લખાણ પર જાઓ

નાનકભાઈ મેઘાણી

વિકિપીડિયામાંથી
નાનકભાઈ મેઘાણી
જન્મની વિગત૨૯ ડિસેમ્બર ૧૯૩૧
મૃત્યુ૨૦ જુલાઇ ૨૦૧૪
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપુસ્તક વિક્રેતા, પ્રકાશક
જીવનસાથીકુસુમ
સંતાનોપિનાકીન
માતા-પિતા

નાનકભાઈ મેઘાણી (૨૯ ડિસેમ્બર ૧૯૩૧ - ૨૦ જુલાઇ ૨૦૧૪) ઝવેરચંદ મેઘાણી અને તેમનાં પ્રથમ પત્ની દમયંતિબેનના પુત્ર હતા.[] તેઓ ગ્રંથાગાર પુસ્તક ભંડાર માટે સાહિત્ય જગતમાં જાણીતા હતા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ગ્રંથાગાર બંધ થયું એ વખતે તેનું સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jhaverchand Meghani". jhaverchandmeghani.com. મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-03. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Granthagar calls it a day - Times of India". The Times of India. મેળવેલ 2019-04-03. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]