ગાંધી ભવન, ચંદીગઢ

વિકિપીડિયામાંથી
ગાંધી ભવન

ગાંધી ભવનભારતના ચંદીગઢ શહેરની એક મુખ્ય સીમાચિહ્ન સ્મારક - ઈમારત છે, અને તે મહાત્મા ગાંધીના લેખન અને કાર્યોના અધ્યયનને સમર્પિત છે. ઈમારતની સંકલ્પના આર્કિટેક્ટ પિયર જીએનરેટ દ્વારા કરવામાં આવી હતી, જેઓ લે કર્બ્યુસિઅરના પિતરાઇ ભાઇ છે. [૧] [૨]

રચના[ફેરફાર કરો]

આ ઈમારત એક સભાગૃહ હોલ છે જે પાણીના તળાવની મધ્યમાં બનેલું છે. આર્કિટેક્ટ દ્વારા બનાવેલું ભીંતચિત્ર (મ્યુરલ) પ્રવેશ પર મુલાકાતીઓને આવકાર આપે છે. પ્રવેશદ્વાર પર "ટ્રુથ ઈઝ ગોડ" અર્થાત્ - "સત્ય જ ભગવાન છે" એવા શબ્દો લખાયેલા છે. અહીં ગાંધીજી પરના પુસ્તકોનો નોંધપાત્ર સંગ્રહ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. મેળવેલ 24 December 2017.
  2. "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. મેળવેલ 24 December 2017.

Coordinates: 15°59′08″N 74°39′46″E / 15.9855639°N 74.662751°E / 15.9855639; 74.662751