અલાદી રામક્રિષ્નન
દેખાવ
અલાદી રામક્રિષ્નન | |
|---|---|
અલાદી રામક્રિષ્નન | |
| જન્મની વિગત | ૯ ઓગસ્ટ ૧૯૨૩ મદ્રાસ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત |
| મૃત્યુ | ૭ જૂન ૨૦૦૮ (૮૫ વર્ષ) ગેઇન્સવિલે, ફ્લોરિડા, યુનાઇટેડ સ્ટેટ્સ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| શિક્ષણ સંસ્થા | મદ્રાસ યુનિવર્સિટી, TIFR, યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર |
| પ્રખ્યાત કાર્ય | કણ્વીય ભૌતિકશાસ્ત્ર, શ્રેણિકોના અંકગણન અને સાપેક્ષવાદના ખાસ સિદ્ધાંત તેમજ ક્વોન્ટમ સિદ્ધાંત |
| વૈજ્ઞાનિક કારકિર્દી | |
| ક્ષેત્ર | ભૌતિકવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર |
| કાર્ય સંસ્થાઓ | મદ્રાસ યુનિવર્સિટી, ઇન્સ્ટટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સ |
| ડોક્ટરલ સલાહકાર | એમ. એસ. બાર્ટલેટ્ટ |
| ડોક્ટરલ વિદ્યાર્થીઓ | એ.પી. બાલાચંદ્રન |
| પ્રભાવ | સી. વી. રામન, હોમી ભાભા |
અલાદી રામક્રિષ્નન (૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૭ જૂન ૨૦૦૮) ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ચેન્નઈમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સ (Matscience)ના સ્થાપક હતા. તેમણે કણ્વીય ભૌતિકશાસ્ત્ર, શ્રેણિકોના અંકગણન અને સાપેક્ષવાદના ખાસ સિદ્ધાંત તેમજ ક્વોન્ટમ સિદ્ધાંતમાં યોગદાન આપ્યું હતું.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |