તખ્તસિંહ પરમાર પારિતોષિક
દેખાવ
| તખ્તસિંહ પરમાર પારિતોષિક | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૧૯૮૧ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૮૧ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૩ | |
| પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ | |
| વર્ણન | ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને અપાતો પુરસ્કાર | |
| પ્રથમ વિજેતા | મંગલ રાઠોડ | |
| અંતિમ વિજેતા | અનિલ ચાવડા | |
તખ્તસિંહ પરમાર પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો સાહિત્યિક પુરસ્કાર છે. ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને માન્યતા આપતો આ પુરસ્કાર ૧૯૮૧માં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને દર બીજા વર્ષે આપવામાં આવે છે.[૧]
પુરસ્કાર વિજેતા
[ફેરફાર કરો]પરિતોષિક મેળવનારાઓમાં સામેલ છે :[૨]
| વર્ષ | પ્રાપ્તકર્તા | પુસ્તક |
|---|---|---|
| ૧૯૮૦–૮૧ | મંગલ રાઠોડ | બાગમાં |
| ૧૯૮૨–૮૩ | સરૂપ ધ્રુવ | મારા હાથની વાત |
| ૧૯૮૪–૮૫ | કિરીટ પુરોહિત | કિલકિલ |
| ૧૯૮૬–૮૭ | હિમાંશી શેલત | અંતરાલ |
| ૧૯૮૮–૮૯ | હરીશ મીનાશ્રુ | ધ્રિબાંગ સુંદર એણી પેર બોલ્યા |
| ૧૯૯૦–૯૧ | મુકેશ વૈદ | ચાંદનીના હંસ |
| ૧૯૯૨–૯૩ | સંસ્કૃતિરાણી દેસાઈ | સૂર્યો જ સૂર્યો |
| ૧૯૯૪–૯૫ | અરવિંદ ભટ્ટ | એક પિંછુ મોરનુ |
| ૧૯૯૬–૯૭ | મીનાક્ષી દીક્ષિત | અંજની તને યાદ છે ? |
| ૧૯૯૮–૯૯ | કિરીટ દુધાત | બાપાની પીંપળ |
| ૨૦૦૦–૦૧ | રાજેશ પંડ્યા | પૃથ્વીને આ છેડે |
| ૨૦૦૨–૦૩ | મોના પાત્રાવાલા | રાની બિલાડો |
| ૨૦૦૪–૦૫ | વિપાશા | ઉપલેટા રંગોથી રિસાયેલી ભીંતો |
| ૨૦૦૬–૦૭ | અંકિત ત્રિવેદી | ગઝલપૂર્વક |
| ૨૦૦૮–૦૯ | સૌમ્ય જોશી | ગ્રીનરૂમ |
| ૨૦૧૦–૧૧ | પ્રેરણા કે. લીમાડી | અને રેતપંખી |
| ૨૦૧૨–૧૩ | અનિલ ચાવડા | સવાર લઇને |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશાન. p. 386. ISBN 978-93-82593-88-1.
- ↑ દેસાઈ, પારૂલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. 40.