સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી
દેખાવ
સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે મેળવનાર સર્જકોની આ યાદી છે. ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં આ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો.[૧] ૧૯૬૯માં સ્વામી આનંદે, ૧૯૮૩માં સુરેશ જોષીએ અને ૨૦૦૯માં શિરિષ પંચાલે[૨] આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.
| વર્ષ | સર્જક | કૃતિ | સાહિત્યપ્રકાર |
|---|---|---|---|
| ૧૯૫૫ | મહાદેવભાઈ દેસાઈ | મહાદેવભાઈની ડાયરી | ડાયરી |
| ૧૯૫૬ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્ પિંગળ | પિંગળશાસ્ત્ર |
| ૧૯૫૮ | સુખલાલ સંઘવી | દર્શન અને ચિંતન | તત્ત્વજ્ઞાન |
| ૧૯૬૦ | રસિકલાલ છો. પરીખ | શર્વિલક | નાટક |
| ૧૯૬૧ | રામસિંહજી રાઠોડ | ક્ચ્છનું સંસ્કૃતિદર્શન | સંસ્કૃતિ |
| ૧૯૬૨ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઉપાયન | વિવેચન |
| ૧૯૬૩ | રાજેન્દ્ર શાહ | શાંત કોલાહલ | કાવ્યસંગ્રહ |
| ૧૯૬૪ | ડોલરરાય માંકડ | નૈવેદ્ય | નિબંધ |
| ૧૯૬૫ | કાકાસાહેબ કાલેલકર | જીવનવ્યવસ્થા | નિબંધ |
| ૧૯૬૭ | ડૉ. પ્રબોધ પંડિત | ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરાવર્તન |
ભાષાશાસ્ત્ર |
| ૧૯૬૮ | સુંદરમ્ | અવલોકના | વિવેચન |
| ૧૯૬૯ | સ્વામી આનંદ (અસ્વીકાર) | કુળકથાઓ | રેખાચિત્રો |
| ૧૯૭૦ | નગીનદાસ પારેખ | અભિનવનો રસવિચાર | વિવેચન |
| ૧૯૭૧ | ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) | નાટ્ય ગઠરિયાં | પ્રવાસકથા |
| ૧૯૭૩ | ઉમાશંકર જોષી | કવિની શ્રદ્ધા | વિવેચન |
| ૧૯૭૪ | અનંતરાય રાવળ | તારતમ્ય | વિવેચન |
| ૧૯૭૫ | મનુભાઈ પંચોળી 'દર્શક' | સોક્રેટીસ | નવલકથા |
| ૧૯૭૬ | નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' | અશ્વત્થ | કાવ્યસંગ્રહ |
| ૧૯૭૭ | રઘુવીર ચૌધરી | ઉપરવાસ કથાત્રયી | નવલકથા |
| ૧૯૭૮ | હરીન્દ્ર દવે | હયાતી | કાવ્યસંગ્રહ |
| ૧૯૭૯ | જગદીશ જોષી | વમળનાં વન | કાવ્યસંગ્રહ |
| ૧૯૮૦ | જયન્ત પાઠક | અનુનય | કાવ્યસંગ્રહ |
| ૧૯૮૧ | ડૉ. હરિવલ્લભ ભાયાણી | રચના અને સંરચના | વિવેચન |
| ૧૯૮૨ | પ્રિયકાંત મણિયાર | લીલેરો ઢાળ | કાવ્યસંગ્રહ |
| ૧૯૮૩ | સુરેશ જોષી (અસ્વીકાર)[૩][૪] | ચિન્તયામિ મનસા | નિબંધ |
| ૧૯૮૪ | રમણલાલ જોષી | વિવેચનની પ્રક્રિયા | વિવેચન |
| ૧૯૮૫ | કુંદનિકા કાપડિયા | સાત પગલાં આકાશમાં | નવલકથા |
| ૧૯૮૬ | ચંદ્રકાન્ત શેઠ | ધૂળમાંની પગલીઓ | સંસ્મરણો |
| ૧૯૮૭ | સિતાંશુ યશશ્ચન્દ્ર | જટાયુ | કાવ્યસંગ્રહ |
| ૧૯૮૮ | ભગવતીકુમાર શર્મા | અસૂર્યલોક | નવલકથા |
| ૧૯૮૯ | જોસેફ મેકવાન | આંગળિયાત | નવલકથા |
| ૧૯૯૦ | અનિલ જોશી | સ્ટેચ્યુ | નિબંધસંગ્રહ |
| ૧૯૯૧ | લાભશંકર ઠાકર | ટોળાં, અવાજ, ઘોંઘાટ | કાવ્યસંગ્રહ |
| ૧૯૯૨ | ભોળાભાઈ પટેલ | દેવોની ઘાટી | પ્રવાસવર્ણન |
| ૧૯૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ | જીવનચરિત્ર |
| ૧૯૯૪ | રમેશ પારેખ | વિતાન સુદ બીજ | કાવ્યસંગ્રહ |
| ૧૯૯૫ | વર્ષા અડાલજા | અણસાર | નવલકથા |
| ૧૯૯૬ | હિમાંશી શેલત | અંધારી ગલીમાં સફેદ ટપકાં | ટૂંકી વાર્તાઓ |
| ૧૯૯૭ | અશોકપુરી ગોસ્વામી | કૂવો | નવલકથા |
| ૧૯૯૮ | જયંત કોઠારી | વાંકદેખાં વિવેચનો | વિવેચન |
| ૧૯૯૯ | નિરંજન ભગત | ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ | વિવેચન |
| ૨૦૦૦ | વિનેશ અંતાણી | ધૂંઘભરી ખીણ | નવલકથા |
| ૨૦૦૧ | ધીરુબેન પટેલ | આગંતુક | નવલકથા |
| ૨૦૦૨ | ધ્રુવ ભટ્ટ | તત્વમસિ | નવલકથા |
| ૨૦૦૩ | બિંદુ ભટ્ટ | અખેપાતર | નવલકથા |
| ૨૦૦૪ | અમૃતલાલ વેગડ | સૌંદર્યની નદી નર્મદા | પ્રવાસ |
| ૨૦૦૫ | સુરેશ દલાલ | અખંડ ઝાલર વાગે | કવિતા |
| ૨૦૦૬ | રતિલાલ 'અનિલ' | આટાનો સૂરજ | નિબંધ |
| ૨૦૦૭ | રાજેન્દ્ર શુક્લ | ગઝલ સંહિતા | કવિતા |
| ૨૦૦૮ | સુમન શાહ | ફટફટિયુ | ટૂંકી વાર્તાઓ |
| ૨૦૦૯ | શિરિષ પંચાલ (અસ્વીકાર) | વાત આપણા વિવેચનની | વિવેચન |
| ૨૦૧૦ | ધીરેન્દ્ર મહેતા | છાવણી | નવલકથા |
| ૨૦૧૧ | મોહન પરમાર | અંચળો | ટૂંકી વાર્તાઓ |
| ૨૦૧૨ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | સાક્ષીભાષ્ય | વિવેચન |
| ૨૦૧૩ | ચિનુ મોદી | ખારા ઝારણ | કવિતા |
| ૨૦૧૪ | અશ્વિન મહેતા | છબી ભીતરની | નિબંધ |
| ૨૦૧૫ | રસિક શાહ | અંતે આરંભ (ભાગ ૧ અને ૨) | નિબંધ |
| ૨૦૧૬ | કમલ વોરા | અનેકાનેક | કવિતા |
| ૨૦૧૭ | ઊર્મિ દેસાઈ | ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ | વિવેચન |
| ૨૦૧૮ | શરીફા વીજળીવાળા[૫] | વિભાજનની વ્યથા | નિબંધ |
| ૨૦૧૯ | રતિલાલ બોરીસાગર | મોજમાં રે'વું રે! | નિબંધ |
| ૨૦૨૦ | હરીશ મીનાશ્રુ | બનારસ ડાયરી | કાવ્યસંગ્રહ |
| ૨૦૨૧ | યજ્ઞેશ દવે[૬] | ગંધમંજૂષા | કાવ્યસંગ્રહ |
| ૨૦૨૨ | ગુલામમોહમ્મદ શેખ[૭] | ઘેર જતાં | આત્મકથનાત્મક નિબંધો |
| ૨૦૨૩ | વિનોદ જોશી[૮] | સૈરન્ધ્રી | પ્રબંધકાવ્ય |
| ૨૦૨૪ | દિલીપ ઝવેરી | ભગવાનની વાતો | કાવ્યસંગ્રહ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Akademi Awards (1955-2015)". Sahitya Akademi. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "'Will returning award help?'". Ahmedabad Mirror. 13 October 2015. મેળવેલ 15 February 2021.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ પંચાલ, શિરિષ (૨૦૦૪). Makers of Indian Literature: Suresh Joshi. Sahitya Akademi. pp. ૨–૬૬. ISBN 978-81-260-1922-9.
- ↑ G. N. Devy (૧ જાન્યુઆરી ૨૦૦૨). Indian Literary Criticism: Theory and Interpretation. Orient Blackswan. p. ૧૮૪. ISBN 978-81-250-2022-6.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ @chitralekhamag (2018-12-06). "વર્ષ ૨૦૧૮ના સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત..." (ટ્વિટ) – ટ્વિટર દ્વારા.
{{cite web}}: Check date values in:|date=(મદદ) |date= mismatches calculated date from |number= by two or more days (help) - ↑ "Sahitya Akademi Award goes to Rajkotian after 27-year wait". First India. 15 February 2022. મેળવેલ 28 March 2022.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Sahitya Akademi Award 2022" (PDF). Sahitya Akademi. 22 December 2022. મેળવેલ 22 December 2022.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "ગૌરવ: કવિ વિનોદ જોશીની કૃતિ સૈરન્ધ્રીને સાહિત્ય અકાદમી પુરસ્કાર". દિવ્ય ભાસ્કર. 21 December 2023. મેળવેલ 24 December 2023.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)