નર્મદ સુવર્ણ ચંદ્રક

વિકિપીડિયામાંથી
નર્મદ સુવર્ણ ચંદ્રક
ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્યિક સન્માન
પુરસ્કાર આપનારનર્મદ સાહિત્ય સભા, સુરત
સ્થાનગુજરાત, ભારત
પ્રથમ વિજેતા૧૯૪૦
છેલ્લા વિજેતા૨૦૨૨
ઝાંખી
પ્રથમ વિજેતાજ્યોતીન્દ્ર દવે
અંતિમ વિજેતાપ્રવીણ દરજી

નર્મદ સુવર્ણ ચંદ્રક અથવા નર્મદ ચંદ્રક[૧] (અંગ્રેજી: નર્મદ ગોલ્ડ મેડલ[૨]) એ ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

પ્રાપ્તકર્તાઓ[ફેરફાર કરો]

નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનારા લેખકો અને તેમના પુસ્તકો આ પ્રમાણે છે:[૩]

વર્ષ પ્રાપ્તકર્તા પુસ્તક
૧૯૪૦ – ૪૪ જ્યોતીન્દ્ર દવે રંગતરંગ
૧૯૪૧ – ૪૫ રામલાલ ચુનીલાલ મોદી દ્રાયશ્રય કાવ્યમાં મધ્યકાલિન ગુજરાતની સ્થિતિ
૧૯૪૨ – ૪૬ ચંદ્રવદન મહેતા ધરાગુર્જરી
૧૯૪૩ – ૪૭ ઉમાશંકર જોષી પ્રાચિના
૧૯૪૪ – ૪૮ પ્રભુદાસ ગાંધી જીવનનું પરોઢ
૧૯૪૫ – ૪૯ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પરિશીલન
૧૯૪૬ – ૫૦ રામનારાયણ વિ. પાઠક બૃહદ્‌પિંગળ
૧૯૪૭ – ૫૧ ચુનીલાલ મડિયા રંગદા
૧૯૪૮ – ૫૨ સુંદરમ્ યાત્રા
૧૯૪૯ – ૫૩ ધૂમકેતુ જીવનપથ
૧૯૫૦ – ૫૪ કિશનસિંહ ચાવડા અમાસના તારા
૧૯૫૧ – ૫૫ હરિપ્રસાદ શાસ્ત્રી મૈત્રકકાલીન ગુજરાત
૧૯૫૨ – ૫૬ શિવકુમાર જોષી સુમંગલા
૧૯૫૩ – ૫૭ નિરંજન ભગત[૪] છંદોલય
૧૯૫૪ – ૫૮ ઇન્દુલાલ યાજ્ઞિક આત્મકથા
૧૯૫૫ – ૫૯ વિજયરાય વૈદ્ય ગત શતકનું સાહિત્ય
૧૯૫૬ – ૬૦ ભોગીલાલ સાંડેસરા મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર
૧૯૫૭ – ૬૧ ધનસુખલાલ મહેતા ગરીબની ઝૂંપડી
૧૯૫૮ – ૬૨ સુંદરજી બેટાઇ તુલસીડાળ
૧૯૫૯ – ૬૩ રાવજીભાઈ પટેલ જીવનના ઝરણાં
૧૯૬૦ – ૬૪ રામપ્રસાદ બક્ષી વાઙ્‌મય વિમર્શ
૧૯૬૧ – ૬૫ કનૈયાલાલ દવે ગુજરાતનું મૂર્તિવિધાન
૧૯૬૨ – ૬૬ પ્રાગજી ડોસા ઘરનો દીવો
૧૯૬૩ – ૬૭ નટવરલાલ પંડ્યા 'ઉશનસ્' તૃણનો ગ્રહ
૧૯૬૪ – ૬૮ જયંત પાઠક વનાંચલ
૧૯૬૫ – ૬૯ સુરેશ જોષી જનાન્તિકે
૧૯૬૬ – ૭૦ કલ્યાણરાય ન. જોષી ઓખામંડળના વાઘેરો
૧૯૬૭ – ૭૧ વજુભાઈ ટાંક રમતા રૂપ
૧૯૬૮ – ૭૨ હીરા પાઠક પરલોકે પત્ર
૧૯૬૯ – ૭૩ કમળાશંકર પંડ્યા વેરાન જીવન
૧૯૭૦ – ૭૪ અનંતરાય રાવળ ઉન્મિલન
૧૯૭૧ – ૭૫ પ્રવિણભાઈ પરીખ પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપી વિકાસ
૧૯૭૨ – ૭૬ મધુ રાય કુમારની અગાશી
૧૯૭૩ – ૭૭ રાજેન્દ્ર શાહ મધ્યમા
૧૯૭૪ – ૭૮ મુકુન્દ પરાશર્ય સત્વશીલ
૧૯૭૫ – ૭૯ વાડીલાલ ડગલી શિયાળાની સવારનો તડકો
૧૯૭૬ – ૮૦ હસમુખ સાંકળિયા અખંડ ભારતમાં સંસ્કૃતીનો ઉષાકાળ
૧૯૭૭ – ૮૧ રસિકલાલ પરીખ મેના ગુજરી
૧૯૭૮ – ૮૨ રમેશ પારેખ ખડિંગ
૧૯૭૯ – ૮૩ સ્નેહરશ્મિ સાફલ્યટાણું
૧૯૮૦ – ૮૪ યશવંત શુક્લ કેન્દ્ર અને પરિઘ
૧૯૮૧ – ૮૫ જે. પી. અમીન ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન
૧૯૮૨ – ૮૬ લાભશંકર ઠાકર પીળુ ગુલાબ અને હું
૧૯૮૩ – ૮૭ ચંદ્રકાન્ત શેઠ પડઘાની પેલે પાર
૧૯૮૪ – ૮૮ સ્વામી સચ્ચિદાનંદ મારા અનુભવો
૧૯૮૫ – ૮૯ હરિવલ્લભ ભાયાણી કાવ્યપ્રપંચ
૧૯૮૬ – ૯૦ રમણલાલ એન. મહેતા વડોદરા: એક અધ્યયન
૧૯૮૭ – ૯૧ હસમુખ બારાડી રાઈનો દર્પણરાય
૧૯૮૮ – ૯૨ સુરેશ દલાલ પદધ્વની
૧૯૮૯ – ૯૩ નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
૧૯૯૦ – ૯૪ ગુણવંત શાહ ઢાઈ અક્ષર પ્રેમકા
૧૯૯૧ – ૯૫ વિષ્ણુ પંડ્યા ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ
૧૯૯૨ – ૯૬ રવિન્દ્ર પારેખ ઘર વગરના દ્વાર
૧૯૯૩ – ૯૭ હરિકૃષ્ણ પાઠક જળના પડઘા
૧૯૯૪ – ૯૮ યોગેશ જોષી મોટી બા
૧૯૯૫ – ૯૯ રઘુવીર ચૌધરી તિલક કરે રઘુવીર
૧૯૯૬ – ૦૦ મુગટલાલ બાવીશી લીંબડી રાજ્યનો ઇતિહાસ
૧૯૯૭ – ૦૧ સિતાંશુ યશશ્ચન્દ્ર કહો મકનજી ક્યાં ચાલ્યા?
૧૯૯૮ – ૦૨ જવાહર બક્ષી તારાપણાના શહેરમાં
૧૯૯૯ – ૦૩ રતન માર્શલ આત્મકથાનક
૨૦૦૦ – ૦૪ રતિલાલ 'અનિલ'
૨૦૦૧ – ૦૫ મોહન મેઘાણી[૫] ધ 19th સેન્ચુરી સુરત
૨૦૦૨ – ૦૬ સતીષ વ્યાસ જળને પડદે
૨૦૦૩ – ૦૭ રાજેન્દ્ર શુક્લ
૨૦૦૫ – ૦૯ ભગવતીકુમાર શર્મા સુરત મુજ ઘાયલ ભૂમિ
૨૦૦૮ – ૧૨ રઈશ મણિયાર[૬] આમ લખવું કરાવે અલખની સફર
૨૦૧૬ – ૨૦ ભરત દવે વાસ્તવવાદી નાટક
૨૦૧૭ – ૧૯ ધ્વનિલ પારેખ[૭] એક ચપટી ઊંઘ
૨૦૧૮ – ૨૦ વિનોદ જોશી[૮] સૈરાન્ધ્રિ
૨૦૧૯ – ૨૧ ભરત ખેની[૯] રાજા રવિ વર્મા
૨૦૨૧ – પ્રવીણ દરજી નદીગાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mohan Meghani awarded Narmad Chandrak - Times of India". The Times of India. મેળવેલ 2018-11-13.
  2. Eng Hem Chandra Barua (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126020249.
  3. Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas. Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 415. ISBN 978-93-82593-88-1.
  4. Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પૃષ્ઠ 131. ISBN 978-81-260-0873-5. મૂળ સંગ્રહિત માંથી 2017-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-25.
  5. "Mohan Meghani awarded Narmad Chandrak". The Times of India. 18 July 2010. મૂળ સંગ્રહિત માંથી 18 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2016.
  6. "ડો. રઈશ મનિઆરને નર્મદ ચંદ્રક એનાયત". nobat.com. મૂળ સંગ્રહિત માંથી 10 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2022.
  7. "ગાંધીનગરના સાહિત્યકાર ધ્વનિલ પારેખના એકાંકી સંગ્રહ 'એક ચપટી ઊંઘ'ને નર્મદ સુવર્ણચંદ્રક". Mytro. 27 May 2022. મૂળ સંગ્રહિત માંથી 11 September 2022 પર સંગ્રહિત. મેળવેલ 27 Aug 2022.
  8. "સન્માન: ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીને નર્મદ ચંદ્રક એનાયત થશે". Divya Bhaskar. 10 May 2022. મૂળ સંગ્રહિત માંથી 12 June 2022 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2022.
  9. "રાજા રવિ વર્મા પુસ્તકના લેખક ભરત ખેનીને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો". May 28, 2022. મેળવેલ 27 January 2023.