છોટાઉદેપુર રજવાડું
છોટાઉદેપુર રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૭૪૩–૧૯૪૮ | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 2,305 km2 (890 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 64621 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૪૩ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આજની સ્થિતિ | ગુજરાત, ભારત | ||||||
![]() |
છોટાઉદેપુર રજવાડું ભારતમાં બ્રિટિશ શાસન સમયનું રજવાડું હતું,[૧] જેની રાજધાની છોટાઉદેપુર હતી. તેના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ માર્ચ, ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.
ઇતિહાસ[ફેરફાર કરો]
આ રજવાડાની સ્થાપના ૧૭૪૩માં ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદેયસિંહે કરી હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા અને રાજ્યને ૯ તોપોની સલામી મળતી હતી.[૨]
છોટાઉદેપુર રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું.
શાસકો (બિરુદ મહારવાલ)[ફેરફાર કરો]
- ૧૭૬૨ – ૧૭૭૧ અરસીસિંહજી
- ૧૭૭૧ – ૧૭૭૭ હમીરસિંહજી દ્વિતિય
- ૧૭૭૭ – ૧૮૨૨ ભીમસિંહજી
- ૧૮૨૨ – ૧૮૫૧ ગુમાનસિંહજી
- ૧૮૫૧ – ૧૮૮૧ જીતસિંહજી
- ૧૮૮૧ – ૧૮૯૫ મોતીસિંહજી
- ૧૮૯૫ – ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ ફતેહસિંહજી (જ. ૧૮૮૪ – મૃ. ૧૯૨૩)
- ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૬ નટવરસિંહજી ફતેહસિંહજી (જ. ૧૯૦૬ – મૃ. ૧૯૪૬)
- ૧૫ મે ૧૯૪૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વિરભદ્રસિંહજી (જ. ૧૯૦૭)
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Chhota Udaipur (Princely State)
- ↑ "Chhota Udaipur Princely State (9 gun salute)". મૂળ માંથી 2016-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-01.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કોમન્સ પર છોટાઉદેપુર રજવાડું સંબંધિત માધ્યમો છે.
- Chhota Udaipur History સંગ્રહિત ૨૦૧૫-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન