એકલવ્ય પુરસ્કાર
દેખાવ
એકલવ્ય પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા અપાતો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે.[૧]
ઈનામ
[ફેરફાર કરો]આ પુરસ્કારમાં ₹૧ લાખની રોકડ રકમ, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્રનો સમાવેશ થાય છે.[૧] આ જ નામનો ખેલ પુરસ્કાર કર્ણાટક સરકાર દ્વારા પણ અપાય છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "મુનાફ, યુસુફને ગુજરાતનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર અપાશે - NGS Business". NGS Business. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Correspondent, Staff. "16 sportspersons to get Ekalavya awards". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ);|last=has generic name (મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |