નવલકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૩૪: લીટી ૩૪:
* [[ગુજરાતી નવલકથાઓ]]
* [[ગુજરાતી નવલકથાઓ]]


== બાહ્ય કડીઓ ==
== વાહ્ય સૂત્ર ==
* [http://saahityaalochan.blogspot.com/2008/09/blog-post_199.html '''ઉપન્યાસ ઔર કહાની'''] (સાહિત્યાલોચન, હિન્દી ચિટ્ઠા)
* [http://saahityaalochan.blogspot.com/2008/09/blog-post_199.html '''ઉપન્યાસ ઔર કહાની'''] (સાહિત્યાલોચન, હિન્દી ચિટ્ઠા)
* [http://books.google.co.in/books?id=eLtqzgPavssC&printsec=frontcover#v=onepage&q&f=false આધુનિકતા ઔર હિન્દી ઉપન્યાસ] (ગૂગલ પુસ્તક ; લેખક - ઇન્દ્રનાથ મદન)
* [http://books.google.co.in/books?id=eLtqzgPavssC&printsec=frontcover#v=onepage&q&f=false આધુનિકતા ઔર હિન્દી ઉપન્યાસ] (ગૂગલ પુસ્તક ; લેખક - ઇન્દ્રનાથ મદન)
લીટી ૪૦: લીટી ૪૦:
* [http://books.google.co.in/books?id=KhQJ4i734QgC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસ : સૃજન ઔર સિદ્ધાન્ત] (ગૂગલ પુસ્તક ; લેખક - નરેન્દ્ર કોહલી)
* [http://books.google.co.in/books?id=KhQJ4i734QgC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસ : સૃજન ઔર સિદ્ધાન્ત] (ગૂગલ પુસ્તક ; લેખક - નરેન્દ્ર કોહલી)
<!--interwiki links-->
<!--interwiki links-->

[[શ્રેણી:સાહિત્ય]]


[[af:Roman]]
[[af:Roman]]

૦૯:૩૧, ૨૧ એપ્રિલ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

નવલકથાગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.

પરિચય

એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌથી પ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા”. આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.

યૂરોપ ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક સ્પેનીશ ભાષામાં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.

અંગ્રેજી ભાષાની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં જોન બુન્યાન દ્વારા લખવામાં આવેલી “દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.

ભારતીય ભાષાઓં મેં ઉપન્યાસ

હિન્દી કા પ્રથમ્ ઉપન્યાસ

'દેવરાની જેઠાની કી કહાની' (લેખક - પંડિત ગૌરીદત્ત ; સન્ ૧૮૭૦) ૤ શ્રદ્ધારામ ફિલ્લૌરી કી ભાગ્યવતી ઔર લાલા શ્રીનિવાસ દાસ કી પરીક્ષા ગુરૂ કો ભી હિન્દી કે પ્રથમ ઉપન્યસ હોને કા શ્રેય દિયા જાતા હૈ૤

મલયાલમ

ઇંદુલેખા - રચનાકાલ, 1889, લેખક ચંદુ મેનોન

તમિલ

પ્રતાપ મુદલિયાર - રચનાકાલ 1879, લેખક, મયૂરમ વેદનાયગમ પિલ્લૈ

બંગાલી

દુર્ગેશનંદિની - રચનાકાલ, 1865, લેખક, બંકિમ ચંદ્ર ચટર્જી

મરાઠી

યમુના પર્યટન - રચનાકાલ, 1857, લેખક, બાબા પદ્મજી૤

ઇસે ભારતીય ભાષાઓં મેં લિખા ગયા પ્રથમ ઉપન્યાસ માના જાતા હૈ૤


ઇસ તરહ હમ દેખ સકતે હૈં કિ ભારત કી લગભગ સભી ભાષાઓં મેં ઉપન્યાસ વિધા કા ઉદ્ભવ લગભગ એક હી સમય દસ-બીસ વર્ષોં કે અંતરાલ મેં હુઆ૤

આ પણ જુઓ

બાહ્ય કડીઓ