિ પ્રત્યે આપણુ ઋણ અપરિમિત છે. જ્યારે વિશ્ર્વના અન્ય સંસ્કૃતિનો જન્મ થઈ રહ્યો હતો તેના હજારો વર્ષો પહેલા આપણો ઈતિહાસ પ્રસ્થાપિત થઈ ચુક્યો હતો .વિજ્ઞાન ક્ષેત્રે પણ આપણે મહાન સિદ્ધિઓ હાંસલ કરી હતી અને કરીશું. પ્રાચીન ભારતખંડે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ચિકિત્સકોની ભેટ આપી છે. સર વિલિયમ હન્ટર ના મતાનુસાર જુદા જુદા રાસાયણિક પદાર્થો ની શોધ અને વિરુપ પૂન ગઠિત કરવામાં ઉપાયો બતાવી ને આધુનિક ચિકિત્સા ને સમુદ્ર બનાવ્યુ છે. ગણિત ક્ષેત્રે તો ભારતનુ યોગદાન અતિ ઉલ્લેખનીય છે. બીજ ગણિત , ભૂમિતિ, જ્યોતિષશાસ્ત્ર, વર્તમાન સભ્યતા નો પાયો સંખ્યા દશક તથા શૂન્ય આ બધાનુ જન્મસ્થાન ભારત જ છે. ગુરુત્વાકર્ષણ ના સિદ્ધાંત ની શોધ ન્યુટને કરી  તેના હજારો વર્ષ પુર્વે ભાસ્કરાચાયૅ એ આ વાત કરી છે. આ જગત ને સંગીત ના અનેક રાગો અને જ્ઞાન આપનાર ભારત છે. ભાષાવિજ્ઞાન માં પણ ભારત નો ફાળો અણમોલ છે. સાહિત્ય ક્ષેત્રે આપણા કાવ્યો અને રચનાઓ કોઇપણ કરતાં ચડિયાતા છે. શિલ્પકૃતિઓ, શિલ્પકલા, ચિત્રકલા, આર્કિટેક્ચર માં પણ ભારત બહુજ આગળ છે. હજારો રમતો નો જન્મ પણ ભારત મા થયો છે.
      ઈતિહાસ નુ આ પુસ્તક સંક્ષિપ્ત ક્ષત્રિય સગર-સૂર્યવંશ શા માટે ! તેના અનેક કારણો  છે. પણ અમુક કારણોસર જોઈએ તે પહેલા કોઈપણ ઈતિહાસ જાણવો હોય તો તેના અમુક દ્વવારો જાણવા જોઈએ. આદિકાળ થી ભારત માં વિવિધ જાતિઓ નિવાશ કરે છે. જેની ભાષાઓ, રહેણી, પહેરણી, ધાર્મિક, સામાજીક પરંપરાઓ વગેરેમાં ઘણી વિભિન્નતા સાથે એક ઐતિહાસિક સમાનતા હતી.ભારત માં ઈથિનીકતા ની ઓળખ ભૌતિક ભાષાઓ તથા સાંસ્કૃતિક લક્ષણો પર આધારિત છે. ભારત નો પ્રાચીન ઈતિહાસ અતિ ગૌરવાન્વિત રહ્યો છે.
          કોઈપણ જાતિઓ, કુળ, કે રાજવંશનો ઈતિહાસ જાણવો હોય તો મુખ્ય ત્રણ રસ્તાઓ દ્વારા જાણી શકાય છે. (૧) સાહિત્યક સાક્ષ્ય (૨) વિદેશી યાત્રીઓ ના વિવરણ અને (૩) પુરાતત્વીય સંબંધિક સાક્ષ્ય.  અહી આપણે દરેક રસ્તાઓ નુ અલગ-અલગ વિવેચન કરીએ .

(૧) સાહિત્યક સાક્ષ્ય:

                સાહિત્યક સાક્ષ્ય અનુસાર સાહિત્યક ગ્રંથો થી પ્રાપ્ત ઐતિહાસિક સામ્રગી અને માહિતીઓ નું અધ્યયન કરવા માં આવે છે. જેમા  (ક) ધાર્મિક સાહિત્ય (ખ) લૌકિક સાહિત્ય અને (ગ) બિરદાવળ સાહિત્ય મુખ્ય છે. ધાર્મિક સાહિત્ય માં બાહ્મણોતર ગ્રંથો ની ચર્ચા તથા પઠન કરવામાં આવે છે.આ ગ્રંથો માં વેદ ,ઉપનિષદ, પુરાણો, તથા સ્મૃતિ ગ્રંથો, બૌદ્ધિક અને જૈન સાહિત્ય તથા હિન્દુ સાહિત્ય સંબંધિત રચનાઓ નો સહારો લેવામાં આવે છે. એવી રીતે લૌકિક સાહિત્ય માં ઐતિહાસિક ગ્રંથો, જીવનચરિત્રો, કલ્પનાપ્રધાન, ગલ્પપ્રધાન, કાવ્યછંદોપાઈ, કલાઓ, લોકભાષાઓ, લોકસંસ્કૃતિઓ, વગેરે ગ્રંથો નો સહારો લેવામાં આવે છે. તથા બિરદાવળ સાહિત્ય માં બિરદાવળી, ચાલીસાઓ, બાવનીઓ, પચ્ચીસીઓ, બાવિચીઓ ,વંશાવલીઓ, ગૌત્રપ્રણાલીઓ ,શાખપ્રણાલીઓ, તથા પિતૃ તર્પણ ના સાહિત્ય નું વણૅન, ચોપડીઓ નો સહારો લેવામાં આવે છે.
                       (ક) ધાર્મિક સાહિત્ય ના વિવરણ આવા પ્રકાર ના છે.

૧. વેદ : - વેદ ભારત ના સવૅપ્રાચીન ગ્રંથ છે. જેની રચના મહર્ષિ કૃષ્ણાપાયન વેદવ્યાસે કરી એવો ઉલ્લેખ છે. જેનું ઐતિહાસિક મહત્વ ખૂબજ અધિક છે. પ્રાચીનકાળ ના અધ્યયન ની રોચક સમસ્ત સામગ્રી પ્રચરરુપ માં વેદો માંથી ઉપલબ્ધ થાય છે. વેદોની સંખ્યા મુખ્ય ચાર છે. ઋગવેદ, સામવેદ, યજુર્વેદ તથા અથર્વવેદ છે. વિદ્વાનો અનુસાર તેમા દશમંન્ડલ તથા ૧૦૨૮ સૂક્તો છે. ઋગવેદ મોટાભાગનો ભાગ દેવ સ્ત્રોત્રો થી ભરેલો છે. તેમા ઐતિહાસિક માહિતીઓ ઓછી મળે છે. પરંતુ ઋગવેદ ના અમુક મંત્રો માં ઐતિહાસિક ઘટનાઓ નો ઉલ્લેખ આવે છે. સામવેદ અને યજુર્વેદ માં કોઈ વિશિષ્ટ ઘટનાઓ નું વણૅન નથી આવતું. જ્યારે અથર્વવેદ માં અમુક બાબતો નો ઉલ્લેખ મળે છે. જેમા કૂલ ૭૩૧ મંત્રો અને લગભગ ૬૦૦૦ પધ છે. ચારેય વેદોને સંહિતા કહેવાય છે. ૨.આરણ્ય અને ઉપનિષદ:- આરણ્ય અને ઉપનિષદ માં પ્રાચીનકાળ ના સમાજો અને સંસ્કૃતિ ના વિષ નું સારુ એવુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ના અલગ અલગ ગ્રંથો છે. ઋગવેદ માટે એતરેય તથા કૌષીતકી, યજુર્વેદ માટે તૈતરિય અને શતપથ તથા સામવેદ માટે પંચવિશ અને અથર્વવેદ માટે ગોપથ વગેરે મુખ્ય છે. આ ગ્રંથો માં પરીક્ષિત તથા બિંબિસાર ની પણ પૂર્વ ની ઘટનાઓ નું જ્ઞાન પ્રાપ્ત થાય છે.એતરેય, તૈતરિય, પંચવિશ વગેરે માંથી ઐતિહાસિક તથ્ય મળી આવે છે. એતરેય ગ્રંથ માં રાજ્યાભિષેક ના નિયમો અને પ્રાચીન રાજાઓના નામો આવેછે. શતપથ માં ગંધાર, શલ્ય, કૈકેય, કુરૂ, પંચાલ, કૌશલ, વિદેહ વગેરે રાજાઓના નામ આવે છે. ઐતિહાસિક સ્થાન અને માહિતીઓ પણ મળે છે. ઉપનિષદ માં અમૂક ઐતિહાસિક બાબતો પ્રાપ્ત થાય છે. ૩. મહાકાવ્યો:- રામાયણ અને મહાભારત માંથી પણ ઘણી ઐતિહાસિક માહિતીઓ મહત્વપુર્ણ પુરવાર થાય છે. ૪. પુરાણો:- ભારતીય ઐતિહાસિક કથાઓ નું સૌથી વધુ સારુ ક્રમશ વિવરણ પુરાણો માં જોવા મળે છે. પુરાણો ની રચના લોકહષૅ તથા ડઢષવ માનવા માં આવે છે .પુરાણોની સંખ્યા ૧૮ છે. સૌથી પહેલા વિશ્ર્વ ઈતિહાસ રચનાર માં પોબિટરે નામના વિદ્વાને પુરાણો ના ઐતિહાસિક મહત્વ તરફ ધ્યાન કર્યુ હતુ.અમરકોશ પુરાણો માં પાંચ વિષયો બતાવવામાં આવ્યા છે. સગૅ એટલે જગતની સૃષ્ટિ, પ્રતિસગૅ એટલે પ્રલય પછી ફરીથી જગત ની સૃષ્ટિ, વંશ એટલે ઋષિઓ અને દેવતાઓ ની વંશાવલીઓ, મન્વત્તર એટલે મહાયુગ તથા વંશાનુચરિત એટલે પ્રાચીન રાજકુળો નો ઈતિહાસ. આમાં ઐતિહાસિક દ્રષ્ટીએ વંશાનુચરિત નું મહત્વ સવિશેષ છે. મસ્ત્યપુરાણ, વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ અને અગ્નિપુરાણ માં રાજાઓની વંશાવલીઓ આવે છે. આમ પુરાણો માથી અઢળક ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત થાય છે. ૫.ધર્મશાસ્ત્ર:- ધર્મશાસ્ત્ર માં મનુસ્મૃતિ,યાજ્ઞવલ્કયસમૂતિ, વૂહસ્મૃતિ,કાત્યાયનસ્મૂતિ, દેવલસ્મૂતિ વગેરે અનેક સ્મૃતિઓ મુખ્ય છે. મનુસ્મૃતિએ શૂંગકાલીન, નારદસ્મૂતિએ ગુપ્તકાલીન, યાજ્ઞવલ્કયસ્મૃતિએ સેનયુગકાલીન, વૂહસ્મૃતિએ આદિયુગકાલીન તથા કાત્યાયનસ્મૃતિએ બૌધકાલીન અને દેવલસ્મૂતિએ શુષાણયુગકાલીન ની કાલાંતર માહિતીઓ પ્રદાન કરે છે. ૬. બૌધગ્રંથો:- બૌધગ્રંથો માં ત્રિપિટક સૌથી મહત્વનો છે.તેમા બૌધકાલીન બાબતોની વિભિન્ન પહેલુઓ મળી આવેછે. દિપવંશ તથા મહાવંશ નામના પાલી ભાષાના ગ્રંથો માંથી મૌયૅકાલીન ઈતિહાસ ના વિષય માં માહિતી મળે છે. પાલી ભાષા નો અન્ય એક મહત્વ નો ગ્રંથ નાગસેન દ્વારા રચિત મિંલિંન્દપહદો છે. જેમા બૌધકાલીન અને મહાભારત કાલીન વચ્ચેના હિન્દુ-યવન શાસકો ની માહિતીઓ મળે છે. આ ઉપરાંત હિનયાન, કથાવસ્તુ, લલિતવિસ્તર, તથા ‘દિવયાવદાન ‘ જેવા મુખ્ય પણ છે. દિવયાવદાન ગ્રંથ માંથી અશોક થી માંડીને પૂષ્યમિત્ર શૂંગ સુધીના શાસકો ની માહિતી મળે છે. અશ્વઘોષ પણ મહત્વ નો ગ્રંથ છે. આ ગ્રંથો માંથી અનેક ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત થાય છે. ૭. જૈનગ્રંથો:- જૈન સાહિત્ય ને આગમ (સિદ્ધાંત) કહેવા માં આવે છે. જૈન સાહિત્ય નું ઐતિહાસિક દ્રષ્ટિકોણ સૌથી મહત્વપૂર્ણ અને વિસ્તારપૂર્વક છે. જૈન ગ્રંથો માં પરિશિષ્ટપવૅન, ભદ્રબાહુચરિત, આવશ્યકસુત્ર, આચારાંગસુત્ર, ભગવતીસુત્ર, કાલિકાપુરાણ વગેરે સવિશેષ ઉલ્લેખનીય છે. આમાં ઐતિહાસિક ઘટનાઓ ની બહોળી ક્રમશ માહિતીઓ છે. કલ્પસૂત્ર માં ચંદ્રગુપ્ત ના સમય નુ વણૅન આવી છે. જિનોશુરી માં સગર રાજા ના ભાઈ અસિત જૈનો ના બીજાતીથૅકર છે. ગંગાઅવતરણ, રોતિશ્રવા વગેરે નુ વિગતવાર વણૅન આવે છે. જૈન સાહિત્ય મા પુરાણો નું પણ મહત્વ છે.જેમાં પદમપુરાણ અને હરિવંશપુરાણ મુખ્ય છે. જૈન સાહિત્ય માંથી ત્રીજી સદી થી નવમી સદી સુધીની સળંગ માહિતીઓ મળી આવેછે.

                                (ખ) લૌકિક સાહિત્ય ના વિવરણ આ મૂજબ છે.

લૌકિક સાહિત્ય માં ઐતિહાસિક, અધૅઐતિહાસિક તથા જીવનચરિત્રો નો વિશેષ ઉલ્લેખ છે. કૌટિલ્ય (ચાણક્ય)ના અર્થશાસ્ત્ર પણ એક સ્ત્રોત છે.ઐતિહાસિક રચનાઓ માં સર્વાધિક મહત્વ કાશ્મીરી કવિ કહે દ્વારા રચિત ‘રાજતરંગિણી ‘ નું છે. આ ગ્રંથ સંસ્કૃત માં ક્રમબદ્ધ લખવાનો પ્રથમ પ્રયત્ન હતો. આ પછી ગુજરાત માં પણ અનેક ગ્રંથ મળી આવે છે. જેમા સોમેશ્વર કૂત રસમાળા, કીતીરકૌમૂદિ, મેરુતુંગ કૃત પ્રબંન્ધચિન્તામણી, રાજશેખરકૃત પ્રબંધકોશ, મુખ્ય ગણાય છે. દશરથ સિંધના ‘ મૈત્રકા-સગરાદિ ‘ ,વલભીનું મૈત્રકકુળ , રાજગૌવસ્વામી નું’ પરબંનધાશિવ' બોક્ષ દેવીચરણ ‘ જનનૈયા, શૈલપુત્રાનીઢગાઈ, મહા -રી- રધુકૂલરી તથા ચચનામા વગેરે મુખ્ય છે. અધૅઐતિહાસિક રચનાઓ માં પાણિની ના અશ્વધાયી, કાત્યાયન ના વાતિઁક, ગાગીઁસંહિતા, ગંગાલહરી, પંતજલી ના મહાભાષ્ય, વિશાખદત્ત નું મૂદ્રાક્ષસ, કાલીદાસ કૃત માલવિકાગ્નિમિત્ર , શખાવુક કૂત ગંગાઅવતરણ, બારહટ ઈશવરા કૂત દેવીયાણ, હરિરસ તથા ગંગાઅવતરણ, અશ્વઘોષ કૃત બુદ્ધચરિત્ર, ભાણભટૃ નું હષૅચરિત્ર, વાકપતિ નું ગૌડવહો, વિલહણ નું વિક્રમાડકદેવચરિત્ર, હેમચંદ્ર કૃત કૂમારપાળચરિત્ર, જ્યાનકનું પૃથ્વીરાજ વિજય ,નવસાહતચરિત્ર ,પૂથવીરાસો, ખૂમાણરાસો વગેરે રચનાઓ મહત્વના પ્રમાણો પુરા પાડે છે. રામચરિત થી બંગાળ ના પાલવંશ ના શાસન નું જ્ઞાન મુળે છે. નન્દિક્લમ્બકમ, કલિંગતૂષણિ, ચોલચરિત્ર, ભગીરથપુત્ર કારુપથ ના વંશજો નંન્દસેન રચિત કારુપથચરકમ વગેરેએ તમિલ ભાષાની મુખ્ય રચનાઓ છે. તમિલ ઉપરાંત કન્નડ ભાષા માં લખેલા સાહિત્ય પણ મહત્વ ના છે. મહાકવિ પમ્પ દ્વારા રચિત વિક્રમજનક વિજય ,રનન કૃત ગડાયુધમ મહત્વપૂર્ણ છે. જે ચાલુક્ય તથા રાષ્ટ્રકૂટ ના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે.

                                     (ગ) બિરદાવળ સાહિત્ય ના વિવરણ આ પ્રમાણે છે.

બિરદાવળ સાહિત્ય ની રચનાઓ પણ ખુબજ મહત્વ ની છે. જેમાંથી પણ અનેક મહત્વની ઐતિહાસિક કળીઓ અને વિગતો મળી આવે છે. બ્રહ્મભટ્ટ રચિત ’ બ્રહમાનૂવાચ ‘, ભોજકભટૃ રચિત ‘ ગરુડાનુવાચ ‘ રાની રચિત ‘મહેશ્વરા ‘ , રાવ દ્વારા આધૅશકિત વગેરેએ આદિકાલીન રચનાઓ છે. જે મહત્વની છે. કંકાલી નું નાગવંશ, નાગભટૃ નું ‘સૂયાસન, ‘ ભવાસ રચિત’ ચંડિકા ‘, લોમસનું બલિચરિત્ર, કવિ ભ્રમર રચિત ‘ કૈલાશશિવા ‘, કવિ પિંગળનું પિંગળશાસ્ત્ર, હરસન નું મૈત્રકાઅમાધય, દેવાનિક નું અવધકાંડ ‘ , કવિ નરહટ રચિત ગિરીવરપહર, કનક નું ભટાકૃ , ચાકમ રચિત “ ચમત્કારસંઘાર “ વગેરે મધ્યકાલીન રચનાઓ અતિ ઉલ્લેખનીય બાબતો પર નવી ઐતિહાસિક પ્રમાણ આપે છે. આ ઉપરાંત દેવગળજી રચિત અમાત્યરસ, રાવ શંકર રાવ કૃત શૈવધમૅહિદહા , રુપચંદ ઘેલાણી રચિત પિંગળાવિલાપ, ગંગ દોહાવલી, પૃથ્વીરાજ વિજય , ભવાનંદ રચિત જયશિખરીકથા, દશરથ બહમભટૃ કૃત સગરાદિમૈત્રકા, બાલવણ નો વિધાવાદ , રણછોડ રચિત’ માણેકરાસો ‘ જગનાયક જનક કૃત આલ્હાખંડ, માદવજી રચિત ધુવદ્મઆખયાન, કવિ કાન રચિત “રા" કવય , ભરતા કંકાળ દ્વારા રચિત સુયૅવંશ રોષેણ, સુંદરભાટૃ રચિત રસબોધ વગરે અનેક રચનાઓ અતિ ઉલ્લેખનીય ઐતિહાસિક પ્રકાશ પાડે છે. બિરદાવળ સાહિત્ય મુખ્યત્વે રાવ , ભાટૃ ,બહમભટ, બારોટ , તથા રાવત વગરે ની રચનાઓ મા પ્રસ્તુત થાય છે .

(૨) વિદેશી યાત્રીઓ નું વિવરણ :

        ભારતીય સાહિત્ય શિવાય સમયાંતરે ભારત આવનારા યાત્રી લેખકો ના વિવરણ પર થી પણ મહત્વ ની જાણકારી મળે છે. જેમા અમૂક લેખકો એ ભારત મા નિવાસ કરીને શંશોધન કરીને લખ્યુ છે. જ્યારે અમુક લેખકો એ ભારતીય ગ્રંથો ને પોતાના લખાણ ના આધાર બનાવ્યા છે. જેમા યુનાની-રોમન ,  ચીની,  અરબી- ફારસી,  તથા પોટુગીઝ -બ્રિટિશ ઈંગ્લો મુખ્ય ગણાય છે.

૧. યૂનાની-રોમન લેખકો :- યુનાની પ્રાચીન લેખકો જે ભારત આવ્યા હોય તેમા ટેસિયસ તથા હેરોડોટસ ના નામ મુખ્ય છે. જેમા હેરોડોટસ ને તો ઈતિહાસ નો પિતા ગણવા માં આવે છે. જેમણે પોતાની પુસ્તક હિસ્ટ્રોરિકા’ (Historica ) ભારત – ફારસ સંબંધોનું વર્ણન કર્યુ છે. ભારત ના ઐતિહાસિક વિશે ઘણુ લખ્યુ છે. આ ઉપરાંત નિયાકસ, આનેસિક્રિટસ, મૂલર , એરિસટોટલ વગેરેએ ઈતિહાસ લખ્યો છે. મેગસ્રથનિજ ડાયનસ તથા ડાયનિસિટિયસ પણ ઉલ્લેખનીય છે. સેલ્યુકસ નિકટર રાજદુત જે ચંદ્રગુપ્ત મૌર્ય ના દરબાર માં આવ્યો હતો . એરિયન ટ્રેસ્રબી, જસ્ટિસન તથા મિલર ના લેખનો પણ ભારતીય ઈતિહાસ જોવા મળે છે. ડાયોનિસિયલ અશોક ના દરબાર માં આવ્યો હતો .આ ઉપરાંત અન્ય મા ટાલમી , અને ટિલી નો પણ ઉલ્લેખ મળી આવે છે. જે ભારતીય સાહિત્ય ને વિશ્વ સમક્ષ બતાવ્યુ છે. જેનુ ઐતિહાસિક ગૌરવ અને મહત્વ સવિશેષ છે. ૨. ચીની લેખકો :- પ્રાચીન ભારતખંડ ઈતિહાસ ના પૂનનિમાણ માં ચીની યાત્રીઓ નું વિવરણ પણ વિશેષ ઉપયોગી રહ્યુ છે. તેમા મુખ્ય પાંચ યાત્રીઓ છે. ફાહિયાન, શુંગયુન, હયુ- એન- શૃંગ, હત્સિત તથા શુંગઍન સાંગ હતા. ફાહિયાન ચંદ્રગુપ્તના દરબાર માં આવ્યા હતા .તેમણે માલવા, મગધ, મધ્ય ભારત ના સમાજ, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વર્ણન કર્યુ છે. તેઓ સૂખી સમુદ્ર છે ઈતિહાસ શો મહા વારસો પણ દર્શાવ્યો છે. શુંગયુન ત્રણ વર્ષ ભારત મા રહી વિસ્તૃત ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત કરી અને લખી છે. હયુંગ-એન- સાંગ જે હષૅવધન ના સમય મા આવ્યા હતા અને ૧૪ વર્ષ ભારત મા રહી નાલંદા મા રોકાયા હતા. વિવિધ સ્થળોની યાત્રા કરી તેનુ ઐતિહાસિક વિવરણ લખ્યુ હતું. નાલંદા ,વલભી તેમજ ગિરનાર ,ચમત્કારપુર, વાગડ ની યાત્રા પણ કરી હતી .સિંધ-લાસબેલા ની પણ યાત્રા કરી હતી .તમામ નું વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. જેમા સગરાદિમૈત્રકા તથા વલભી ના મૈત્રક નું ઘણુ વર્ણન લખ્યુ છે. શગ એનશાગે કચ્છ, વાગડ,રસથાનપુર, રાજસ્થાન, કાશ્મીર અને અલવર તથા દેવગઢ નું વણૅન કર્યુ છે. અન્ય ચીની લેખકો માં માતવાલિન તથા ચાઉ જુઅ કૂઆ નો ઉલ્લેખ છે.સિલહારા, કોંકણ તથા નાશિક નુ વણૅન લખ્યુ છે. આમ ઐતિહાસિક માહિતીઓ માં મહત્વપુર્ણ ભાગ ચીની લેખકોનો છે. ૩.અરબી -ફારસી લેખકો :- જેમા અલ બરુની, અલ બિલાદુરી, સૂલેમાન, અલ મસતિ, હસન નિઝામ, ફરિશ્તા ઈનરુદલબદ, અબુજૈદ અલ મસ્તી ,મીર મોહમદ કાશિમ હિનદૂશાહ શેખ અબુ વગેરે મુખ્ય છે. તેમા પણ ભારતીય ઈતિહાસ નું વિશાળકાય વિવરણ મળે છે. આ ઉપરાંત તિબ્બત ના તારાનાથ, વેનિસ ના મોકોપોલી વિશે ની પણ મોટી નોધ છે.. ૪. પોટુગીઝો તથા બ્રિટિશ ઈંગ્લો લેખકો :- આ લેખકો ની બહુ લાંબી છે જે સંદર્ભ પાદટીપ માં આપી છે. જે ૫૦ કરતા પણ વધુ છે. આ માથી ઘણા ખરા લેખકો તો સિવિલ સર્વિસ અને મુખ્ય ઓફિસરો પણ હતા . ભારતનો ઈતિહાસ ભારત પાસે છે એના થી પણ વધારે ઐતિહાસિક રેકર્ડ અને પુસ્તકો બ્રિટિશ મ્યુઝિયમ તથા લાઈબ્રેરિ મા જોવા મળે છે. ...

(૩) પુરાતત્વ સંબંધિત સાક્ષ્ય:-

            પુરાતત્વ એવુ વિજ્ઞાન છે .જેના માધ્યમ થી પૃથ્વી ના પેટાળ માં ધરબાય ગયેલી  સામ્રગીની ખોદાઈ કરી પ્રાચીન કાળના લોકો ની ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક જીવન નું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.  પુરાતત્વીય સંબંધિક સાક્ષ્ય થી વધુ પ્રમાણો પ્રતિપાદિત થાય છે. જેમા મુખ્ય અભિલેખ,  શિલાલેખ,  મૂદ્રા , શિલ્પકૃતિઓ,  પાષાણ શિલાઓ,  સ્મારક,  સ્તુપો ,ધરણ,  શતમન,  દિવાલો,  નકક્ષાઓ,  પ્રસ્થતિઓ, સિક્કાઓ,  ઈમારતો,  મંદિરો, ખંઢેરો,  વિહારો, તામ્રપત્ર, દાનપત્ર,  સંધિપત્ર, વગેરે મળી  આવેલ છે. જે. ઈતિહાસ માહિતીઓ માટે પ્રબળ ઉપયોગી નિવડી છે.

1. પ્રાચીન એશિયા માં બાંધોજકોઈ થી શિલાલેખ મળી આવેલ બે રાજાઓ વચ્ચે ની સંધિનો ઉલ્લેખ છે. અશોક ના શિલાલેખો પણ ભારત ના વિવિધ ભાગો માથી મળી આવેલ છે . રામકૃષ્ણ ભંડારકરે તો આના ઉપર થી એક સફળ ઈતિહાસ લખ્યો છે. ,ખારવેલ ની હાથીગૂફા, શકક્ષત્રપ,જૂનાગઢ નો રુદ્રામન નો લેખ , ચાલુક્ય નરેશ બીજા નો એહેલ નો લેખ , સાતવહન નરેશ નો પૂલૂમાવી નો લેખ , નાશિક નો અભિલેખ, પ।તિહાર નરેશ ભોજ નો ગ્વાલિયર નો અભિલેખ, યશોવમન નો મંદશોર નો લેખ , માળવાની વરાહ પ્રતિમા, હંશરાજ નો તોરમાણ નો લેખ , વલભી ના તામ્રપત્રો, જીનાવારી નું સુયૅપુર ના ગોપ મંદિર , નાલંદા નો ભાગલપુર લેખ , માલવા ના પાથથરરાજ નો કદાવલી એક,બે,ત્રણ તામ્રપત્ર તથા વરાહ મૂર્તિ, શૌમિલેશ્રવર નો બડગૂજૅર નો લેખ ,ધારવેણ નું મહાકાળી મંદિર,ભુમબલિકા નો સૈન્ધવો ના તામપત્રો, પરમાર ભોજદેવ નો વસવાટ લેખ , ખજુરાહો, બારામતિ મધ્યે સોમનાથ મંદિર , ચાહમાન વિગહરાજ નો દિલ્લી નો શિવાલયો સ્તંભ, વલભી ના ખંઢેર અને તામપત્રો, સિલહારા નુ કનકદિ મંદિર , સગર- ચારણ-કાઠીઓ તથા સોલંકીઓ ના અનેક સુયૃમંદિરો, નવલખી મંદિર, જોધપુર બિકાનેર શયહદ પર સગરાદિમૈત્રક કાલેરાજીદિતિઈ અને રાણા અલ્હટ ના તામ્રપત્રો, આબુ નરેશ કૂષણરાજ અને વિરમસિંહ નો દાન પત્ર ઓ , વડનગર ના સ્તૂપો, બંબાઈ ના સિક્કાઓ, બોક્ષા કરનીપુત્ર તથા હિગાળ નદી ના બ્રિજની સગરાદિમૈત્રક નો લેખ અને બેલાપુર ના ખંડેરો, જૂનાગઢ ની બૌધકાલીન ગુફાઓ, દેવગઢ મંદિર, વગેરે યાદી લાંબી છે. જે આગળ ના પ્રકરણ માં મુકેલ છે. આમ અનેક ફોટોગ્રાફ અને માહિતીઓ પ્રાપ્ત થાય છે. જે ઐતિહાસિક ગૌરવ માં વધારો કરે છે .

