ત્ર્યંબકેશ્વર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ત્ર્યંબકેશ્વર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનો એક તાલુકો છે. ત્ર્યંબકેશ્વર આ ત્ર્યંબકેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. અહિં મુખ્ય બાર જ્યોતિલિંગ પૈકિનું એક શ્રિત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |