નર્મદ સુવર્ણ ચંદ્રક
દેખાવ
| નર્મદ સુવર્ણ ચંદ્રક | |
|---|---|
| ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર | |
| પુરસ્કારનો હેતુ | સાહિત્યિક સન્માન |
| પુરસ્કાર આપનાર | નર્મદ સાહિત્ય સભા, સુરત |
| સ્થાન | ગુજરાત, ભારત |
| પ્રથમ વિજેતા | ૧૯૪૦ |
| છેલ્લા વિજેતા | ૨૦૨૨ |
| ઝાંખી | |
| પ્રથમ વિજેતા | જ્યોતીન્દ્ર દવે |
| અંતિમ વિજેતા | પ્રવીણ દરજી |
નર્મદ સુવર્ણ ચંદ્રક અથવા નર્મદ ચંદ્રક[૧] (અંગ્રેજી: નર્મદ ગોલ્ડ મેડલ[૨]) એ ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.
પ્રાપ્તકર્તાઓ
[ફેરફાર કરો]નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનારા લેખકો અને તેમના પુસ્તકો આ પ્રમાણે છે:[૩]
| વર્ષ | પ્રાપ્તકર્તા | પુસ્તક |
|---|---|---|
| ૧૯૪૦ – ૪૪ | જ્યોતીન્દ્ર દવે | રંગતરંગ |
| ૧૯૪૧ – ૪૫ | રામલાલ ચુનીલાલ મોદી | દ્રાયશ્રય કાવ્યમાં મધ્યકાલિન ગુજરાતની સ્થિતિ |
| ૧૯૪૨ – ૪૬ | ચંદ્રવદન મહેતા | ધરાગુર્જરી |
| ૧૯૪૩ – ૪૭ | ઉમાશંકર જોષી | પ્રાચિના |
| ૧૯૪૪ – ૪૮ | પ્રભુદાસ ગાંધી | જીવનનું પરોઢ |
| ૧૯૪૫ – ૪૯ | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | પરિશીલન |
| ૧૯૪૬ – ૫૦ | રામનારાયણ વિ. પાઠક | બૃહદ્પિંગળ |
| ૧૯૪૭ – ૫૧ | ચુનીલાલ મડિયા | રંગદા |
| ૧૯૪૮ – ૫૨ | સુંદરમ્ | યાત્રા |
| ૧૯૪૯ – ૫૩ | ધૂમકેતુ | જીવનપથ |
| ૧૯૫૦ – ૫૪ | કિશનસિંહ ચાવડા | અમાસના તારા |
| ૧૯૫૧ – ૫૫ | હરિપ્રસાદ શાસ્ત્રી | મૈત્રકકાલીન ગુજરાત |
| ૧૯૫૨ – ૫૬ | શિવકુમાર જોષી | સુમંગલા |
| ૧૯૫૩ – ૫૭ | નિરંજન ભગત[૪] | છંદોલય |
| ૧૯૫૪ – ૫૮ | ઇન્દુલાલ યાજ્ઞિક | આત્મકથા |
| ૧૯૫૫ – ૫૯ | વિજયરાય વૈદ્ય | ગત શતકનું સાહિત્ય |
| ૧૯૫૬ – ૬૦ | ભોગીલાલ સાંડેસરા | મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર |
| ૧૯૫૭ – ૬૧ | ધનસુખલાલ મહેતા | ગરીબની ઝૂંપડી |
| ૧૯૫૮ – ૬૨ | સુંદરજી બેટાઇ | તુલસીડાળ |
| ૧૯૫૯ – ૬૩ | રાવજીભાઈ પટેલ | જીવનના ઝરણાં |
| ૧૯૬૦ – ૬૪ | રામપ્રસાદ બક્ષી | વાઙ્મય વિમર્શ |
| ૧૯૬૧ – ૬૫ | કનૈયાલાલ દવે | ગુજરાતનું મૂર્તિવિધાન |
| ૧૯૬૨ – ૬૬ | પ્રાગજી ડોસા | ઘરનો દીવો |
| ૧૯૬૩ – ૬૭ | નટવરલાલ પંડ્યા 'ઉશનસ્' | તૃણનો ગ્રહ |
| ૧૯૬૪ – ૬૮ | જયંત પાઠક | વનાંચલ |
| ૧૯૬૫ – ૬૯ | સુરેશ જોષી | જનાન્તિકે |
| ૧૯૬૬ – ૭૦ | કલ્યાણરાય ન. જોષી | ઓખામંડળના વાઘેરો |
| ૧૯૬૭ – ૭૧ | વજુભાઈ ટાંક | રમતા રૂપ |
| ૧૯૬૮ – ૭૨ | હીરા પાઠક | પરલોકે પત્ર |
| ૧૯૬૯ – ૭૩ | કમળાશંકર પંડ્યા | વેરાન જીવન |
| ૧૯૭૦ – ૭૪ | અનંતરાય રાવળ | ઉન્મિલન |
| ૧૯૭૧ – ૭૫ | પ્રવિણભાઈ પરીખ | પ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપી વિકાસ |
| ૧૯૭૨ – ૭૬ | મધુ રાય | કુમારની અગાશી |
| ૧૯૭૩ – ૭૭ | રાજેન્દ્ર શાહ | મધ્યમા |
| ૧૯૭૪ – ૭૮ | મુકુન્દ પરાશર્ય | સત્વશીલ |
| ૧૯૭૫ – ૭૯ | વાડીલાલ ડગલી | શિયાળાની સવારનો તડકો |
| ૧૯૭૬ – ૮૦ | હસમુખ સાંકળિયા | અખંડ ભારતમાં સંસ્કૃતીનો ઉષાકાળ |
| ૧૯૭૭ – ૮૧ | રસિકલાલ પરીખ | મેના ગુજરી |
| ૧૯૭૮ – ૮૨ | રમેશ પારેખ | ખડિંગ |
| ૧૯૭૯ – ૮૩ | સ્નેહરશ્મિ | સાફલ્યટાણું |
| ૧૯૮૦ – ૮૪ | યશવંત શુક્લ | કેન્દ્ર અને પરિઘ |
| ૧૯૮૧ – ૮૫ | જે. પી. અમીન | ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન |
| ૧૯૮૨ – ૮૬ | લાભશંકર ઠાકર | પીળુ ગુલાબ અને હું |
| ૧૯૮૩ – ૮૭ | ચંદ્રકાન્ત શેઠ | પડઘાની પેલે પાર |
| ૧૯૮૪ – ૮૮ | સ્વામી સચ્ચિદાનંદ | મારા અનુભવો |
| ૧૯૮૫ – ૮૯ | હરિવલ્લભ ભાયાણી | કાવ્યપ્રપંચ |
| ૧૯૮૬ – ૯૦ | રમણલાલ એન. મહેતા | વડોદરા: એક અધ્યયન |
| ૧૯૮૭ – ૯૧ | હસમુખ બારાડી | રાઈનો દર્પણરાય |
| ૧૯૮૮ – ૯૨ | સુરેશ દલાલ | પદધ્વની |
| ૧૯૮૯ – ૯૩ | નારાયણ દેસાઈ | અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ |
| ૧૯૯૦ – ૯૪ | ગુણવંત શાહ | ઢાઈ અક્ષર પ્રેમકા |
| ૧૯૯૧ – ૯૫ | વિષ્ણુ પંડ્યા | ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ |
| ૧૯૯૨ – ૯૬ | રવિન્દ્ર પારેખ | ઘર વગરના દ્વાર |
| ૧૯૯૩ – ૯૭ | હરિકૃષ્ણ પાઠક | જળના પડઘા |
| ૧૯૯૪ – ૯૮ | યોગેશ જોષી | મોટી બા |
| ૧૯૯૫ – ૯૯ | રઘુવીર ચૌધરી | તિલક કરે રઘુવીર |
| ૧૯૯૬ – ૦૦ | મુગટલાલ બાવીશી | લીંબડી રાજ્યનો ઇતિહાસ |
| ૧૯૯૭ – ૦૧ | સિતાંશુ યશશ્ચન્દ્ર | કહો મકનજી ક્યાં ચાલ્યા? |
| ૧૯૯૮ – ૦૨ | જવાહર બક્ષી | તારાપણાના શહેરમાં |
| ૧૯૯૯ – ૦૩ | રતન માર્શલ | આત્મકથાનક |
| ૨૦૦૦ – ૦૪ | રતિલાલ 'અનિલ' | |
| ૨૦૦૧ – ૦૫ | મોહન મેઘાણી[૫] | ધ 19th સેન્ચુરી સુરત |
| ૨૦૦૨ – ૦૬ | સતીષ વ્યાસ | જળને પડદે |
| ૨૦૦૩ – ૦૭ | રાજેન્દ્ર શુક્લ | |
| ૨૦૦૫ – ૦૯ | ભગવતીકુમાર શર્મા | સુરત મુજ ઘાયલ ભૂમિ |
| ૨૦૦૮ – ૧૨ | રઈશ મણિયાર[૬] | આમ લખવું કરાવે અલખની સફર |
| ૨૦૧૬ – ૨૦ | ભરત દવે | વાસ્તવવાદી નાટક |
| ૨૦૧૭ – ૧૯ | ધ્વનિલ પારેખ[૭] | એક ચપટી ઊંઘ |
| ૨૦૧૮ – ૨૦ | વિનોદ જોશી[૮] | સૈરાન્ધ્રિ |
| ૨૦૧૯ – ૨૧ | ભરત ખેની[૯] | રાજા રવિ વર્મા |
| ૨૦૨૧ – | પ્રવીણ દરજી | નદીગાન |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Mohan Meghani awarded Narmad Chandrak - Times of India". The Times of India. મેળવેલ 2018-11-13.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Eng Hem Chandra Barua (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126020249.
- ↑ Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas. Ahmedabad: Adarsh Prakashan. p. 415. ISBN 978-93-82593-88-1.
- ↑ Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. p. 131. ISBN 978-81-260-0873-5. મૂળ સંગ્રહિત માંથી 2017-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-25.
{{cite book}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Mohan Meghani awarded Narmad Chandrak". The Times of India. 18 July 2010. મૂળ સંગ્રહિત માંથી 18 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2016.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "ડો. રઈશ મનિઆરને નર્મદ ચંદ્રક એનાયત". nobat.com. મૂળ સંગ્રહિત માંથી 10 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2022.
{{cite news}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "ગાંધીનગરના સાહિત્યકાર ધ્વનિલ પારેખના એકાંકી સંગ્રહ 'એક ચપટી ઊંઘ'ને નર્મદ સુવર્ણચંદ્રક". Mytro. 27 May 2022. મૂળ સંગ્રહિત માંથી 11 September 2022 પર સંગ્રહિત. મેળવેલ 27 Aug 2022.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "સન્માન: ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીને નર્મદ ચંદ્રક એનાયત થશે". Divya Bhaskar. 10 May 2022. મૂળ સંગ્રહિત માંથી 12 June 2022 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2022.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "રાજા રવિ વર્મા પુસ્તકના લેખક ભરત ખેનીને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો". May 28, 2022. મેળવેલ 27 January 2023.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)