       આમ આપણે જોયુ કે ઈતિહાસ કયા મુખ્ય દ્વાર  દ્વારા શંસોધિત થાય છે . આમ તો કોઈપણ પુસ્તક નું  સજૅન અઘરુ તો ખરા જ. ભારત ના ૧૪ રાજ્યો માં સગર-સૂર્યવંશ ના ભાયાતુ તથા વંશજો રહે છે. વિદેશમાં પણ લગભગ એકતાલીશ દેશો માં સગર-સૂર્યવંશ નો વસવાટ તથા રોજગાર કે નોકરીઓ કરે છે. જે બધા એ મળી ને પૂર્વજો ને વંદન કરવાનો સમય છે. ઈતિહાસ ના લેખકે પોતાના લખાણ કે એકત્રીકરણ કરેલી  માહિતીઓ ને સાહિત્યક અને વૈચારિક શંસોધનિક કરી ને ઐતિહાસિક સ્વરૂપ આપવું અતિ મુશ્કેલ છે. ઐતિહાસિક વિશાળ પુસ્તક લખવું કદાચ  એક આખુ આયખુ પુરુ થઇ જાય  . પરંતુ યુવાઓ,  અન્ય લેખકો , અનુશ્રુતિઓ કલાકારમિત્રો , બારોટશ્રીઓ ના સહકારથી આ પુસ્તક લખ્ણ નું કાયૅ ચાલુ  રહ્યુ છે. ઈતિહાસ ના પૂષ્ઠો તેમજ ધરતી માં ધયબાયેલા પૂર્વજો નુ તર્પણ નું આ સંક્ષિપ્ત સગર-સૂર્યવંશ પુસ્તક પરિણામ છે.
         સંક્ષિપ્ત સગર-સૂર્યવંશ ઈતિહાસ ના અન્ય ગંથો ની જેમ જ વિશાળ છતા અલગ ઢબે તૈયાર કરવામાં આવ્યુ છે. આ ગ્રંથ નવી જ દિશાસૂઝ, તથા સંબંધિત બધા વિષયો ને આવરી  લેવા માં આવ્યા છે. સંક્ષિપ્ત ક્ષત્રિય સગર-સૂર્યવંશ પુસ્તક માં અભ્યાસુ મિજાજ સાથે સાથે વેદનાથી પણ વ્યતિત થયેલ છે . પોતાના જ કૂળનો કે વંશનો  ઈતિહાસ લખવામાં સ્પંદનો, વિચારો કરતા કરતા માહિતીઓ અને શંસોધનનું સંમિશ્રણ વધારે આવશ્યક છે. ઈતિહાસનું અધ્યયન, બહોળુ વાંચન,  પ્રવાસો,  નિયમિતપણે સમય ફાળવણી,  આર્થિક ખચૅઓ, શંસોધનો,  અને અનેક ચર્ચા વિચારણા તથા ભગીરથ પ્રયાસો નું પરિણામ આ પુસ્તક..છે.
        સંક્ષિપ્ત ક્ષત્રિય સગર-સૂર્યવંશ ફક્ત લખાણ નહી પણ  આ માહિતીઓ અને ઉલ્લેખો સૌ કોઈ ને ઉપયોગી બને .એવી આશા સાથે લખવાનો પ્રયાસ કર્યો છે. સંક્ષિપ્ત સગર-સૂર્યવંશ પુસ્તક પિતૃ તર્પણ નું જ એક કાયઁ છે. ભારતના ગૌરવાન્કિત વંશ માં એક વંશ સગર-સૂર્યવંશ છે. સગર-સૂર્યવંશ ની પ્રાચીનતા તથા આધ્યાત્મિકતા ઈતિહાસ ની દ્રષ્ટિએ ઘણી મહત્વ ની છે. અનેક રાજવંશો તથા જાતિઓ ના શંસોધનો થયા , અનેક રચનાઓ લખાયી અને ગવાય પણ છે. પરંતુ મહાપ્રતાપી  કૌશલ નરેશ અને અયોધ્યાના મહારાજા આયાવતૅ સમ્રાટ સગર ઉપર થી ઉતરી આવેલ  રઘુકુળ ,મગધ સેનાપતિઓ તથા સગરાદિમૈત્રક તથા મૈત્રક કુળ ના અવિરલ અને અતિ પ્રાચીન કુળ એટલે સગર કુળ જે મુજબ ક્ષાત્ર કુલ નું કોઈ નકર શંશોધન થયુ નથી. જે ઐતિહાસિક ગૌરવ સગર  સગર-સૂર્યવંશીઓ  ના ઈતિહાસ વિશે ભાગ્યેજ કોઈશે સચોટ  માહિતી હશે કદાચ !
        ભૂતકાળ માં સગર-સૂર્યવંશી ઓ  જે સગરાદિ રાજાઓ કે સગરાદિમૈત્રક તરીકે ઓળખાતા  તે અમૂક કારણોસર ભારતના અનેક ભાગો માં સ્થળાંતર થયા છે. જેના અનેક પ્રમાણો મળી આવે છે.  જેમા મુખ્ય પુસ્તકો માં બોક્ષાપચીચી,  સગરાદિમૈત્રકા,  ભગીરથકુળી સિંધુદિપ ના સગરો ના દાનપુત્રો,  સૈંધવો સાથે ના સંધિના તામપત્રો ,વલભી ના તામપત્રો માં સગરાદિ રાજાઓ ભુમિને ભોગવી ગયાના ઉલ્લેખો, લાશ બેલાપુર ની પ્રસ્થતિઓ, હિગોળ ગઢ ના ભગીરથી ગંગાઅવતરણ  પ્રતિભા વાળા ના સિક્કાઓ , ચમત્કાર પુરનું યુદ્ધ,  નીરા ભીમા નદી કાઠા નું યુદ્ધ,  આબુરાજ સાથે વિરમસિંહ ની સંધિ, કારેના ગાંવ ના પક્ષિ ના સૌપ્રથમ ચબુતરા ની રચનાઓ,  કરનસિંહ ગાવડે નું યુદ્ધ, કાશિમ અને નીરા નદી ના તટ નું તુકોઁ સાથે નું યુદ્ધ , સંજાણ નું યુદ્ધ,  વગેરે  અનેક પુરાવાઓ અને પ્રમાણ ની વિસ્તૃત ચર્ચા તથા ફોટોગ્રાફ આગળ આ પુસ્તક માં છે. સળંગ પેઢીઓ ના  વંશવૃક્ષો મરાઠા સામ્રાજ્ય માં ૧૦૦ થી પણ વધારે સગર સેનાપતિઓ અને સરદારો , બારોટશ્રીઓ દ્વારા પ્રાચીન નામકરણ,સંત દાસારામ બાપા ના ઈતિહાસ યજ્ઞોપવીત જનોઈ તથા સંત દાસારામ દ્વારા  યોજવામાં આવેલ પૂવૅજો ની કથા , દિવ અને અરણબેટ નું યુદ્ધ, સગર-સૂર્યવંશ ના પુરાતત્વીય મળતા અવશેષો. રાજા ગોપાદિત્ય દ્વારા વિષ્ણુમંદિરો ના બાંધકામો,  નરેન્દ્રાદિત્ય નું પચ્ચેગઢ નું વૃષભ મંદિર , માખેશ્વર ના સંગ્રામો, ગંગાઅવતરણ વગેરે અનેક ઐતિહાસિક અને શંસોધિક માહિતીઓ પ્રાપ્ત છે. છતા શું ઉણપ રહી જાય છે કે તો તે છે. આપણા અધીરા ઈતિહાસો અને સગર-સૂર્યવંશ ની એક જ અત્તરશાખી વિવાહ પ્રથા અને અહિંસાવાદ છે.
        ઈકવાકક્ષુ વંશ એજ આગળ જતા સૂર્યવંશ કહેવાયો,  સુયૅવંશ રઘુરાજા પછી રઘુવંશ કે રઘુકુલ કહેવાયું

એજ રઘુકુલ નું મગઘ માં વિલીનીકરણ થયું . સેનાપતિઓ થયા , એજ સેનાપતિઓ આગળ જતા સગરાદિમૈત્રકા કહેવાયા, એજ સગરાદિમૈત્રકા મૈત્રક કે શૌમિલેશ્રવર કહેવાયા, એજ એક શાખા મૈત્રક કૂળ અને બીજી શાખા સગરાદિમૈત્રકો કહેવાયા, સગરાદિમૈત્રકો એજ આગળ જતા સગર-સૂર્યવંશીઓ કહેવાયા ...એજ સગર-સૂર્યવંશીઓ કાળક્રમે સગર-સૂર્યવંશીઓ નું સ્થળાંતર થતા અને અલગ-થલગ થવાથી ઘસાઈ ગયું અને એના હાથ માં કેવળ, બેલાપુર, લાશબેલાપુર, ખાવાની ખાડી, માખેશ્વર, કળશગઢ, સુયૅપુર, કથીરીયા, પાથરગઢ, રતનાપુર, દેવગઢ, સૂઈશ્રવર, સમ્રાટગઢ, ખલટણ ,સોરઠ ,મલ્લપ્રદેશ અને ભુતામ્બલિકા તથા ધવલકા ના નાના નાના રજવાડા ઓ અને બે મોટી જાગીર શિવાય નાની નાની જાગીરો રહી .તથા માલવા અને વિદભૅ તથા મરાઠ અને મહિમ ગયેલા પણ નાની નાની જાગીર માં જ સિમિત રહ્યા. આથી પરિણામ સ્વરૂપ ઈતિહાસ વિધો કે અન્ય સાહિત્ય કારો ને સગર-સૂર્યવંશ માં કોઈ વિશેષ રસ ના પ્રગટયો કે ના રહ્યો. જોકે ન્યાય ખાતર કહેવું જોઈએ કે આરકોલોજી ઓફ ઈન્ડિયાના અમૂક અધિકારીઓ એ અમુક પુસ્તકો માં ચર્ચા કરી છે . ઘેલાણી બારોટો પણ ઘણાં ગુણગાન ગાયા છે. દમણ અને ભીલવાડા ના બારોટો પણ ગુણ ગાયા છે. રાવરોષેણ બારોટો અને બોક્ષા ચારણો નો ફાળો હિમાલય જેવડો છે. પુજ્ય કવિવર દુલાભાયા કાગે પણ કાગવાણી માં ભગીરથ ના ઈતિહાસ ભણાવવાની વાત કરી છે. કાનજી ભુજા બારોટ ના પ્રાચીન સંગ્રાલય ના ચોપડા સગર-સૂર્યવંશ ના ગુણગાન કયાઁ છે. રાજસ્થાન ના મહાકવિ ઈશરદાસ બારહટે દેવીયાણ અને ગંગાઅવતરણ ઘણા લાડલડાવયા છે., પુજ્ય નારાયણ સ્વામી તો લગભગ દરેક જગ્યાએ અંગે અભિમાન ગંગા ને ગાયી છે. પુજ્ય નિરંજન પંડયાએ પણ અમૂક અંશે ન્યાય આપીયો છે. ઉપલેટા સાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ ગુણગાન ગાયા છે. આમ યથાશક્તિ પ્રકાશ કર્યો છે. મારા પ્રાયમરી શાળાના શિક્ષક ઈતિહાસ માં પી. એચ.ડી. અને એમ.એ. કરેલા હતા કદાચ સૌરાષ્ટ્ર ત્યારે હાયેસ્રટ ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રાયમરી શિક્ષક હતા. જેઓ બહોળા પ્રમાણ માં ઐતિહાસિક માહિતી ધરાવતા હતા.અને ઈતિહાસવિદ્રાન હતા. જેમના વક્તવ્યો , અને ઐતિહાસિકશંસોધનો પ્રત્યેના વિચારો મારામાં પ્રત્યાર્પણ થયા હતા. અને .હુ ત્યાર પછી મેરાણ ગઢવી, તખતદાન અલગારી , પદમ શ્રી ભીખૂદાન ભાઈ ને બહુ સાંભળ્યા, એમના દષટાંતો, હ.ગો.શાસ્ત્રી ના લેખો, વગેરે હવે નિત્યક્રમ માં હોય તેવું લાગતું હતુ . મારા એ શિક્ષક શ્રી મનુભાઈ ધાંધલ હતા . જે જુનાગઢ માં રહે છે. અત્યારે પોતાની સ્કૂલો છે. સરકારી શાળા માંથી નિવૃતિ પામ્યા છે.

           તેઓ મને કહેતા કે ગુજરાત તથા મહારાષ્ટ્ર ના પાંચ કૂળો છે. જેને નકકર શંસોધનો અને ઐતિહાસિક પુસ્તક લખવાની જરૂર છે. કાઠીઓ – સુયૅવંશીઓ ,  મહેર- સુયૅવંશીઓ,  કારડીયા-સુયવંશીઓ, ઓડ –સૂર્યવંશીઓ, અને સગર-સૂર્યવંશીઓ, બાદ માં જેમા કાઠીઓ ના પણ વિશાળકાય ગ્રંથો લખાયા, મહેરના પણ એક ગ્રંથ લખાયો .કારડીયા ના પણ લગભગ લખાયો છે. પરંતુ ઓડકાંન્સી અને સગર-સૂર્યવંશીઓ એ નક્કર શંસોધનો દ્વારા લખવાની જરૂર છે. જેમાંથી સગર-સૂર્યવંશીઓ ની ઈતિહાસ પુસ્તક લખવાનું સદ્દભાગ્ય કદાચ મને મળવાનું હશે .

. આમ પ્રાઇમરી શિક્ષણ કાળ થી જ મારી ઈતિહાસ પ્રત્યે ની રુચિ ઈતિહાસ શંસોધનો તરફ રહી છે એક સમાજના સંમેલનમાં સંત દાસારામ બાપાના ઝારેરા ના મંદિર માં જ્ઞાતિ સમ્મેલનપુરાથયા પછી હું દાસારામબાપાના પુજારી શ્રી માવજી ભગત ને મારા પિતાએ મોકલાવેલા ૧૧૦૦ રૂપિયા આપવા માટે ગયો ( ઇ.સ. ૧૯૯૮ કે તે પછી નું વષઁ હતું કદાચ ) ત્યાં સમાજ અગ્રણી તથા પરોપકારી નિડર અડાબીડ શ્રી હમીરભાઈ રાઠોડ સાથે મુલાકાત થઈ. એમણે કહ્યું પછી વાત ત્યારે મે થોડી ચર્ચા કરી ઈતિહાસ ના પુસ્તક લખવા બાબત એમણે મને સરસ સાથ આપ્યો. અને જે રકમ મે મંદિર માં આપી એટલી રકમ એણે પોતાના ખિસ્સા માથી મને પાછી આપી અને ત્યારે શ્રી પુજયનીય હમીરભાઈ આ સમાજ ના ઐતિહાસિક શંસોધન અને પુસ્તક લેખન નું કામ મને છોપવા માંગતા હતા કદાચ ! અમૂક કામ ને કારણે આગ ની વાત ના થઈ અમે છુટા થયા .

          ઈ.સ. ૨૦૦૧ માં મારી શાળામાં એક કાર્યક્રમ હતો . જેમા અનેક અધિકારીઓ ગાંધીનગર થી આવેલા હતા .આ કાયૅક્રમ માં મારે આપણી સૌરાષ્ટ્ર ધરતી વિશે વક્તવ્ય આપવાનું હતુ .જેમા મારા તમામ શિક્ષકો , વિદ્યાર્થીમિત્રો,  તો હતા પણ મારા સાહેબ અને તે સમય ના જિલ્લા સમાજકલ્યાણ અધિકારી શ્રી કે.એમ.કનારા સાહેબ (જેમનો મને હંમેશા સહકાર મળ્યો છે) તથા ડેપ્યુટી સમાજકલ્યાણ અધિકારી અને મારા મિત્ર  શ્રી જે.કે.ચાવડા સાહેબ  તથા સગર-સૂર્યવંશ ના અગ્રણીઓ શ્રી રાજાભાઈ પાથર, કારાભાઈ કળથીયા, અને શ્રી હમીરભાઈ રાઠોડ પણ પધાર્યા હતા. તથા ગોવાભાઈ મારુ પણ હતા.આ કાયૅક્રમ મારા અન્ય સાહેબ  ગાંધીનગર થી પધાર્યા હતા જેમા ત્રિવેદી સર તથા મારા ગુરુમિત્ર શ્રી કે.જી .વણઝારા  સાહેબ હતા. તે એ સમય ના ગુજરાત રાજ્ય સમાજકલ્યાણ નિયામકશ્રી હતા. એમા મારા સૌરાષ્ટ્ર પર ખુદની કાલીઘેલી  ભાષામાં લખેલ સૌરાષ્ટ્ર ગાથા (આગળ ના પ્રકરણ માં લખી છે. )  બોલ્યો  અને બધાને અતિશય પસંદ આવ્યું  શ્રી હમીરભાઈ અને વણઝારા સાહેબે તો પછી મને ૫૦૦૧નું  રોકડ પ્રોત્સાહન પણ આપ્યું  જે મારા માટે જાણે સ્વામી વિવેકાનંદજી અમેરિકા માં ભારતીય સંસ્કૃતિ નો ડંકો વગાડી  દીધો હતો . તેવુ  જ હતુ કારણ કે આ સમયે મારી ઉંમર ૧૨ વર્ષની હતી .ને આ સન્માન મારા માટે બહુજ અગત્ય નું હતુ . જેમા ચાચલાણા નિવાસી મારા પરમ મિત્ર રામદતી જીગ્નેશે સરસ ભજન અને લોકગીતો ગાયેલા. શ્રી હમીરભાઈ એ ત્યારે પણ મને કહેલુ કે સમાજવિશે ઈતિહાસ લખ . અભ્યાસ ની સાથે સાથે મે શંશોધનો અને પ્રવાસો ચાલુ રાખ્યા. આ પછી મે દેવકી ગાલોળ, નાના ખિજડીયા,  શેડુભાર,  અમદાવાદ,  ભરૂચ,  ઘુઘરાળા, ગોંડલ, જુનાગઢ,  અમરાપુર,  કેરાળા,  ચમારડી, મોર,  ભોજદે,  વેરાવળ , જેતપુર,  રાજકોટના અમૂક વિસ્તારો, પાનચડા,  બાબરા, બાપુનગર,  રાણીપ, ઈશનપુર,  મુંબઈ,  ઈડર,વડાલી,  કૃષ્ણનગર,  રામાયણ,  આબુરોડ, તિલકવાડા, ગણદેવી,  શિહોરી, બિલખા,  સાવરકુંડલા,  બગસરા,  હામાપર,  ભાગીરેશ્વર માહ્દેવ મંદિર શિહોરી રાજસ્થાન,કોસંબા, ભુચાવલ,  ધુલિયા,  જલગાંવ , ભીલવાડા રાજસ્થાન,  શિંગપુરા રાજસ્થાન, ગંગાપુર,  માખેલ વાગડ,  માળીયા હાટીના, કાલવાણી, બાલાગામ,  કેશોદ, બંધાળા, જાફરાબાદ, જામનગર,  જામજોધપુર, ભાણવડ,ઝારેરા,  જીણાવારી, ગુળુ, લાંગોધ્રા, નાકરા, મેકડા, અંકલેશ્વર, દહેરાદુન- ઉત્તરાખંડ,  જાબુવા-મધયપ્રદેશ, સાગર -મદયપ્રદેશ,  ગડશિરોડી, ખરોડગઢ છત્તીસગઢ,  નાગપુર, અલવર કાશ્મીર, દેલવાડા-રાજસથાન, નાથદ્વારા,  સૂઈગામ, પાદરિયા, પલાશવા, ગાઠીલા,  બગડૂ, દમણ, વિજાપુર, પાછતર,  રાણાવાવ, ઊપલેટા, ખિરસરા જામ,  ખિરસરા ઘેડ,હળવદ, મનોર,પાલડી, નવાગામ, મોરઝર, મોટીગોપ, ગંગા સાગર ઋષિકેશ, ઈન્દોર, એડન-ઓમાન, લંડન યુદ્ધ.કે. , લાયસન્સર યુ.કે. ,કોવેન્ટરી યુ.કે. લીડસ યુ.કે. બહરમિંગહામ યુ.કે. સોનગઢ, રંઘોળા, કારીંભડા, વગેરે મિંટિંગો કરી છે .બીજા હજુ ૨૮૯ ગામો ગુજરાત ના બાકી  છે ,બારામતી પુના વગેરે ના 43 ગામો તથા પંજાબ ના ગામો ૧૨ ગામો  , હરિયાણા ના ૪ ગામો,  મહારાષ્ટ્ર ના ગામો વગેરે  પણ ખરા .આવા કામો માટે યાદી  બહુ લાંબી છે જે પુસ્તક માં એડસ અને વિગતો સહિત લખ્યા છે. આમ અનેક ચડાવ ઉતાર પછી હવે આવા પુસ્તક સંપૂર્ણ નિષવાથઁ પણે સમાજસૂધી પહોંચે એવા પ્રયત્નો કરીએ છીએ  . આમ જાણતા અજાણતા, લગભગ ૧૨૦૦ થી વધુ યુવાનો અને ૪૦થી ૪૫ બહેનો નો પણ સપોટઁ રહ્યો છે. આ પુસ્તક માં કોઈ ફંડ કે એડવયટાઈઝ તથા કોઈ ફંડ દ્વારા કોઈ ના નામ લખવામાં આવેલ નથી  ,અને આવસે પણ નહી, આ સમાજ નો ઈતિહાસ છે પરંતુ કોઈ ફંડ કે ભંડોળ  લેવામાં  આવેલ નથી અને આવશે પણ નહિ.
       મારા પિતાજી ના અચાનક અવસાનથી આ લેખન કાર્ય જવાબદારીઓ ને કારણે થોડા સમય બંધ રાખવામાં આવેલ હતું પરંતુ દાસારામ બાપાની કૃપાથી હવે  આ કાયઁ પુરુ થઈ શકસે  . પરંતુ સ્વયમ પોતાના  સમાજ નો ઈતિહાસ લખવો અઘરુ કામ હતુ . પરંતુ નાનુભાઈ જબેલિયા,  ડો. વિક્રમસિંહ રાયજાદા નામદાર કવિશ્રી મહારાજા મનોહરસિંહજી જાડેજા  રાજકોટ તથા અનેક જાતિઓ ના કવિઓ એ પોતાના સમાજ નો ઈતિહાસ લખ્યો જે. પ્રેરણા રૂપ નીવડીયા છે. આમ અનેક ગણી સમાજ પ્રત્યે ની લાગણી, સાહિત્ય પ્રત્યે નો બાળપણથી જ પ્રેમ,  ઈતિહાસ શંશોધન પ્રત્યેની રુચિ તથા સમાજ ને સંપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત થાય અને અન્ય સમાજ દેશ તથા બીજા રાજય ના લોકો પણ વાંચી  શકે તેવા,  હેતથી,  આ પુસ્તક થોડા ફેરફાર સાથે ઇંગ્લીશ,  હિન્દી અને મરાઠી માં પણ પ્રકાશિત થાશે.  સૌ પ્રથમ ઇંગ્લીશ આવૃતિ રજુ થાશે,  ત્યારબાદ ગુજરાતી અને પછી મરાઠી તથા હિન્દી માં મેળી શકશે .
       આ પુસ્તક લખવાની પ્રેરણા આપણે જોઈએ કેવી રીતે થઈ. પરંતુ ચાલો એક નજર એના પર પણ કરી લઈએ આ પ્રકરણ ના ટાઈટલ પ્રમાણે કે શા માટે સંક્ષિપ્ત ક્ષત્રિય સગર-સૂર્યવંશ પુસ્તક!.  સમાજ પ્રેમ એ સંસાર ની જ્યોત છે .જે એવો પ્રેમ કે જેનો પ્રકાશ ધીરે ધીરે આવે છે. જે જ્યોત ના ઈધણ માટે ઐતિહાસિક માહિતીઓ ના મૂલ્યો અને વૈચારિક સમૃદ્ધિ અંત્યત જરૂરી છે. સાચા સમાજ પ્રેમ ની નિશાની એ છે કે તે બીજા ને નુકશાન કદી નથી પહોંચાડતા.સમાજ ના દુરાચારી આગેવાનો કે અમીરો  લોકો ની ખુશામત  કરવા કરતા સાચા અને સજ્જન સમાજ આગેવાન કે યુવાનો ની પ્રસંશા કરવી જોઈએ  . ખરેખર સમાજ માં કોઈ નિયમ કે સિદ્ધાંત વિના નો સમાજ કે વ્યક્તિ. હાથ પગ વગર ના મનુષ્ય જેવો નિર્બળ અને ચિંતા માં ઘેરાયેલો બની જાય છે. શરીર પાણી અને ખોરાક થી , મન સત્ય અને ન્યાય થી ,આત્મા જ્ઞાન અને ભક્તિ થી , જીવન સંસ્કારો અને રોજગાર થી , એવી રીતે સમાજકલ્યાણ ઈતિહાસક મૂલ્યો અને વૈચારિક સમુદ્રિ થી થાય છે. સમાજધમૅ એ હ્દય ની કવિતા છે. તેમા જ સામાજિક સદગૂણ વિકસે છે. સમાજનો વિકાસ બાહ્ય દેખાવો કે બળાચો મારવાથી નથી થાતો.પણ પૂર્વજો ની વીરશોયૅ ગાથાઓ અને પ્રાચીન ઐતિહાસિક મૂલ્યો માં રહેલા સદવિચારો નું વારંવાર સ્મરણ અને વાંચન કરવાથી થાય છે. સમાજ વિકાશ દુનિયા ફરવા કે મંડળો બનાવવાથી નથી થતી. પરંતુ પ્રાચીન ઐતિહાસિક માહિતીઓ અને વર્તમાન સમાજ માં રહેલી પરિસ્થિતિઓ જાણી તે ને વૈચારિક અને ન્યાય રીતે પ્રેમભરી ભાષા અને નિસ્વાર્થ  અનુકરણ દ્વારા સત્યતા અને જો પ્રમાણિકતા થી સોલ્યુશન કરવાથી સમાજકલ્યાણ થાય છે. સમાજ માં ઐતિહાસિક અને શૈક્ષણિક માહિતીઓ જો પુરી પાડવા માં આવે તો કોઈપણ સમાજના અળધા પ્રશ્ર્નો આપોઆપ જ દુર થઈ જાય છે. જે પ્રસન્ન મને સમાજની સેવા કરે છે.તેની બુદ્ધિ આપોઆપ સ્થિર થઈ છે. અને બધા ઉકેલો મળી જાય છે.કોઈપણ સમાજ ઉપર  ફક્ત અમૂકઅમીરો કે જુઠા રાજકારણીઓ તથા દંભી દૂરાઆચારીઓ નો કાબુ એટલે વિનાશ, અમીરો ,વડીલો ,અને યુવાઓ ,અને ગરીબો સૌનો સાથે સંકલ્પ એટલે વિકાશ. અંતરના બધાજ અંહકારો એકબાજુ મુકી સમાજને સમાજ ને પ્રેમ કરીએ તયારેજ સમાજના અસ્તિત્વ અને ઐતિહાસિક અમર વારસાના સાચા દશૅન થાય છે.
        સમાજને સંગઠિત અથવા વિકસિત બનાવવા ઈતિહાસ અને કારકિર્દી માર્ગદર્શન ની એટલી જરૂર છે.જેટલી શરીરના પોષણ માટે અનાજ ની જરૂર છે. શંકા અને અધુરા ઈતિહાસ એ બે સમાજની નિષ્ફળતા અને નિરક્ષકતા મુખ્ય કારણો છે. સમાજવિકાશ અને સ્વવિકાશ માટે સમાજનો ઉપયોગ નહી પરંતુ સમાજમાં રહેલા ઐતિહાસિક મૂલ્યો અને વિચારો નો ઉપયોગ  જરૂરી છે. સમાજના લોકો ના પરસેવા નો રોટલો પડાવી કે સામાન્ય માણસના પરિશ્રમ ના પૈસા એકત્ર કરી સમાજ સેવા કરવા કરતા યોગ્ય પધ્ધતિ કે કાર્યશૈલી નું આયોજન થકી સમાજ વિકાશ વધુ સરળતા થઈ શકે છે. સમાજના હુકમશાહી લોકોએ એ વાત કદી ના ભુલવી  જોઈએ કે વ્યકિત નહી પણ સમાજ મોટો હોય છે. સમાજમાં કારકિર્દી માર્ગદર્શન અને ઐતિહાસિક માહિતીઓ ને લગતા કાયૅક્રમો દરેક જગ્યાએ થવા જોઈએ. સામાજિક પ્રતિષ્ઠા અને સમાજસેવા એ ઈશ્વરે માનવને આપેલી શ્રેષ્ઠ બક્ષિસ છે. વખત પસાર કરવા માટે સમાજસેવા નો અવસર કોઈ ભાગ્યશાળી ને જ મને છે.સમાજ આપણા પવિત્ર વિચારો નું મંદિર છે. સમાજ ના પૂર્વજો ના સાચા ગૂણસભર ઈતિહાસ નો અભ્યાસ વિનય અને વિવેક આપે છે. સાથે સાથે અઢળક માહિતીઓ પણ શીખવા મળે છે. આથી યોગ્યતા અને સફળતા  બંન્ને મને છે. સાચી વાર્તા કે સમાજસેવા સમાજના સળગતા પ્રશ્ર્નો કે જોખમો થી ખસી જાવાથી નહિં પરંતુ યોગ્ય વિચાર અને સચાઈ ને વળગી રહેવા માં છે. હંમેશા છુપાઈ રહેવા વાળા અથવા સ્વાથૅ માટે સમાજસેવા કરવા વાળા કરતા નિડર દુશ્મન વધારે સારા. સમાજવિકાશ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહિ પરંતુ આંતરિક અને વૈચારિક ચર્ચા દ્વારા યોગ્ય આયોજન થઈ થઈ શકે છે. સાચા સમાજ સેવકો ની કદર માત્ર  બુદ્ધિમાનમાનવી  જ કરી શકે મુખેથી તે થઈ શકતુ નથી . મનરૂપી હાથી ને વિવેક વડે અંકુશ માં રાખી શકાય છે. તેવી રીતે સમાજના દુર્ગુણો ને સમાજના ઐતિહાસિક અને શંસોધિક મૂલ્યો દ્વારા રાખી શકાય છે. એક સાચો સમાજસેવક અનેક અડચણો  પોતે આપો આપ દુર કરી શકે છે. જેટલા પ્રશ્ર્નો એક બુદ્ધિમાન અને વિશ્વાસુ સમાજ યુવક કે આગેવાન એક વર્ષ માં શંસોધિક કે ન્યાય ને આધિન આપી શકે છે. તેનાથી વધુ પ્રશ્ર્નો મૂખૅ અને શંકાશીલ માણસ એક કલાક માં પણ પુછી શકે છે. એટલે નિડરતાથી સમાજસેવા અને સમાજવિકાશ ના સંકલ્પ થઈ કદી દુર ના થાવું .
         આ પુસ્તક કોઈ ઉચ-નીચ કે કોઈ સાથે ભળવા કે ના ભળવાની નથી આતો આપણા પ્રાચીન પૂર્વજો અને એમા રહેલા વૈચારિક મૂલ્યો ના અમર વારસા ને જાણવી રાખવાની  છે. આ પુસ્તક કોઈ ને મોટી મોટી મુછો રાખવા કે તલવાર પકડાવી યુદ્ધ મોકલવા કે ભગવા પહેરી  ગુફાઓ માં મોકલવા માટે નથી આપણા પ્રાચીન મૂલ્યો ને સમાજના તથા સત્ય ની ખોજ સાથે ઐતિહાસિક વારસા ને જાળવવા માટે છે. આ પુસ્તક કોઈ પરંપરા રિતિક રિવાજો,  માન્યતાઓ કે સાચી શ્રદ્ધા ને બદલવા માટે નહીં પરંતુ કુરિવાજો,  અંધશ્રદ્રાઓ અને આપણે શું હતા ! આપણે શુ છીએ! અને  સમાજવિકાશ માટે શું ? કરી શકાય એના વિચારોની ખોજ માટે એક પ્રયાસ છે. આ પુસ્તક કોઈ ની ટીકા કે વિરોધ કે ઉચ-નીચ, ભેદભાવ કે પ્રથા કે કુરિવાજ ને સહકાર આપતા નથી અને કોઈ ની લાગણીઓ ને ઠેસ ના પહોંચે તે નુ બારીકાઈ પૂવૅક ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ આવનારી ભાવિ  પેઢીઓ માં સદવિચાર પ્રચરે એના માટે એક પ્રયાસ છે. આપણા ઐતિહાસિક અને પ્રાચીન વારસા  માં જે અમૂલ્ય ગૂણો છે .પરોપકારી ની વિચારો છે. સફળતા અને સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તથા તેની જે પદ્ધતિઓ છે. રાષ્ટ્રપ્રેમ  , પ્રદેશપ્રેમ  અને અહિંસા નીતિઓ છે. તેને સમજવા , અને તેમા થી શીખવા માટે નો પ્રયાસ છે..આ પુસ્તક..આમ આવા અનેક કારણોસર આ પુસ્તક નં લખાણ શક્ય બન્યું છે.  ........આપ સૌને પસંદ આવશે અને ઉપયોગી સાબિત થાય એવી આશાએ.
   

........continue....

આ પુસ્તક ની અનુક્રમણિકા આ મુજબ છે...જેમા કુલ ૧૦૧ પ્રકરણો છે...

પુસ્તક નું નામ : સંક્ષિપ્ત " ક્ષત્રિય સગર-સૂર્યવંશ "

અનુક્રમણિકા: (૧) સંક્ષિપ્ત " સગર-સૂર્યવંશ " શા માટે ? (૨) આભાર અને ઋણ સ્વીકાર (3) ઈતિહાસ માટે ઝંખના અને પ્રયત્નો (૪) સંશોધન અને તૈયારીઓ (૫) ઈતિહાસ માટે ઉદભવ થયેલા પ્રશ્ર્નો (૬) ઈતિહાસ માટે પ્રવાસ અને સંદર્ભ તથા

     સંશોધનો

(૭) ગ્રંથસુચિ અને પાદટીપ (૮) સગર-સૂર્યવંશ કુળ નો ઉદભવ અને

     ઓળખ

(૯) આદિ નારાયણ થી લઈ ને

     સગર-સૂર્યવંશ ના  બેલાપુર ના
     અંતિમ રાજા સુધીની વંશાવલી
     (૧૯૭ પેઢીઓ)

(૧૦) સગર-સૂર્યવંશ ના વંશવૂક્ષો (૧૧) ઈક્ષ્વાકુ વંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ (૧૨) સૂર્યવંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ (૧૩) રઘુવંશ નો સંક્ષિપ્ત ઈતિહાસ (૧૪) સૂર્યવંશ અને રઘુવંશ નો

       મહાભારતકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૫) સગર-સૂર્યવંશ અને શ્રીકૃષ્ણની

       દ્વારિકાકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૬) સગર-સૂર્યવંશ અને બૌધકાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૭) સગર-સૂર્યવંશ અને શકવંશકાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૮) સગર-સૂર્યવંશ અને મૌયઁવંશકાલીન

        સંક્ષિપ્ત ઈતિહાસ

(૧૯) સગર-સૂર્યવંશ અને ગુપ્તવંશકાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૦) સગર-સૂર્યવંશ અને સિંધુદિપ નો

       સગરાદિમૈત્રકા કાલીન  સંક્ષિપ્ત
       ઈતિહાસ

(૨૧) સગર-સૂર્યવંશ અને સિલહારાકાલીન

        સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૨) સગર-સૂર્યવંશ અને મૈત્રક કુળ નો

        સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૩) સગર-સૂર્યવંશ અને અનુ.મૈત્રક

       કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૪) સગર-સૂર્યવંશ અને સૌરાષ્ટ્ર ના

       રાજપૂતકાલીન સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૫) સગર-સૂર્યવંશ અને સૈંધવો કાલીન

       ઈતિહાસ

(૨૬) સગર-સૂર્યવંશ અને જેઠવા રાજવંશ

       ચાલુક્ય, સોલંકી તથા ચુડાસમા
      કાલીન સંક્ષિપ્ત ઈતિહાસ
      (સગર-સૂર્યવંશ નુ પ્રદાન)

(૨૭) સગર-સૂર્યવંશ અને સલ્તનત કાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૮) સગર-સૂર્યવંશ અને મુઘલ કાલીન

        સંક્ષિપ્ત ઈતિહાસ

(૨૯) સગર-સૂર્યવંશ અને પેશ્વાઇકાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૦) સગર-સૂર્યવંશ અને હોલ્કર કાલીન

       સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૧) સગર-સૂર્યવંશ અને મરાઠા કાલીન

      સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૨) સગર-સૂર્યવંશ અને પોટુગીઝ કાલીન

      સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૩) સગર-સૂર્યવંશ અને બ્રિટિશ કાલીન

      સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૪) સગર-સૂર્યવંશ અને આઝાદી પહેલા

       અને આઝાદી પછી નો સંક્ષિપ્ત
       ઈતિહાસ (ઈ.સ. ૧૯૫૦ સુધી)

(૩૫) સગર-સૂર્યવંશ અને માખેલ અને

       કંથકોટ નો સંક્ષિપ્ત ઈતિહાસ

(૩૬) સગર-સૂર્યવંશ મઢવી રાજગોર અને

      જેઠવાઓ નું મહાવૈજ્ઞાનિક પ્રત્યે
        પ્રદાન

(૩૭) ભુતામંબલિકા ના જેઠવાઓ દ્રારા

       સગર-સૂર્યવંશ અને બ્રાહ્મણો નુ
       રક્ષણ

(૩૮)સગર-સૂર્યવંશકુળ નો ઉલ્લેખ ,

        ઉદભવ અને અલગ-થલગ ઓળખ
         ની સંક્ષિપ્ત માહિતી

(૩૯) સગર-સૂર્યવંશ મૈત્રક કુળ અને

        સગરાદિમૈત્રકો ની જ વંશધરોહર છે
       એના ઐતિહાસિક પ્રમાણ અને
        પુરાવા તથા કૂતિઓ.

(૪૦) સગર-સૂર્યવંશ એ ગુજરાત, મગઘ,

       વિદભૄ ,માળવા, મધ્યપ્રદેશ અને
       મહારાષ્ટ્ર સિંધુદિપ અને મલ્લપ્રદેશ
      નો પ્રાચીન વંશ છે તેના ઐતિહાસિક
      પ્રમાણ અને ઉલ્લેખનીય બાબતો
      તથા પ્રસ્થતિઓ

(૪૧) સગર-સૂર્યવંશ સિંધુદિપ અને વલભી

       ના મૈત્રક સંબંધિત સંક્ષિપ્ત
       માહિતીઓ

(૪૨) સગર-સૂર્યવંશ અને આરકોલોજી

      ઓફ ઈન્ડિયા , એશિયન હિસ્ટ્રી ઓફ
      ઈન્ડિયા તથા વિદેશી ઈતિહાસકારો

(૪૩) સગર-સૂર્યવંશ અને એડન,

       લાશબેલાપુર, બેલાપુર, વાગડ, 
      સિંધ , તથા હાલાર તથા મહિમકોકણૃ 
      સ્થળાંતર અને પ્રાચીન બારોટશ્રી ઓ
      ની માહિતી .

(૪૪) સગર-સૂર્યવંશ અને અન્ય સગરવંશી

        અને ભગીરથવંશી જાતિઓ નો
        સંક્ષિપ્ત પરિચય

(૪૫) સગર-સૂર્યવંશ અને અન્ય ક્ષત્રિય

       રાજવંશો તથા ક્ષત્રિય કુળો ની
       સંક્ષિપ્ત માહિતી (ક) સુયૅવંશી
       (ખ) સૈન્ધવો (ગ) ગારૂલક
       (ઘ) વાળા (ચ) ચાલુકય, સોલંકી
       (છ) સોમ , શિકરાકર,
       (જ)જેઠવા (ઝ) વાઘેલા.
       (ટ)સાંઘ,સમા (ઠ)ચાવડા
       (ડ) કલશૂરી (ઢ) ચુડાચમા
       (ણ) ઝાલા (ત) રાઠોડ,વાંજા અને
        વાઢેર (થ) ગોહિલ (દ) પરમાર
        (ધ) ચૌહાણ (ન) જાડેજા (પ) ઓડ 
        (ફ) ડાભી (બ) પઢિયાર કારડીયા
        (ભ) કાઠી,પંજાબ ના ખત્રી ,
              મહેર રાણા , સગર
        (મ) બડગૂજૅર (ય) પાનડેયન
        (ર) સિસોદિયા, ભોંસલે. 
        (લ) તોમર (વ) ડોંગરા
        (શ)બિચેન (સ) બલ્લ
        (ષ)કચ્છવાહ (હ) નિકૂંભ
        (ળ) રાવત,ગૌંડ (ક્ષ) શિકર
         (જ્ઞ) અન્ય

(૪૬) સગર-સૂર્યવંશ નો વસવાટ અને

       પ્રાચીન ગામો ની
        (નષ્ટ તથા ટીંબો થઈ ગયેલા પણ )

(૪૭) સગર-સૂર્યવંશ ની વર્તમાન વસાહત

       અને ગામો ની યાદિ

(૪૮) સગર-સૂર્યવંશ ની રિત, રિવાજ અને

        પ્રાચીન લોકસંસ્કૃતિ

(૪૯) સગર-સૂર્યવંશ ના બાર સંસ્કારો

     (ક) ગભઁશિક્ષણ
     (ખ) નામકરણ (ગ)વિદ્યારંભ
     (ચ) કણઁવેધ (છ) યજ્ઞોપવીત જનોઈ
     (જ) બ્રહ્મદાન (ઝ) વેદવિદ્યારંભ
     (ટ)ઋગવેદ અને ગીતા પારાયણ
     (ઠ) વિવાહ (ડ) ગૂહસંસ્કાર
     (ઢ) અગ્નિસંસ્કાર (ણ) શ્રાદ્ધ

(૫૦) સગર-સૂર્યવંશ ની લોકકલાઓ અને

      બારોટશ્રીઓ ના સન્માન સમારંભો

(૫૧) સગર-સૂર્યવંશ ની શિવશૈવ પુજા,

        વૃષભ પુજા, ગાય પૂજન, ગોર,
        બ્રાહ્મણો, ચારણો, ગોસ્વામીઓ
        તથા કુલદેવી પૂજનો

(૫૨) સગર-સૂર્યવંશ ના બારોટો, બ્રહ્મભટ્ટો

       વહિવંશાહત તથા નામકરણ

(૫૩) સગર-સૂર્યવંશ ની અટકો,

       શાખાઓ ,પ્રાંતો તથા પરિવારોની
     ઉત્પત્તિ તથા સંક્ષિપ્ત માહિતી

(૫૪) સગર-સૂર્યવંશ ના વારતહેવારો,

      તિથિઓ ,તવારિખો તથા
       આવેલા પરિવર્તનો

(૫૫) સગર-સૂર્યવંશ ના પ્રાચીન મંદિરો,

      તિથઁસ્થાનો, નકક્ષાઓ, પ્રસ્થતિઓ,
      સ્થળપાસ, ઉત્ખનન, શિલ્પકૃતિઓ
      તામ્રપત્રો, દાનપત્રો તથા
       ગામતોરણબંધાણો ની સંક્ષિપ્ત
       માહિતીઓ

(૫૬) સગર-સૂર્યવંશ ના પ્રાચીનરાજવીઓ,

      સેનાપતિઓ ,જાગીરદારો , દાતારો
      સૈનિકો, સરદારો, દિવાનો વગેરે ની
      લુપ્ત થયેલ માહિતી

(૫૭) અંધશ્રદ્ધા,ધારણા,માન્યતાઓ તથા

      વિડંબના ને એક બાજુ રાખી અઘૂરા
     ઈતિહાસ ની સંક્ષિપ્ત માહિતીઓ
     મેળવીએ અને બારોટશ્રીઓ ને
     સાંભળીએ તથા સન્માનિત કરીએ.

(૫૮) સગર-સૂર્યવંશ ના પ્રમુખ પ્રાચીન

       ભારતખંડ ના વ્યક્તિત્વોઓ નો
       સંક્ષિપ્ત પરિચય...
       (હિન્દી પુસ્તક  :ના  પપ  પ્રકરણ
        મુજબ )
          1.
      

(૫૯) સગર-સૂર્યવંશ ના પ્રાચીન

       કાવ્યછંદોપાઈ, દોહા ,અને શ્ર્લોકો
       વગેરે અનેક રચનાઓ

(૬૦) ૨૪૩ કુળી સગર-સૂર્યવંશ ની

       સંક્ષિપ્ત માહિતી.

(૬૧) ક્ષત્રિય વંશો ની સંક્ષિપ્ત

       વંશાવલીઓ
      (લગભગ ૭૧ પ્રકાર ના
      ક્ષત્રિયકુળો ની સંક્ષિપ્ત માહિતીઓ)

(૬૨) સગર-સૂર્યવંશ એની ઓળખ કેમ

       માટે ગુમાવી ( અન્ય લેખક)

(૬૩) આપણા તહેવાર અને ઉત્સવો

      ઉજવવાની રિતો કેટલા યોગ્ય ?
      (અન્ય લેખક)

(૬૪) આપણી પ્રણાલિકા

       (વિવાહ સંબંધિત / અન્યલેખક)

(૬૫) સામાજિક વિકાસ માં આપણી

      વ્યક્તિગત જવાબદારીઓ
      ( અન્ય લેખક)

(૬૬) અન્ય સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે

       આપણી ભૂમિકા.

(૬૭) ઈતિહાસ આપણને કંઈક શિખવાડે

        છે .

(૬૮) 101 ઈતિહાસકારો ,કવિઓ, લેખકો

       કલાકારો અને સંશોધનકારો ના
       નિવેદનો .

(૬૯ - ૮૩ ) ૧૪ પ્રકરણો સગર-સૂર્યવંશ

               નાબારોટશ્રીઓ દ્વારા..

(૮૪- ૮૮) ૫ પ્રકરણો અન્ય લેખક અને

                કવિઓ દ્વારા..

(૮૯-૯૪) ૫ પ્રકરણો એજ્યુકેશન અને

             કારકિર્દી માર્ગદર્શન ઉપર  ....

(૯૫-૯૭) ૩ પ્રકરણો વિદેશી વસાહત અને

             ભારત તથા ગુજરાત ની મહત્વ
             ની માહિતી  ઉપર ....

(૯૮-૯૯) ....... (૧૦૦)........ (૧૦૧)........

 જય ભગીરથ..જય દાસારામ....
 

લેખક : શૈલેષ સગર “સમાજમિત્ર “ Director of Samajmitra Entertainment Central London zone :1. Email: Shaileshsamajmitra@gmx.co.uk UNITED KINGDOM  : Contact:- +447404109614. / +447459191160 Note: કોઈ ને કોઈપણ પ્રશ્ર્નો હોય અથવા કોઈ પણ માહિતી જોઇએ તો આપેલ નંબર ઉપર નામ . ગામનું નામ સાથે. ઈમેઈલ અથવા વોપઍપ કરી શકે છે.....કોઈ ઐતિહાસિક પ્રશ્ર્નો હોય તો તે પણ પૂછી શકે છે...જો કોઈ ને પુસ્તક માં લખાણ લખવું હોય તો અમારી ટીમનો સંપર્ક કરી શકે છે... Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૦૪:૩૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

All Copyright ©️ reserved By Shailesh Sagar Samajmitra Author and Director of Samajmitra Entertainment UK

Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૦૪:૪૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Sagar- Maratha Vir Yodha Sagar કુલભૂષણ Karansinh Gawade...[ફેરફાર કરો]

⚔️સૂર્યકૂળ કુલભૂષણ શ્રી ક્ષત્રિયકુલાવંતસ્

‌    સગર રાજપૂત-મરાઠા કરણસિંહજી ગાવડે⚔️ 
 

ક્ષત્રિય સગર કરણસિંહજી ગાવડે જેવા મહાન યોદ્ધા ના ઈતિહાસ ની વાત કરતા પહેલા એના પૂર્વજો નો વૃત્તાંત જાણવો ખૂબજ જરૂરી છે .

મરાઠા રાજ્ય ની બારામતી ની પાસે નીરા નદી ના કિનારે સોમઘાટ થી પશ્ચિમ દિશા તરફ 22 વીર પાળીયા ની ખાંભી ઓ (20 જાન્યુઆરી ઈ. સ. 1311 ) ના કાશિમ હિન્દુશાહ ફરિશ્તા અને જૈન જૈયસૂરી તથા પારસી પ્રવાસી સમતા ઈરાની તેમજ નરીમલ ખ્વાજા એક કથા અનુસાર નોંધે છે. કે જે મહાન વીરો ના 22 પાળીયાઓ તથા સતી માતાઓ ની સ્થાનક અને સગર-સૂર્યવંશ રાજપૂતો ના સમપણૅ ની સાક્ષિ પૂરી રહયા છે .તેની આ લોકવાર્તા બ્રહ્મભટ્ટ બારોટ શ્રી રઘૂનાથજી સોલંકી ની " સગરાદિ ગાવડે વીરે, નીરા-ભીમા તીરે દત્ત મંદિરે " નામે લખાયેલ છે .

તેની અમૂક ઐતિહાસિક માહિતી અને દોહા, છંદોબદ્ધ ચૌપાઈઓ તથા લોકકાવ્યો તથા સંક્ષિપ્ત વિવરણ વિશે ચાલો જાણીએ ..

આ ઐતિહાસિક વાત ની શરૂઆત થાય તે પહેલા ક્ષત્રિય સગર-સૂર્યવંશી ગાવડે ની થોડી પ્રાચીન વાતો જાણવી ખૂબજ જરૂરી છે...

સમગ્રતયા માં જોઈએ તો વિશાળકાય ભારતીય ઈતિહાસ ના વિસ્તૃત ઐતિહાસિક મહાસાગર માં ડૂબી ને રસાતળ ગયેલા - સગર-સૂર્યવંશ રાજપૂતકુળ ના ઐતિહાસિક ગૌરવ નું પાવન કાયૅ કવિતાઓ, કવિઓ, બ્રહ્મભટ્ટો, બારોટો, ચારણો, કિન્રનરો, કલાકારોએ નવજીવંત રાખ્યુ છે સગર-સૂર્યવંશ ના મહાપ્રતાપી પૂર્વજો જેઓ અંધકાર ઓઢીને સૂઈ ગયા છે તેમનો ઉધ્ધાર કરવો અંત્યત જરૂરી છે .

             ઈતિહાસ નાં પૂષ્ઠો ઉપર સગર-સૂર્યવંશ ક્ષત્રિયોકૂળોના અમરવારસા માં સૌથી શ્રેષ્ઠ ગાવડે પરિવાર ના હિન્દવા સગર. કૂળભૂષણ  મહાયોદ્ધા શ્રી કરણસિંહજી ગાવડે ..અને અન્ય વીર યોધ્ધાઓને સત સત નમન.....

બારામતી, ફલટણ, ધાર, કોલ્હાપુર , સતારા, નાદરગઢ, ગઢચિરોડી, ખરોડગઢ, અમરાવતી, ધૂલે , જેજૂરગઢ, રત્નાગિરી, દેવગિરિ, દૌલતાગઢ, અહમદનગર, હલેબિંન્દુ, વગેરે અનેક ગામો તથા નીરા અને ભીમા તીરે વસેલા 14 ગામો તથા 9 ભીમા તટે વસેલા ગામો માં રહેતા સગરાદિ કૂળો ની ( ગાવડે, તામ્હાણે, વાયસે, બિબે, વગેરે આ યાદી વધારે લાંબી છે ) વગરે પરિવારો સગર-સૂર્યવંશી ઓ હતા ,તેઓ શૈવ ઉપાસકો હતા , તેઓ માહેશ્વરો, દત્ત ભગવાન, ઢગાઈ- (શૈલપુત્રી -દગાઈ) નવદુર્ગા તેઓની કુળદેવી છે . તેઓની રાજમૂદ્રા નું ચિહ્ન શિવના વાહન નંદી અને અર્ધસૂર્ય વાળી તલવાર નુ ગણાતુ હતુ. તેઓ ના શાસકકાળ દરમિયાન અનેક શિવમંદિરો અને સૂયૅમંદિરો બંધાયા હતા. તેઓએ બંધાયેલ શિવમંદિરો અને વિષ્ણુમંદિરો સગરાદિ-મૈત્રકો હોવાથી મૈત્રકાલીન સંસ્કૃતિ ની ઝાંખી કરાવે છે ..સગરાદિમૈત્રકકૂળના રાજા ધરભટ્રૃ ભગવાન આદિત્ય ના પરમ ભકત હતા તેમના વખત માં સૂયૅ-ભકિત અને સૂયૅઉપાસના ને સવિશેષ મહત્વ મળ્યુ હતુ.

🌞 સગર-સૂર્યવંશ ક્ષાત્ર કૂળો ની સંક્ષિપ્ત ઝાંખી

              👇     👇     👇  👇    👇   

- મનુ વૈવસ્વત + સંજ્ઞા. એ અયોધ્યા વરસાવ્યુ. - ઈક્ષ્વાકુવંશ અને સૂર્યવંશ ની

  શરૂઆત થઈ. 

- 17 મી પેઢીએ કૂવલ્યાશ્વ થી ધંધુમારવંશ

       ની શરૂઆત થઈ. 

- 25 મી પેઢીએ માંધાતા થી

      ઘેડિયતરવંશની શરૂઆત થઈ. 

- 31 મી પેઢીએ ત્રિબન્ધન થી ત્રિધન્વા

      અને ત્રયારૂણવંશ ની શરૂઆત થઈ. 

- 33 મી પેઢીએ હરિશ્ચંદ્ર થી સત્યવાદી ની

      પ્રથા ની શરૂઆત થઈ. 

- 40 મી પેઢીએ વૂક રાજા થી અગ્નિકૂળ ની

       શરૂઆત થઈ. 

- 41 મી પેઢીએ બાહુક રાજા થી અસિત

      જાતિ અને અસિતવંશ ની શરૂઆત થઇ.

- 42 મી પેઢીએ સગર અને અજિત થી

      જૈનધમૅ ના બીજા તીર્થંકર અને 
      કૌશલ દેશ ની ધર્મતત્વ જાતિ ની
      શરૂઆત અને 100 અશ્વમેઘ યજ્ઞ
       કયાઁ.

- 45 મી પેઢીએ ભગીરથ થી

       ગંગાઅવતરણ અને સેનજાતિ ની
       શરૂઆત થઈ. 

- 46 મી પેઢીએ શ્રૂત રાજા થી બ્રહ્મક્ષત્રિય

      વંશજાતિઓ ની શરૂઆત થઈ. 

- 50 મી પેઢીએ ઋતૃપણ રાજા થી મદી

       અને માલીજાતિઓ ની શરૂઆત થઈ. 

- 52 મી પેઢીએ સૂદાસ રાજા થી સૌષાણ

        વંશ જાતિઓ ની શરૂઆત થઈ. 

- 53 મી પેઢીએ કલ્માષપાદ રાજા થી

       મિત્રાવંશ ની  શરૂઆત થઈ. 

- 55 મી પેઢીએ મૂલક રાજા થી નારી અને

      કવચ  વંશ ની શરૂઆત થઈ. 

- 60 મી પેઢીએ દિલીપ રાજા બીજા થી

       દિઘૃ,બાહૂ અને ગૌરી વંશ ની
       શરૂઆત થઈ. 

- 61 મી પેઢીએ રઘુ રાજા થી રઘૂકૂળ અને

        રઘુવંશ ની શરૂઆત થઈ. 

- 64 મી પેઢીએ શ્રી રામરાજય - 65 મી પેઢીએ કૂશ અને લવ ...દક્ષિણ

      કૌશલ અને ઉત્તર કૌશલ તથા
      કારૂપથ અને ચંદ્રકાંતા નગરીઓ ની
      સ્થાપના તથા અયોધ્યા નુ વિભાજન થયુ. 

- 71 મી પેઢીએ ક્ષેમધન્વા રાજા થી

      સુધન્વા વંશ ની શરૂઆત થઈ. 

- 94 મી પેઢીએ બૂહદબલ જેનુ મહાભારત

       યુદ્ધ માં મૃત્યુ થયુ. 

- 110 મી પેઢીએ સુતપાદ થી સુષેણ વંશ

         ની શરૂઆત થઈ .

- 117 મી પેઢીએ શાકય થી શાકય શાખા

         ની શરૂઆત થઈ. 

- 120 મી પેઢીએ પ્રસેનજીત બીજા જે

        ગૌતમબુદ્ધ નો સમકાલીન હતા. 

- 124 મી પેઢીએ સૂમિત્ર જે અયોધ્યા ના

        છેલ્લા રાજા હતા.
       (પૂત્રો:વિશ્ર્વરાજ,કૂમૅરાજ, વ્રજનાભ) 

- 125 મી પેઢીએ

         (1) વિશ્ર્વરાજ ના વંશજો રાઠોડ
              થયા, જોધપુર કિશનગઢ વગેરે 
        (2) કૂમૅરાજ નાં વંશજો કચ્છવાહ
             થયા જયપુર અલવર વગેરે 
        (3) વ્રજનાભ મગઘ ગયા 

- 128 મી પેઢીએ હંસસેન મગઘ રાજય

         મા સેનાપતિ. 

- 136 મી પેઢીએ કનેકસેન રાજા

        વડનગર(ચમત્કારપુર) નુ રાજય 
        (ઈ.સ.144 વિ. સં. 200 ) 
        સૂર્યવંશી સગરાદિ-મૈત્રકો ની સ્થાપના થઇ. 

- 137 મી પેઢીએ સૌમિલ થી સૂર્યવંશી

         બડગુર્જર શાખા ની શરૂઆત થઇ. 

- 150 મી પેઢીએ સોમદત્ત થી શિવશૈવ

           શાખની શરૂઆત થઈ. 

- 151 મી પેઢીએ સેનાપતિ વિજયસેન

         ભટ્ટાકૅ મૈત્રક ની શરૂઆત થઈ. 

- 156 મી પેઢીએ ગૂહસેન પહેલા થી

          ગહવાલ વંશ ની શરૂઆત થઈ. 

- 157 મી ગોહા થી ગૂહિલ વંશ ના

         આધૅપૂરૂષ સિસોદિયા કુળ ના આદિપુરુષ. 

- 158 મી પેઢીએ ધરસેન દ્વિતિય સગરાદિમૈત્રકો

        માં થી સગર-જાતિ ની શરૂઆત થઈ. જે
        મેવાડ નરેશ રાજા ભોજ(ઈ. સ 579) ના
         સમકાલીન હતા.

- 162 મી પેઢીએ સગરાદિમૈત્રક ચપલાદિત્ય

         ભૂતાબલિકા માં સુર્યપુરે રાજય સ્થાપ્યુ. 

- 165 મી પેઢીએ કલાદિત્ય પહેલા

        વડનગર સાવણી ના યુદ્ધ મા રક્ષા કરી. 

- 168 મી પેઢીએ નરેન્દ્રાદિત્ય એ પચ્ચેગઢ

          નગર વસાવ્યુ .

- 169 મી પેઢીએ ગોપાદિત્ય બીજા

        સુયૅપુરે વિષ્ણુમંદિર બંધાવ્યુ .

- 171 મી પેઢીએ ગોપાદિત્ય ત્રીજાએ

        સુત્રાપાડા પાસે વિષ્ણુ અને
        સૂર્યમંદિર બંધાવ્યુ .

- 174 મી પેઢીએ પિપળાદિત્ય એ બેલાપુર

         રાજય જીતી લીધુ અને પેશાવર પાસે
         દગાઈગઢ માં શૈલપુત્રી મંદિર બંધાવ્યુ .

- 177 મી પેઢીએ કાલેરાજી બીજાએ

         રાણા અલહટ ની મદદ થી જોધપુર
         થી પશ્ચિમ તરફ કાલેણા ગામ વસાવ્યુ .

- 178 મી પેઢીએ કદાવલજી પહેલાએ

        ત્રેટૂક ત્રણ ગામ વસાવ્યા અને વરાહ
         મિહિર નુ પ્રતિમાં બનાવી. 

- 181 મી પેઢીએ પાથરરાજજી એ

         માળવા પ્રાંતમાં પથ્થર ગામ
         વસાવ્યુ અને જાગીર સ્થાપી. 

નોંધ.....🖕🖕🖕🖕🖕🖕🖕 💥 ઉપર ની માહિતી મુજબ આ અગત્ય ની વંશાવલી જે (ઈ. સ 1100) પૂર્વે ની છે........ તેની દરેક ક્ષત્રિય સગર સમાજે નોંધ લેવી.🙏

આવા મહાન પૂર્વજો ના વંશજો સગરાદિમૈત્રક સગર-સૂર્યવંશ ક્ષાત્ર કૂળો આજે ફક્ત રાજસ્થાન કે ગુજરાત જ નહિ પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં પણ વસવાટ કરે છે .

             સગરાદિમૈત્રકો નો વારસો બેલાપુર, સિંધ,  કરાંચગઢ , બલુચિસ્તાન, ઢગાઈગઢ, ધારાનગર, ઇંદાપુર, ફલટણ, મૈત્રકો ના વંશજો સૈંધવો નહિ પણ સગર-સૂર્યવંશ ક્ષાત્ર છે. જેનુ રાજય સ્ટેટ બેલાપુર, સુર્યપુર, જેજૂરગઢ, ઇંદાપુર અને અમૂક જાગીરો નીરા નદી ના કિનારે છે . 

સગરાદિમૈત્રક ના વંશજો સગર ક્ષત્રિયોએ છે જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જ નહિ પરંતુ માળવા ના હોલ્કર ના રાજ માં શેંગર રાજપૂત સાથે ભળી ગયેલા ભીમદેવ સોલંકી સાથે ગુજરાત અને રાજસ્થાન થી સ્થળાંતર કરનાર સગરાદિમૈત્રકો આજે મહારાષ્ટ્ર મા વસવાટ કરે છે એમના રિત રિવાજ કે પ્રથા મા ફેરફાર જરૂર થયા હોય પણ એ સગર-સૂર્યવંશી ક્ષાત્ર મહાન ભારત ઐતિહાસિક ગૌરવવંતા ક્ષત્રિયો છે . હાલ માં ગારૂલક, સાંઘ, સૈંધવો, સમા, કલશૂરી, સૈશવી વગેરે રાજવંશો કદાચિત નહિવંત રહયા હોય પરંતુ સગર-સૂર્યવંશ ક્ષાત્રો ગુજરાત, સૌરાષ્ટ્ર, હાલાર, ભુતામંબલિકા, મલલ , સિંધ, એડન, રાજસ્થાન, માળવા,મધ્યપ્રદેશ ,દેવગીરી, રત્નાગીરી, કળસગઢ, જેજૂરગઢ, પથ્થરગઢ,વગેરે માં રહે છે . તો ચાલો હવે આવા મહાન સુયૅવંશ ના વંશજો ની વાત ને આગળ જોઈએ.

" શીશ કટા, હાથ હરણ, ધડ લડા ગાવડે કરણ '

અજતા સગર આઈવડે , વંશ સૂર્યશા ગાવડે ' વાતૃવીરન ભાઈઅથડે, ઢગાઈ ઊંચી આઈ જાવડે ' કરનગાવડે વિભાડવડે, કાશીમ ખાવડમાડ આવડે ' "

(કવિ શ્રી સરભંગ ભાટ ની નોંધ માંથી ભાટશ્રી સજજનસિંહ ના ચોપડા નો ઉતારો ઈ.સ.1979 કિશનગઢ)

અહીં પ્રસ્તુત છંદ સગર-સૂર્યવંશ ના વીર યોદ્ધા કરણસિંહ ગાવડે અને એમની સંગાથે વીરગતી પામેલ સગર-સૂર્યવંશ ના વીરો નુ વૃત્તાંત સ્કંધ છે. એક માહિત મૂજબ કિન્નરો પ્રાચીન ભાષા માં " નીરા વીરા ભીમા તીરે બાવિસ ગાવડધીરે " નામક નાટક પણ રાજસ્થાન અને માળવા માં પ્રસ્તુત કરતા હતા.

એક ઐતિહાસિક માહિતી અનુસાર દેવગીરી ના રાજા રામચંદ્રદેવ એ ઈ.સ.1306 માં દિલ્હી સલ્તનત ને કર ના મોકલાવ્યો. જેથી અલાઉદ્દીન ખિલજીએ મલિક કફૂર ના નેતૃત્વ માં ઈ.સ.1308 માં એક સેના દેવગીરી પર આક્રમણ કરવા માટે મોકલી તેમા યાદવ રાજા રામચંદ્રદેવ નો પરાજય થયો અને કર આપવો પડયો . આ પછી ઈ.સ.1310 માં વરનાલ અને વારંગલ ચઢાઈ કરી અને ઘોર સંહાર મચાવ્યો. કાકાતીયા રાજા પ્રતાપરૂદ્ર એ પણ શરણાગતિ સ્વીકારવી પડી . આ બધા જ યુદ્ધ અને રાહ પર બનતી દરેક માહિતી દિલ્હી પહોંચાડવામા આવતી હતી ..

આ પછી ઈ.સ.1311 માં અલાઉદ્દીન ખિલજીએ મલિક કફૂર ના નેતૃત્વ માં હોયશલા સામ્રાજ્યવાદ ના દ્રારા સમૂદ્ર રાજા બલાડદેવ ત્રીજા ઉપર ચઢાઈ કરવા માટે મલિક ની આગેવાની મા ફરી એક વિશાળ સૈન્ય મોકલ્યુ તેમા ચંબલી, તોરા, વેલણ વગરે નદીઓ પાર કર્યા પછી નર્મદા , તાપી , સિંન્હા, માનગંગા, વગેરે નદી પાર કરી દિલ્હી નું સૈન્ય આગળ જઈ રહયુ હતુ તે દરમ્યાન ભીમા અને નીરા નદી ના સંગમ તટ થી પશ્ચિમ દિશા તરફ એક જાળી ઓ વચ્ચે ખેતરાવ મેદાન માંથી દિલ્હી સૈન્ય જઈ રહયુ ત્યારે દૌડ, શિરસુફલ, કળસગઢ અને નીરા નદી ની આસપાસ વસવાટ કરતા બ્રાહ્મણ પરિવારો અને સગર-સૂર્યવંશી ક્ષાત્રો જેમા મહાયોદ્ધા વીર કરણસિંહ ગાવડે ની આગેવાની મા લગભગ 900 થી પણ વધારે સગર-સૂર્યવંશી ગાવડે અને અન્ય ક્ષાત્રો તથા બ્રાહ્મણો દિલ્હી ના સૈન્ય પર લગભગ 20 જાન્યુઆરીએ ઈ.સ.1311 ના દિવસે એક ભયંકર ઘમસાણ યુદ્ધ ખેલાયુ....એક હિન્દુ કાશિમ ઐલાઈ ની મુતાબિક આ યુદ્ધ માં કરણસિંહ ગાવડે અને અન્ય એ મલિક કફૂર ના સૈન્ય ને લગભગ એક દિવસ અને અડધી રાત્રી યુદ્ધ માં રોકી રાખ્યું..... આ વાત ની જાણ સૌરાષ્ટ્ર માં ઘાનકજી વાળા ના રાજ માં રહેતા બ્રહ્મભાટ્ટ શ્રી રાવશી વેજલખસિંહ ને થાય છે . 👉 તેણે એક કવિતા નું પણ વર્ણન કરેલ 👇 ..

    " ઈશ્વરે સુર કરણસિંહ ગાવડે, 
            અસુરે મલિક કફર, 
      લાલ રક્તી લડયા વીર, 
            સગરક્ષાત્ર ગાવડે ધીર ,
      શીશ કાપી દુશ્મના ,
           દીધા શીશદાન ઘણા મોતના ,
     ભીમા તીરે લડયા ઘણા, 
           નીરા નદી લોહી મચાણા, 
      ધડનગ કરણસિંહ ગાવડેના,
            ભીમરાવ ગાવડે કૂશલના, 
      નાગબાઈ ચરણ, રાવશી લખે, 
            સગરક્ષાત્ર ગાવડે કરણ. " 

આ વાત ને થોડો સમય ગયા પછી ...બરડા માં કિલેશ્વર નદી ના કિનારે આવેલ કલાચર ગામ માં કુતયાણા ના બારોટ શ્રી અમરદાનજી ભાટ્રેશ્રી એ કોઈ નામકરણ વખતે ..એક કવિતા નું પઠન કરેલુ છે. સગર-સૂર્યવંશ ના સોલંકી શાખ ના બારોટ શ્રી ઓને આ વાત ની જાણ જ્યારે શ્રી રાવશી વેજલખસિંહજી કરે ત્યારે તેઓ પણ ગૌરવ અનુભવે છે અને ..નરપતજી લખે છે કે ...👇

         ." વિશાળવમોઁ કફૂર ઘણો, 
                         કરણ મદૅ લડયો ઉણો, 
           દળકટક દિલ્લી તણુ, 
                   સગરાદીક્ષાત્ર ગાવડે લડયા ઘણુ, 
            નરપત સંભાળ વાતુ,
                    કરણવીર ઊર ચકળ ઊભરાતુ, " 

⚔️આમ આ યુદ્ધ એક ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થાય તેવુ મહાપરાક્રમ ની ભાતી થાય છે. ⚔️

સગર-સૂર્યવંશ ક્ષાત્ર ના મહાન બ્રમ્હભાટ શ્રી શંકરસિંહ ધરપતસિંહજી રાઠોડ તથા સિરોહી ના દિયોરા ચૌહાણ અને ઝાલોર ના સોનગરા ચૌહાણ ના ખિલજી સામે યુદ્ધ દરમિયાન થયેલા પતન જોઈ ને સગર-સૂર્યવંશ ક્ષાત્ર વીર મહાયોદ્રા કરણસિંહ ગાવડે ના ગુણગાન ગાતા થાકતા નથી .... એક જાલોર ના કિલ્લા પર બેસી એક મહાન કાવ્યછંદોપાઈ લખે છે જેમા લગભગ ઉલ્લેખનીય થયો હોય એવું લાગે છે .

      " નીરા-ભીમા તટ, સગરાદિક્ષાત્ર ગાવડે વટ "

👉 ⚔️ ક્ષત્રિય સગર કરણસિંહ નું યુદ્ધ ગીત ⚔️

                  👇    👇   👇    👇

મૈત્રકા-સગરાદિ વસે, યાદવા રાજે કશ્યપ કૂલ, વંશસુયૅ મુલ,વીર ગાવડે, દત્ત દશ મંદિર મુલ, વીર યોદ્ધા કરનસિંહ ગાવડે ,પડકાર કર દત્ત મંડાવડે, કૂશળ બહોત ભીમરાવ, લડયા સંગ બડા બહાવ, સમયાતરે ધાપરત રાવલે ,મહા દત્ત મંદિરે રાહનુ ગાવડે , શૂરવીર કરનસિંહ ગાવડે, રોકયો મલિક કળસ ગાંવરે, જય દુર્ગા માતે, નાદ કયૉ સગરક્ષાત્ર સૌસંગાથે, લડીયા નુરશાહ સંગે, દુશ્મન માયોઁ બાહુચણાથે, કરણસિંહ ગાવડે આગે, ઈસ તેર અગાવરાથે , ખિલજી બાદશાહ કો દિયે ઘાવ, દૌડગઢ હાથ સે જાવ, નારી વિધવા ત્રણહસો, હિન્દુ ધર્મ કીયો કહાવ, ઈસવંત તેરસા ઉન્નતરાગે ,શીરફલ ગાંવ ફલાગે, માનગંગા,ભીમા નીરા,સગરક્ષાત્ર બડાઈ અધીરા , ઢગાઈભકત કો સવારામ,દત્ત પુજારી રાજમૂત્યામ, શબકોન્મેલા કરધા,કરન ગાવડે મહાવીર વરધા, ખુશરો અમીરે બધાવીગાંવ ,બાદશાહ કો દિયો શંદેસોવ, ત્રણ પહોરી બડા લડયા વીર ,બલવીર ગાવડે ઘણાધીર, નરસિંહગઢ કા રણધીર, બરચી કશીઓર કપાલ કો તીર , જાગઊઠા જવામદૅ હિન્દવાતણા, કરણસિંહ બલવાન ઘણા, મોતે કો વધાયા પદમીનોને,

                 દિયા દેહ અગ્નિ ચરણે આઈયોને, 

.........આમ આ એક ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થાય એવો મહાન ઈતિહાસ છે. હિંદવાકુળ સગરક્ષાત્ર શ્રી કરણસિંહ ગાવડે અને એના સાથીઓ એ કરી બતાવ્યુ જે નોંધનીય છે. આ 22 પાળીયાઓ અને તેની ખાંભીઓ નીરા ભીમા નદી ના સંગમ તટ થી થોડા અંતરે પશ્ર્ચિમ દિશા માં આવેલ દત્ત મંદિર પાસે ના ખંડરાણ ખેતરાવ માં આજે પણ મોજૂદ છે.કદાચ....એક કથા અનુસાર અમૂક ક્ષાત્ર યોદ્ધા ઓને યુદ્ધવિરામ પછી દત્ત મંદિર ના દશનામી પુજારીએ આશરો આપી તેઓનુ રક્ષણ કર્યુ હતુ.........

             ત્યાર થી સગર-સૂર્યવંશી ક્ષાત્રો દત્ત પુજા અને સતી માતા ના મુરતી ને પણ પુજા અચૅન કરે છે ....આમ ગાવડે પરિવાર અને સગર-સૂર્યવંશ ના અન્ય પરિવારો જે હાલ માં કદાચ નીરા અને ભીમા નદી ની આજુબાજુ ગામો મા હોવો જોઈએ તેવુ માનવુ છે.  પરંતુ આ બાબત નુ સંશોધન કરી રહ્યું. 

આમ ..... ક્રમા અનુસાર... ઈશ્વાકુવંશ એજ સુયૅવંશ થયો, પછી સુયૅવંશ એજ રઘુવંશ થયો, મગધ ના રઘુવંશીઓ એજ મૈત્રકો થયા, મૈત્રકો એજ સગરાદિમૈત્રક ગણાયા, સગરાદિમૈત્રક એજ સગર-સૂર્યવંશી થયા, આગળ જતા એજ સગર-સૂર્યવંશીઓ, બાર પ્રાંત મા વહેંચાઈ ગયા, જે આજ ના સગર ક્ષત્રિયો છે. માટે મરાઠા સગર રાજપુતો અને ગૂજરાત ના સગર-સૂર્યવંશીઓ કાળક્રમે અલગ થયા હોય તેવુ અનુમાન છે. આમ આ હ્દયગમ્ય કાવ્યછંદોપાઈ અને દત્ત મંદિર ના દશનામીઓ તથા ભીમા અને નીરા નદી ના નીર આજે પણ કરણસિંહ ગાવડે અને એના સાથીઓ ના વીરરસ ના ગીતો ગાય છે.

      ⚡⚡⚡  મહારાષ્ટ્ર ની બહાર ના ક્ષત્રિયોમાંથી ભાગ્યેજ કોઈ ને આ મહાન યુદ્ધગાથા ની જાણ હશે આજે કદાચ. પરંતુ વર્ષો પહેલા કરણસિંહ ગાવડે ના આખ્યાનો બહુ ભજવાતા હતા ..જે રાજસ્થાન ના ભવાઈ રસીયાઓ વેપારીઓ થઈ પછી આજે આ આખ્યાનો નાસ તેજ થયા છે.ભારત ના આવા ગૌરવાન્કિત ક્ષાત્ર કૂળો માંનુ એક કૂળ સગર-સૂર્યવંશીઓ છે. તેની મહત્તા અને પ્રાચીનતા મહારાષ્ટ્ર ના અન્ય કોઈ રાજવંશો કરતા સવિશેષ ગણી શકાય. આ સગર-સૂર્યવંશીઓની મહત્તા ઈતિહાસ ની દ્રષ્ટિએ પણ બહુજ ઘણી મહત્વ ની છે .કેમ કે ઈશ્વાકુવંશ, સુયૅવંશ અને રઘુવંશ ના વંશજો જે  અતિ પ્રસિદ્ધ  મૈત્રક કૂળ ના મહાન સગરાદિમૈત્રક ના વંશજો જ સગર-સૂર્યવંશ કે સગર રાજવંશો છે. કે જેવા ઘણા ધર્મ નિષ્ઠ સૂર્યવંશી ક્ષત્રિયો છે.
💥💥💥  સંશોધન માં જે નક્કર અને ઉવેખી ન શકાય એવા  સગરક્ષાત્ર નુ બેલાપુર સ્ટેટ. સિંધ માં ભોગવેલા અનેક ગરાશો તથા જાગીરો  , ભૂતાબલિકા અને માળવા પ્રાંત ના તાલૂકાદારો, અણહિલપુર પાટણ નું ઝુઝાર યુદ્ધ, વડનગર ની સાવણી માં કલાદિત્ય દ્વારા રક્ષણ,  સગર-સૂર્યવંશી રાજા ચપલાદિત્ય નું ભુતામ્બલિકા નુ યુદ્ધ, ગોપાદિત્ય ના મહાન મંદિરો ના નિર્માણો, પાટણ નુ યુદ્ધ , ઉના અને વચ્ચે નુ અરણેજ યુદ્ધ , ભીમદેવ સોલંકી સંગાથે મહારાષ્ટ્ર પ્રયાણ બારામતી ના 14 ગામો નુ યુદ્ધ, નીરા ભીમા સંગમ તટ પર કરણસિંહ ગાવડે નુ યુદ્ધ વગેરે અનેક યુદ્ધો મા વીરગતિ પામેલા પૂર્વજો માટે આજ નો દિવસ વંદન કરવાનો છે . તો આપડે આપડી ક્ષત્રિય સગર રાજપૂત ની સંસ્કૃતિ પરંપરા જાળવીએ અને ભૂગર્ભ ની અંદર જે ઘણા વરસો પહેલાં દટાયેલા વીર પાળીયા અને જાણતા અજાણતા હાલ માં જ્યાં જ્યાં આપડા વીર સગર ક્ષત્રિયો ના પાળીયા ઓ છે. તેને હદય થી વંદન કરીએ.🙏🙏🙏🙏

👉👉👉 માહિતી એકત્ર કરનાર

          તથા ગુજરાતી ટ્રાન્સલેટર કરનાર 

(શૈલેષ સગર "સમાજમિત્ર" તથા આશિષ સગર )

નોંધ : આ ઐતિહાસિક માહિતી

        અને લોકકથા આ પુસ્તક નુ નામ  સંક્ષિપ્ત           
         ક્ષત્રિય "સગર-સૂર્યવંશ "ના 58 ના પ્રકરણ   
         અને હિન્દી પુસ્તક  પ્રકરણ 55 ના પેટા   
         પ્રકરણો નો ઉતારો છે.
            ✍️લેખક:  "સમાજમિત્ર "
       All Copyright ©️ reserved 
                 By Samajmitra.
                
               🌞 જય સુર્યવંશ 🌞
             🚩 જય સગર રાજા 🚩
          🚩 જય ભગીરથ રાજા 🚩     
        🚩 જય સગર સંત દાસારામ 🚩
              🚩 જય ગંગા મૈયા 🚩
    ⚔️જય સગરક્ષાત્ર કરણસિંહ ગાવડે⚔️
              🚩 જય માતાજી 🚩 Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૧૬:૫૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

All Copyright ©️ reserved By Shailesh Sagar Samajmitra athors and Director of Samajmitra Entertainment UK Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૧૬:૫૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Upcoming Books for All People of worldwide[ફેરફાર કરો]

Edition- first : Aug 2022

પુસ્તક નું નામ  :

 👉નિત્યવાંચન એક સહ હદયીમિત્ર ..
✒ અનુક્રમણિકા : 

(૧) શા માટે પુસ્તક નું નામ નિત્યવાંચન

     એક સહ હદયીમિત્ર.

(૨) અપર્ણ (૩) ઋણસ્વીકાર/ આભાર (૪) પ્રસ્તાવના (૫) લેખક ની કલમે (૬) અનુ. (૭) નિત્યવાંચન એટલે શુ ! (૮) નિત્યક્રમ અને તેનુ આયોજન (૯) વિશ્ર્વાસ (૧૦) આત્મવિશ્વાસ (૧૧) શ્રદ્ધા (૧૨) પ્રાર્થના (૧૩) ઈશ્ર્વર (૧૪) ધમઁ (૧૫) કુટુંબ - પરિવાર (૧૬) સમાજ અને આપણી

        જવાબદારીઓ 

(૧૭) રાષ્ટ્ર અને આપણી ફરજો (૧૮) વિશ્ર્વ અને આપણે (૧૯) સંબંધ (૨૦) મિત્રતા (૨૧) સગા - સંબંધીઓ (૨૨) વ્યવહાર (૨૩) વેપાર (૨૪) કમઁ (૨૫) મહેનત (૨૬) વતૅન (૨૭) વાણી (૨૮) વિચારો (૨૯) સામ્ય - સમાનતા (૩૦) સ્વભાવ (૩૧) સહનશક્તિ (૩૨) ચિંતા (૩૩) શંકા (૩૪) શ્રેષ્ઠતા (૩૫) સંસ્કાર (૩૬) સુંદરતા (૩૭) આર્થિક પ્રરિબળો (૩૮) સમુદ્રિ (૩૯) આશા (૪૦) નિરાશા (૪૧) માન - સન્માન - પ્રોત્સાહન (૪૨) સુખ (૪૩) દુઃખ (૪૪) અભિલાષા (૪૫) પ્રસન્નતા (૪૬) સફળતા (૪૭) સ્વવિકાશ (૪૮) વ્યક્તિત્વ (૪૯) શિક્ષણ (૫૦) સ્નેહ - પ્રેમ (૫૧) સ્વચ્છતા (૫૨) પર્સનાલિટી અને તેનો વિકાશ (૫૩) પરિવર્તન (૫૪) સત્કાર - સદાચાર (૫૫) સ્વાસ્થ્ય - શારિરીકતા (૫૬) શિષ્ટાચાર (૫૭) આભાર વ્યક્તતા (૫૮) આશીર્વાદ (૫૯) આહાર (૬૦) અનુભૂતિ (૬૧) હ્દય વિશાળતા (૬૨) અનુમતિ (૬૩) અનુશાસન અને સ્વ નિયમો (૬૪) સમય (૬૫) આશ્વાસન - સાંત્વના (૬૬) અભિનંદન (૬૭) આમંત્રણ (૬૮) સ્નેહ મિલન - મિલન (૬૯) વિદાય (૭૦) અસવીક્રુતિ- સવીક્રુતિ (૭૧) વિનંતિ (૭૨) ક્રોધ - અહંકાર - અભિમાન (૭૩) ખરીદી અને પસંદગી (૭૪) ચેતવણી અને સંકેત (૭૫) પ્રવાસ - મુસાફરી (૭૬) મન (૭૭) અચેતનમન (૭૮) ધ્યેય અને ધ્યેય ચાટૅ (૭૯) જ્ઞાન અને નોલેજ (૮૦) ઈતિહાસ માંથી શુ શિખવુ (૮૧) જનરલ નોલેજ (૮૨) વીર બનો (૮૩) મધ્યમમાર્ગી બનો (૮૪) આદશૅ રાખો (૮૫) આદશૅ બનો (૮૬) મહાન બનો (૮૭) ગુણવાન બનો (૮૮) ચારિત્ર્યવાન બનો (૮૯) બહાદુર બનો (૯૦) સદા ઉધમી રહો (૯૧) કાયૅશીલ બનો (૯૨) મદદરૂપ બનો (૯૩) ઈશ્ર્વર કાયૅ કરો (૯૪) સમાજ કાયૅ અને સેવા કરો (૯૫) આગળ વધો (૯૬) ભાગ્ય ને બદલો (૯૭) વિકાસ કરો (૯૮) યસ - કિતીઁ મેળવો (૯૯) નિસ્વાર્થ બનો (૧૦૦) મહત્વાકાંક્ષી બનો (૧૦૧) સૌમા ઈશ્ર્વર ને નિહાળો (૧૦૨) પોતાના પૂર્વજો ને વાંચો અને

         તેમાંથી શિખો 

(૧૦૩) આદર કરો (૧૦૪) નિડર બનો (૧૦૫) ભુલ ને સ્વીકારો (૧૦૬) મુશ્કેલીઓ સામે લડો (૧૦૭) સાહસિક બનો (૧૦૮) હિંમતવાન બનો (૧૦૯) ઉદાર બનો (૧૧૦) મહા પુરુષો, કવિઓ, લેખકો,

         કલાકારો વેગેરે ને આદર સત્કાર
         કરો 

(૧૧૧) ભવિષ્ય નું નિર્માણ કરો (૧૧૨ ) બળવાન બનો (૧૧૩) શૂરવીર બનો (૧૧૪) અનુકૂળ થાઓ (૧૧૫) અનુભવ ને ભુલતા શીખો (૧૧૬) બહાના બનાવવાનું બંધ કરો (૧૧૭) સૌના સંપર્ક મા રહો (૧૧૮) નિશ્ચય કરો (૧૧૯) હંમેશા તૈયાર રહો (૧૨૦) ચતુર અને કૂશળ બનો (૧૨૧) અડચણો દુર કરો (૧૨૨) નિભૅય બનો (૧૨૩) કાયૅ સંલગ્નતા ની નિતિ અપનાવો (૧૨૪) ગંભીર અને એકાગ્ર થાઓ (૧૨૫) આશાવાદી બનો (૧૨૬) સંકલ્પ કરો (૧૨૭) મન ની શકિતઓને ઓળખો (૧૨૮) મગજ ને નવરુ ના રાખો (૧૨૯) યોગ્ય આરામ અને વ્યાયામ કરો (૧૩૦) માનસિક રીતે મજબુત બનો (૧૩૧) જીવન નુ આયોજન કરો (૧૩૨) જીવન ના મુલ્ય અને અથૅ ને

         સમજો 

(૧૩૩) જીવન ના ચઢાવ ઉતાર ને પાર કરી

         આગળ વધો 

(૧૩૪) આપણી જવાબદારીઓ સ્વીકારો (૧૩૫) જીવન ને ઉત્કૃષ્થ બનાવો (૧૩૬) ઉત્સાહિત અને આનંદિત રહો (૧૩૭) હકારાત્મક બનો (૧૩૮) શ્રેષ્ઠ વિચારો દ્વારા જીવન ને શ્રેષ્ઠ

         બનાવો 

(૧૩૯) ઈત્તરવાંચન ની ટેવ વિકશાવો (૧૪૦) બીજાના જીવન માંથી પ્રેરણા લો (૧૪૧) યોગ્ય પરિસ્થિતિ નું નિર્માણ કરો (૧૪૨) સંગીત, મનોરંજન , ઉત્સવો,

         તહેવારો , અને ઇવેન્ટઓ માં રસ
         જાળવો 

(૧૪૩) દિલ અને દિમાગ થી સારામા

         સારુ કાયૅ કરો 

(૧૪૪) નોકરી, ધંધો, કામકાજ જરુર કરો (૧૪૫) પોતાના કૂળ, પરિવાર, રાષ્ટ્ર અને

         જયાં રહો તે પ્રત્યે ની દરેક 
         જવાબદારીઓ હમેશા ઉઠાવતા
         શિખો. 

(૧૪૬) જીવન જીવવાની કળા અને

          આગવી સ્ટાઈલ અપનાવો 

(૧૪૭) હમેશા વિધાર્થી ભાવ થી રહો (૧૪૮) માહિતીઓ અને માર્ગદર્શન રાખો (૧૪૯) ફરીથી બેઠા થાઓ અને ધારેલું

         કાયૅ કરી  બતાવો, કૃતજ્ઞ બનો 

(૧૫૦) સફળતા અને સફળતાથી આગળ (૧૫૧) અને છેલ્લે......" સમાજમિત્ર "

     - લેખક શૈલેષ સગર  "સમાજમિત્ર " 
        લંડન યુ.કે. 

All Copyright ©️reserved by " Samajmitra " Author and Director of Samajmitra Entertainment UK Contact : +447459191160 Email: Shaileshsamajmitra@gmx.co.uk Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૨૨:૪૬, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

Samajmitra Shailesh Sagar "Samajmitra " (ચર્ચા) ૦૦:૧૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]