પ્રિયકાંત મણિયાર
દેખાવ
પ્રિયકાંત મણિયાર | |
|---|---|
| જન્મ | પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર ૨૪ જાન્યુઆરી ૧૯૨૭ વિરમગામ, ગુજરાત, ભારત |
| મૃત્યુ | ૨૫ જૂન ૧૯૭૬ (ઉંમર 49) અમદાવાદ, ગુજરાત |
| વ્યવસાય | કવિ |
| ભાષા | ગુજરાતી |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| નોંધપાત્ર સર્જનો |
|
| નોંધપાત્ર પુરસ્કારો |
|
| જીવનસાથી | રંજન (લ. ૧૯૫૬) |
પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી અભ્યાસ કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૭૬ ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
સર્જન
[ફેરફાર કરો]તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતીક[૧] ૧૯૫૩માં પ્રગટ થયો હતો. ત્યાર બાદ અશબ્દ રાત્રિ (૧૯૫૯), સ્પર્શ (૧૯૬૬), સમીપ (૧૯૭૨), પ્રબલ ગતિ (૧૯૭૪) પ્રગટ થયા હતા. વ્યોમલિપિ અને લીલેરો ઢાળ તેમના મરણોત્તર પ્રકાશનો છે.
સન્માન
[ફેરફાર કરો]- કુમાર સુવર્ણ ચંદ્રક
- ૧૯૭૨-૭૩: ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- ૧૯૮૨: સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126012213.
પૂરક વાચન
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં પ્રિયકાંત મણિયાર.
- પ્રિયકાન્ત મણિયારનું સર્જન ગુગલ બુક્સ પર
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |