લખાણ પર જાઓ

આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦)

વિકિપીડિયામાંથી

આઈએનએસ કુરસુરા (એસ ૨૦)ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી. આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ[] લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.

હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.[]

ચિત્રદર્શન

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "નૌકાદળ સબમરીનના દુકાળનો સામનો કરી રહ્યું છે". દિવ્ય ભાસ્કર. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩. મેળવેલ ૨૧ જાન્યુઆરી ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. સતિષકુમાર વિશાખાપટ્ટનમ (૨૦૧૪ માર્ચ ૧૬). "જ્યારે સબમરીન બહાર નીકળે છે..." માતૃભૂમિ (મલયાલમમાં). મૂળ (સમાચારપત્ર) માંથી ૨૦૧૪-૦૩-૧૬ ૦૮:૦૫:૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮ જાન્યુઆરી ૨૧. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]