જામનગર વિમાનમથક, અધિકૃત નામે જામનગર નાગરિક વિદેશ અન્તઃક્ષેત્ર એ ભારતનાજામનગર શહેરમાં એક વિમાનમથક છે.[૩] તે ભારતીય હવાઇ દળનું સ્વામ્ય ધરાવે છે, જો કે તેનો ઉપયોગ વેપારી તેમજ ખાનગી બંને પ્રકારની ઉડ્ડયન માટે થાય છે. જામનગરના આ મથકને વર્ષ ૨૦૦૬માં 'શ્રેષ્ઠ ઉડ્ડયન મથક' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યનું આ એકમાત્ર હવાઇમથક છે જે બે રનવે ધરાવે છે.[૪]