અજવાસનાં મત્સ્ય
દેખાવ
| લેખક | પ્રવીણ પંડ્યા |
|---|---|
| દેશ | ભારત |
| ભાષા | ગુજરાતી |
| શ્રેણી | નવ્ય કવિ શ્રેણી - ૭ |
| પ્રકાર | કવિતા |
| પ્રકાશિત | ૧૯૯૪ |
| પ્રકાશક | કવિલોક ટ્રસ્ટ |
પ્રકાશન તારીખ | મે ૧૯૯૪ |
| માધ્યમ પ્રકાર | |
| પાનાં | ૪૮ |
| પુરસ્કારો | ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૪-૯૫) |
દશાંશ વર્ગીકરણ | 891.471 |
| પછીનું પુસ્તક | બરડાના ડુંગર |
અજવાસનાં મત્સ્ય એ પ્રવીણ પંડ્યાનો ગુજરાતી કવિતાઓનો પ્રથમ સંગ્રહ છે.[૧] આ સંગ્રહ મે ૧૯૯૪માં કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયો હતો.[૨]
સામગ્રી
[ફેરફાર કરો]પુસ્તકમાં કુલ ૧૯ કવિતાઓ છે. પંડ્યાએ આ કવિતાઓ ૧૯૭૯થી ૧૯૯૨ દરમિયાન લખી હતી. [૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૪-૯૫) એનાયત કરવામાં આવ્યો હતો.