લખાણ પર જાઓ

ગણેશ વાસુદેવ માવળંકર

વિકિપીડિયામાંથી
ગણેશ વાસુદેવ માવળંકર
गणेश वासुदेव मावळणकर
ગણેશ વાસુદેવ માવળંકર, જૂન ૧૯૪૨
૧ લા લોકસભાના અધ્યક્ષ
પદ પર
૧૫ મે ૧૯૫૨  ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬
ડેપ્યુટીએમ. એ. અયંગર
અનુગામીએમ. એ. અયંગર
બેઠકઅમદાવાદ
અંગત વિગતો
જન્મ(1888-11-27)૨૭ નવેમ્બર ૧૮૮૮
વડોદરા
મૃત્યુ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬(૧૯૫૬-૦૨-૨૭) (ઉંમર 67)
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીસુશીલા ગણેશ માવળંકર[]
૫ જુલાઇ, ૨૦૦૯
સ્ત્રોત:
બળવંતરાય ઠાકોર, સરદાર પટેલ અને ગણેશ માવળંકર, અમદાવાદ મ્યુનિસિપાલીટી ખાતે એક કાર્યક્રમમાં, ૧૯૩૫

ગણેશ વાસુદેવ માવળંકર (૨૭ નવેમ્બર, ૧૮૮૮- ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૬) દાદાસાહેબના નામથી જાણીતા સ્વાતંત્ર્ય કાર્યકર, કેન્દ્રીય ધારાસભાના (૧૯૪૬થી ૧૯૪૭ સુધી) પ્રમુખ, ભારતીય બંધારણ સભાના સ્પીકર અને પાછળથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jain, C. K. (1993). Women parliamentarians in India. Surjeet Publications. p. 697.
Political offices
પુરોગામી
લોકસભાના અધ્યક્ષ
૧૯૫૨–૧૯૫૬
અનુગામી
એમ એ અયંગ્ગર