સચ્ચિદાનંદ સન્માન
દેખાવ
| સચ્ચિદાનંદ સન્માન | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| શ્રેણી | સાહિત્ય | |
| શરૂઆત | ૧૯૯૭ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૯૭ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૨૩ | |
| કુલ પુરસ્કાર | ૨૭ | |
| પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ | |
| રોકડ પુરસ્કાર | ₹ ૨૫,૦૦૦ | |
| વર્ણન | ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે અપાતું પારિતોષિક | |
| પ્રથમ વિજેતા | ભોગીલાલ ગાંધી | |
| અંતિમ વિજેતા | રમણ સોની | |
સચ્ચિદાનંદ સન્માન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતું પારિતોષિક છે. આ સન્માનની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આ સન્માનમાં સાહિત્યકારને સ્મૃતિચિહ્ન અને ૨૫,૦૦૦ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧]
પુરસ્કૃત વ્યક્તિઓ
[ફેરફાર કરો]| વર્ષ | પુરસ્કૃત લેખક | સંદર્ભ |
|---|---|---|
| ૧૯૯૭ | ભોગીલાલ ગાંધી | [૨] |
| ૧૯૯૮ | નારાયણ દેસાઈ | [૨] |
| ૧૯૯૯ | નિરંજન ભગત | [૨] |
| ૨૦૦૦ | ફાધર વાલેસ | |
| ૨૦૦૧ | ગુણવંત શાહ | |
| ૨૦૦૨ | જયંત પંડ્યા | |
| ૨૦૦૩ | ભગવતીકુમાર શર્મા | |
| ૨૦૦૪ | ધીરુ પરીખ | |
| ૨૦૦૫ | ભોળાભાઈ પટેલ | |
| ૨૦૦૬ | ધીરુભાઈ ઠાકર | |
| ૨૦૦૭ | કાન્તિભાઈ શાહ | |
| ૨૦૦૮ | નરોત્તમ પલાણ | |
| ૨૦૦૯ | રતિલાલ 'અનિલ' | |
| ૨૦૧૦ | ચંદ્રકાન્ત શેઠ | |
| ૨૦૧૧ | રતિલાલ બોરીસાગર | |
| ૨૦૧૨ | લાભશંકર પુરોહિત | |
| ૨૦૧૩ | ગુલામમોહમ્મદ શેખ | |
| ૨૦૧૪ | ધ્રુવ ભટ્ટ | |
| ૨૦૧૫ | હિમાંશી શેલત (અસ્વીકાર) | |
| ૨૦૧૬ | મોહન પરમાર | |
| ૨૦૧૭ | અનિલા દલાલ | [૧] |
| ૨૦૧૮ | વર્ષા અડાલજા | [૧] |
| ૨૦૧૯ | દિનકર જોષી | [૧] |
| ૨૦૨૦ | ઇલા આરબ મહેતા | [૧] |
| ૨૦૨૧ | સતીશ વ્યાસ | [૧] |
| ૨૦૨૨ | દલપત પઢિયાર | [૧] |
| ૨૦૨૩ | રમણ સોની | [૧] |
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 7 8 "ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાત સાહિત્યકારોને સચ્ચિદાનંદ સન્માનથી પુરસ્કૃત કરાશે". નવગુજરાત સમય. 15 October 2024. મેળવેલ 15 October 2024.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 3 ભગત, નિરંજન (18 July 2022). "સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે". સાહિત્યચર્યા. Ekatra Foundation. મેળવેલ 15 October 2024.
{{cite book}}: Check date values in:|access-date=and|date=(મદદ)