ત્રિમૂર્તિ
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/79/Trimurti_ellora.jpg/220px-Trimurti_ellora.jpg)
ત્રિમૂર્તિ એ હિન્દુત્વની એક એવી પરિકલ્પના છે જ્યાં ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનુક્રમે સર્જન, પોષણ તથા સંહારનું કાર્ય કરે છે. આ વિચાર મુજબ બ્રહ્મા બ્રહ્માંડનું સર્જન કરે છે, વિષ્ણુ તેનું ભરણ-પોષણ કરે છે, અને મહેશ તનો સંહાર અથવા વિનાશ કરે છે.