સાહિત્ય ગૌરવ પુરસ્કાર
દેખાવ
| સાહિત્ય ગૌરવ પુરસ્કાર | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૧૯૮૩ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૮૩ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૨૧ | |
| કુલ પુરસ્કાર | ૩૮ | |
| પુરસ્કાર આપનાર | ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે | |
| રોકડ પુરસ્કાર | ₹ ૧,૦૦,૦૦૦ | |
| વર્ણન | સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર | |
| પ્રથમ વિજેતા | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | |
| અંતિમ વિજેતા | મોહન પરમાર | |
સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ૧૯૮૩માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારમાં એક શાલ, સન્માનપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧] ૧૯૮૫માં ઉમાશંકર જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.[૨]
| વર્ષ | પુરસ્કાર વિજેતા |
|---|---|
| ૧૯૮૩ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી |
| ૧૯૮૪ | સુંદરમ્ |
| ૧૯૮૫ | ઉમાશંકર જોશી (અસ્વીકાર) |
| ૧૯૮૬ | પન્નાલાલ પટેલ |
| ૧૯૮૭ | સ્નેહરશ્મિ |
| ૧૯૮૮ | ચંદ્રવદન મહેતા |
| ૧૯૮૯ | હરિવલ્લભ ભાયાણી |
| ૧૯૯૦ | - |
| ૧૯૯૧ | નગીનદાસ પારેખ |
| ૧૯૯૨ | રાજેન્દ્ર શાહ |
| ૧૯૯૩ | નિરંજન ભગત |
| ૧૯૯૪ | ગુલાબદાસ બ્રોકર |
| ૧૯૯૫ | હીરાબેન પાઠક |
| ૧૯૯૬ | કેશવરામ કાશીરામ શાસ્ત્રી |
| ૧૯૯૭ | મકરંદ દવે |
| ૧૯૯૮ | ધીરુભાઈ ઠાકર |
| ૧૯૯૯ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
| ૨૦૦૦ | નટવરલાલ કે. પંડ્યા ‘ઉશનસ’ |
| ૨૦૦૧ | રમણલાલ જોશી |
| ૨૦૦૨ | લાભશંકર ઠાકર |
| ૨૦૦૩ | મધુસૂદન પારેખ |
| ૨૦૦૪ | ભોળાભાઈ પટેલ |
| ૨૦૦૫ | વિનોદ ભટ્ટ |
| ૨૦૦૬ | ચંદ્રકાન્ત શેઠ |
| ૨૦૦૭ | અમૃતલાલ વેગડ |
| ૨૦૦૮ | વર્ષા અડાલજા |
| ૨૦૦૯ | કુમારપાળ દેસાઈ |
| ૨૦૧૦ | વિનેશ અંતાણી |
| ૨૦૧૧ | તારક મહેતા |
| ૨૦૧૨ | ભગવતીકુમાર શર્મા |
| ૨૦૧૩ | સિતાંશુ યશશ્ચન્દ્ર |
| ૨૦૧૪ | સુમન શાહ |
| ૨૦૧૫ | વિનોદ જોશી[૩] |
| ૨૦૧૬ | માધવ રામાનુજ[૪] |
| ૨૦૧૭ | દિનકર જોષી |
| ૨૦૧૮ | મોહમ્મદ માંકડ[૫] |
| ૨૦૧૯ | મણિલાલ હ. પટેલ[૬] |
| ૨૦૨૦ | મધુ રાય[૭] |
| ૨૦૨૧ | મોહન પરમાર[૮] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "11 littérateurs awarded Sahitya Gaurav Puraskar in Ahmedabad". dna. 2011-07-11. મૂળ સંગ્રહિત માંથી 2016-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-17.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. p. 419. ISBN 978-93-82593-88-1.
- ↑ "Pro.Dr. Vinod Joshi Got Gaurav Award to the Sahitya Akademi- m.divyabhaskar.co.in". Divya Bhaskar. 2015-06-27. મૂળ સંગ્રહિત માંથી 2019-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-22.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Madhav Ramanuj gets Guj Gaurav Puraskar". DNA. 2016-05-25. મૂળ સંગ્રહિત માંથી 2016-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-26.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Mohammad Mankad conferred with award". Ahmedabad Mirror. 29 November 2019. મૂળ સંગ્રહિત માંથી 9 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 December 2019.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "યુવા અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાશે". Divya Bhaskar. 28 January 2020. મૂળ સંગ્રહિત માંથી 27 જુલાઈ 2021 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2021.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Dave, Vishvesh (15 July 2021). "'ગુજરાત સાહિત્ય અકાદમી'ના વિવિધ એવોર્ડ જાહેર". GSTV. મૂળ સંગ્રહિત માંથી 27 જુલાઈ 2021 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2021.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારની જાહેરાત, આ લેખકોને મળ્યા પુરસ્કાર". thechabuk. 14 December 2022. મૂળ સંગ્રહિત માંથી 27 જાન્યુઆરી 2023 પર સંગ્રહિત. મેળવેલ 27 January 2023.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
