ખડોતિયા જૈન તીર્થ
દેખાવ
| ખડોતિયા | |||||||
| — ગામ — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 22°55′36″N 75°40′32″E / 22.9267787°N 75.6756269°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | મધ્ય પ્રદેશ | ||||||
| જિલ્લો | ઈંદોર | ||||||
| વસ્તી | ૬૫૧ (૨૦૧૧) | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
| વિસ્તાર • ઉંચાઇ |
• 22 metres (72 ft) | ||||||
|
કોડ
| |||||||

ખડોતિયા જૈન તીર્થ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઈંદોર શહેરથી ૪૫ કિલોમીટર અંતરે દેપાલપુર તાલુકાના ખડોતિયા ગામમાં આવેલું જૈન તીર્થ છે.
આ જૈન મંદિરમાં આદિનાથ કેશવર્ણની ૫૪૦ વર્ષ જૂની મૂર્તિ આવેલી છે. ઋષભ ધર્મચક્ર વિહાર ટ્રસ્ટ દ્વારા ૨૦૧૦માં મંદિરનું પુન:નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |