નાનકભાઈ મેઘાણી
દેખાવ
નાનકભાઈ મેઘાણી | |
|---|---|
| જન્મની વિગત | ૨૯ ડિસેમ્બર ૧૯૩૧ |
| મૃત્યુ | ૨૦ જુલાઇ ૨૦૧૪ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| વ્યવસાય | પુસ્તક વિક્રેતા, પ્રકાશક |
| જીવનસાથી | કુસુમ |
| સંતાનો | પિનાકીન |
| માતા-પિતા |
|
નાનકભાઈ મેઘાણી (૨૯ ડિસેમ્બર ૧૯૩૧ - ૨૦ જુલાઇ ૨૦૧૪) ઝવેરચંદ મેઘાણી અને તેમનાં પ્રથમ પત્ની દમયંતિબેનના પુત્ર હતા.[૧] તેઓ ગ્રંથાગાર પુસ્તક ભંડાર માટે સાહિત્ય જગતમાં જાણીતા હતા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ગ્રંથાગાર બંધ થયું એ વખતે તેનું સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં હતું.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jhaverchand Meghani". jhaverchandmeghani.com. મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-03.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Granthagar calls it a day - Times of India". The Times of India. મેળવેલ 2019-04-03.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |