યુ.જી.કૃષ્ણમુર્તિ

વિકિપીડિયામાંથી
યુ.જી.કૃષ્ણમુર્તિ
યુ.જી.કૃષ્ણમુર્તિ
જન્મની વિગતજુલાઇ ૯,૧૯૧૮
મૃત્યુમાર્ચ ૨૨,૨૦૦૭
વેલેક્રોશિયા (Vallecrosia),ઇટાલી
રાષ્ટ્રીયતાભારતીય,
સંતાનોએક પુત્ર, બે પુત્રી
વેબસાઇટયુ.જી.કૃષ્ણમુર્તિ.ઓર્ગ

યુ.જી.કૃષ્ણમુર્તિ (જુલાઇ ૯,૧૯૧૮-માર્ચ ૨૨,૨૦૦૭), જેમનું પુરું નામ "ઉપ્પાલુરી ગોપાલા કૃષ્ણમુર્તિ" હતું,તેઓ "યુ.જી." તરીકે પણ જાણીતા હતા. તેઓ આધુનીક ભારતીય તત્વચિંતક હતા.

"Tell them that there is nothing to understand."

યુ.જી.કૃષ્ણમુર્તિ વિષયક પુસ્તકો[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]