જસમલનાથજી મહાદેવ મંદિર

વિકિપીડિયામાંથી
જસમલનાથજી મહાદેવ મંદિર

જસમલનાથજી મહાદેવ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામ માં આવેલું એક પ્રાચીન મંદિર છે. સ્થાનિક લોકોમાં તે વૈજનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર શિવ ભગવાનને સમર્પિત છે.[૧] આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-153) છે અને ભારત સરકારના પુરાતત્વ ખાતા વડે સુરક્ષિત છે.

આ મંદિર ૧૨મી સદીમાં બંધાયેલું છે. તે ગર્ભગૃહ, મંડપ અને તોરણ ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. K. V. Soundara Rajan; Chedarambattu Margabandhu (૧૯૯૧). Indian archaeological heritage: Shri K.V. Soundara Rajan festschrift. Agam Kala Prakashan. પૃષ્ઠ ૫૭૨.