ઝાલાવાડ હવાઈમથક
દેખાવ
ઝાલાવાડ હવાઇમથક એક પ્રસ્તાવિત હવાઈમથક છે, જે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની સરદારસિંહ રાણાના નામ પરથી સરદારસિંહ રાણા હવાઇમથક તરીકે ઓળખાશે, જેઓ સુરેન્દ્રનગરના હતા અને ફ્રાંસના પેરિસમાં રહેતા હતા. આ હવાઇમથક સુરેન્દ્રનગરમાં નહીં પરંતુ સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારો વઢવાણ અને મુલચંદની વચ્ચે બાંધવામાં આવશે. આ હવાઇમથક ભવિષ્યમાં સુરેન્દ્રનગરની મ્યુનિસિપાલટીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કર્યા પછી બાંધવામાં આવશે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- "Licenced Aerodromes in India" (PDF). Directorate General of Civil Aviation of India. ૧૦ નવેમ્બર ૨૦૦૮. મૂળ (PDF) માંથી 2019-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - "ICAO Location Indicators by State" (PDF). International Civil Aviation Organization. ૧૨ જાન્યુઆરી ૨૦૦૬. મૂળ (PDF) માંથી 2007-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - "UN Location Codes: India". UN/LOCODE 2006-2. United Nations Economic Commission for Europe. ૩૦ એપ્રિલ ૨૦૦૭. મૂળ માંથી 2011-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-12.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |