ચર્ચા:રઘુવીરજી મહારાજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પેજ દૂર કરવા અંગે[ફેરફાર કરો]

આ પેજમા કેટલીક વિગતો શંકાસ્પદ અને પ્રચારકીય હોવાથી આ પેજ ડિલીટ કરી શકો છો. વાસ્તવમાં મે જ આ પેજ બનાવ્યું હતું, બાદ માં ઘણી વિગતો દૂર પણ કરી હતી, પરંતુ કોઈ સભ્ય એ ફરીથી એ વિગતો પાછી લાવી દીધી હતી. કોઈ પણ વ્યક્તિને આ પેજના ખામી જણાય તો પેજ ડિલીટ કરવા વિનંતી છે. 2401:4900:78E8:3808:FEE5:3092:863E:C2EC ૧૬:૫૭, ૩૦ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]

અનિચ્છનીય વિગતો જણાવી[ફેરફાર કરો]

હું વિકીનો આધિકારિક સભ્ય નથી, પણ મારાથી બનતા યોગદાન હું આપુ છું. જો આપને આ પેજમા કોઈ વિગત અયોગ્ય લાગતી હોય તો એને દૂર કરવા વિનંતી, કા તો મને જણાવશો હું દૂર કરી દઈશ. જેથી આ ડિલીટ નો ટેગ નીકળે. વાત રહી સંદર્ભ ની તો તે પેહલા થી ઉમેરેલ છે 2401:4900:78E8:29E1:B037:C444:FDAB:C310 ૧૦:૫૮, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]

તમે કરેલા યોગદાનોની વ્યવસ્થિત નોંધ રાખવી હોય તો તમે ખાતું ખોલી શકો છો. -- કાર્તિક ચર્ચા ૧૧:૩૭, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]
અત્યારે તો આ પેજમાં એવી કઈ વિગતો છે, જેને દૂર કરવી જોઈએ એ જણાવવા વિનંતી. 2401:4900:78E8:29E1:2FEE:4BDD:54C3:F60D ૧૪:૫૭, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]
હવે લેખ ઠીક છે. થોડા સુધારા કરીને નોટિસ દૂર કરી છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૪૦, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]