લખાણ પર જાઓ

ચર્ચા:બાબુલ મોરા નૈહર છૂટો હી જાયે

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: લખાણ અને અનુવાદ વિષય પર Snehrashmi વડે ૨ વર્ષ પહેલાં

લખાણ અને અનુવાદ

[ફેરફાર કરો]

કદાચ આ લેખ અંગ્રેજી વિકિપીડીયાના લેખનું ભાષાંતર કરી ને બનાવવામાં આવ્યો હોય માટે ઉપરોક્ત વિભાગમાં ઉર્દુ અને દેવનાગરી લિપીની સાથેસાથે અંગ્રેજી ભાષાંતરનો સમાવેશ કરેલો હશે. પરંતુ ગુજરાતી વિકિપીડિયામાં અંગ્રેજી ભાષાંતરનું કોઈ ઔચિત્ય લાગતું નથી. જો શક્ય હોય તો એ અંગ્રેજી ભાષાંતરને સ્થાને ગુજરાતી ભાષાંતર મૂકવું અને શક્ય ન હોય તો ફક્ત ગુજરાતી લિપ્યાંતરણ મૂકવું જોઈએ એવું મારું માનવું છે. બેમાંથી એકેય વસ્તુ શક્ય ન હોય તો અંગ્રેજી ભાષાંતર તો દૂર કરવું જ જોઈએ એમ મને લાગે છે. ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૪, ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર

જી ચોક્કસ, આપના વિચાર સાથે સહમત છું. ટૂંક સમયમાં આપે જણાવ્યા પ્રમાણેના ફેરફારો કરી લઈશ. ધ્યાન દોરવા બદલ આભાર.સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૨૪, ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર