લખાણ પર જાઓ

ચર્ચા:રાઠવા

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: રાઠવા વિષય પર KartikMistry વડે ૩ વર્ષ પહેલાં
મુખ્યત્વે છોટા ઉદેપુરના છોટા ઉદેપુર, કવાંટ, પાવી-જેતપુર, સંખેડા નસવાડી અને બોડેલી તાલુકામાં અને પંચમહાલ  જિલ્લાના હાલોલ, કાલોલ અને બારિયા તાલુકાઓમાં રહે છે.

"tools"(Q7295690)

રાઠવા

[ફેરફાર કરો]

Quick Facts માં રાઠવા નો ધર્મ હિન્દુ બતાવેલ છે જે ખોટું છે, રાઠવા આદિવાસી છે અને આદિવાસી પ્રકૃતિ પૂજક હોય તેઓના ધર્મ માં આદિવાસી લખશો.. Anuprathwa (ચર્ચા) ૦૪:૪૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર

Quick Facts - વિકિપીડિયામાં? કઇ જગ્યાએ છે આ? -- કાર્તિક ચર્ચા ૦૫:૫૬, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર