હરીશ મીનાશ્રુ

વિકિપીડિયામાંથી
હરીશ મીનાશ્રુ
ડાકોર ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૭
ડાકોર ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૭
જન્મહરીશ કૃષ્ણારામ દવે
(1953-01-03) 3 January 1953 (ઉંમર 71)
આણંદ
ઉપનામહરીશ મીશાશ્રુ
વ્યવસાયકવિ, અનુવાદક, બેંક મેનેજર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એસસી.
માતૃ શિક્ષણ સંસ્થાસરદાર પટેલ યુનિવર્સિટી
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોગઝલ, ગીત, મુક્ત પદ્ય
નોંધપાત્ર સર્જનો
  • ધ્રિબાંગસુંદર એની પેરે ડોલ્યા (૧૯૮૮)
  • સુનો ભાઇ સાધો (૧૯૯૯)
  • તાંદુલ (૧૯૯૯)
  • બનારસ ડાયરી (૨૦૧૬)
નોંધપાત્ર પુરસ્કારો
  • તખ્તસિંહ પરમાર પુરસ્કાર (૧૯૮૮-૮૯)
  • કલાપી પુરસ્કાર (૨૦૧૦)
  • વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર (૨૦૧૨)
  • નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૪)
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦)
સહી

હરીશ મીનાશ્રુ (મૂળ નામ: હરીશ કૃષ્ણારામ દવે) ગુજરાતી સાહિત્યકાર છે. તેમને કાવ્યસંગ્રહ 'બનારસ ડાયરી' (૨૦૧૬) માટે ૨૦૨૦ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. પરમાર, મનોજ, સંપાદક (એપ્રિલ ૨૦૨૧). "કવિ શ્રી હરીશ મિનાશ્રુને કાવ્યસંગ્રહ 'બનારસ ડાયરી' માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ". દલિતચેતના. ખંડ ૧૫ અંક ૬. પૃષ્ઠ ૩૬, ૨૧. ISSN 2319-7862.