પાપમોચિની એકાદશી
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં પાંચમા માસ ફાગણની વદ અગિયારસને પાપમોચિની એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા મેઘાવી નામનાં ઋષિ અને મંજુઘોષા નામની એક અપ્સરાને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- પાપમોચિની એકાદશીની કથા સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |