ક્ષમાવણી

વિકિપીડિયામાંથી

ક્ષમાવણી અથવા "ક્ષમા દિવસ" જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા મનાવવામાં આવતો એક તહેવાર છે. દિગંબર જૈનો આ પર્વ આસો કૃષ્ણ પક્ષની એકમના દિવસે ઉજવે છે. શ્વેતાંબર જૈનો આ પર્વ પોતાના ८-દિવસના પર્યુષણ પર્વના અંતમાં મનાવે છે.[૧][૨] આ પર્વમાં સૌ પાસે પોતાની ભૂલોની ક્ષમા-યાચના કરવામાં આવે છે. તેને ક્ષમાવાણી, ક્ષમાવાની અને ક્ષમા પર્વ પણ કહેવામાં આવે છે.[૩]

ઝાંખી[ફેરફાર કરો]

આ દિવસે જૈન બધા જીવો પાસે ક્ષમા માગે છે અને બધા જીવોને ક્ષમા આપે છે. [૪]

खम्मामि सव्व जीवेषु सव्वे जीवा खमन्तु में, मित्ति में सव्व भू ए सू वैरम् मज्झणम् केण इ
Khämemi Savve Jivä, Savve Jivä Khamantu Mi Mitti Me Savva bhuesu, Veram majjham na Kenai.
सब जीवों को मैं क्षमा करता हूं, सब जीव मुझे क्षमा करे सब जीवो से मेरा मैत्री भाव रहे, किसी से वैर-भाव नहीं रहे
ક્ષમું હું સર્વ જીવોને, સર્વ જીવો ક્ષમો મને, મિત્ર હું સર્વ જીવોનો, વેર કોઈથી ના મને.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. આ જ દિવસ ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે.
  2. Chapple.
  3. , https://books.google.co.in/books?id=bOwXAAAAIAAJ 
  4. "જૈન લોકોનો ક્ષમાવણી દિવસ અથવા ક્ષમા દિવસ". મૂળ માંથી 2016-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-16.