ગણેશ વાસુદેવ માવળંકર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ગણેશ વાસુદેવ માવળંકર | |
---|---|
गणेश वासुदेव मावळणकर | |
![]() ગણેશ વાસુદેવ માવળંકર, જૂન ૧૯૪૨ | |
૧ લા લોકસભાના અધ્યક્ષ | |
પદ પર ૧૫ મે ૧૯૫૨ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬ | |
ડેપ્યુટી | એમ. એ. અયંગર |
અનુગામી | એમ. એ. અયંગર |
બેઠક | અમદાવાદ |
અંગત વિગતો | |
જન્મ | વડોદરા | 27 નવેમ્બર 1888
મૃત્યુ | 27 February 1956 અમદાવાદ | (aged 67)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | સુશીલા ગણેશ માવળંકર[૧] |
As of ૫ જુલાઇ, ૨૦૦૯ Source: [૧] |

બળવંતરાય ઠાકોર, સરદાર પટેલ અને ગણેશ માવળંકર, અમદાવાદ મ્યુનિસિપાલીટી ખાતે એક કાર્યક્રમમાં, ૧૯૩૫
ગણેશ વાસુદેવ માવળંકર, (૨૭ નવેમ્બર ૧૮૮૮ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬) જેઓ દાદાસાહેબના નામથી જાણીતા હતા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની પ્રથમ લોક સભામાં લોક સભાના અધ્યક્ષ હતા. તેમના પુત્ર પુરુષોત્તમ માવળંકર ગુજરાતમાંથી લોક સભામાં બે વખત ચૂંટાયા હતા.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Jain, C. K. (1993). Women parliamentarians in India. Surjeet Publications. p. 697. Check date values in:
|year=
(મદદ)
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |