લખાણ પર જાઓ

કબીરવડ

વિકિપીડિયામાંથી
નકશો
કબીરવડ
કબીરમઢી નામના સ્થળ પર આવેલો હોડીઘાટ

કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.[][][][]

સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં 610 m (2,000 ft) વ્યાસ અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે.[] હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.[]

કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 Bar-Ness, Yoav Deniel (January 2010). "The Kabir Tree" (PDF). Outlook Traveller. pp. 118–121. મૂળ (PDF) માંથી 2016-12-14 પર સંગ્રહિત. {{cite magazine}}: Check date values in: |archive-date= (મદદ)
  2. "Kabirvad". Gujarat Tourism. મૂળ માંથી 20 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. Network, Divyabhaskar (6 April 2015). "Amazing: नर्मदा नदी के टापू पर 3 किमी तक फैला है यह बरगद का पेड़". dainikbhaskar (હિન્દીમાં). મેળવેલ 14 December 2016. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "Crocodile fear hits footfall in Bharuch tourist spot". The Indian Express. 22 June 2014. મેળવેલ 14 December 2016. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Fig" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
  6. Bar-Ness, YD (June 2010). "The World's Largest Trees? Cataloguing India's Giant Banyans" (PDF). Outreach Ecology. p. 6. મૂળ (PDF) માંથી 4 જાન્યુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)