લાંબી કથનાત્મક કવિતા અથવા સોનેટની શ્રેણી લખનાર કવિને
પ્રથમ વિજેતા
ચિનુ મોદી
ઉશનસ્ પુરસ્કાર, જે શ્રી ઉશનસ્ પારિતોષિક તરીકે પણ ઓળખાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર છે. આ એવોર્ડનું નામ ગુજરાતી કવિ ઉશનસ્ પરથી રાખવામાં આવ્યું છે. પાછલા બે વર્ષના સમયગાળા દરમિયાન પ્રકાશિત સૌથી ઉત્કૃષ્ટ લાંબી કથાત્મક કવિતા અથવા સોનેટની શ્રેણી લખનાર કવિને દર બે વર્ષે ઉશનસ્ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.[૧]
↑Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 386. ISBN978-93-82593-88-1.