લખાણ પર જાઓ

પાલા ગણેશ મંદિર, ઉદયપુર

વિકિપીડિયામાંથી
પાલા ગણેશ મંદિર
પાલા ગણેશજી
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઉદયપુર
સ્થાન
સ્થાનઉદયપુર
રાજ્યરાજસ્થાન
દેશભારત
પાલા ગણેશ મંદિર, ઉદયપુર is located in રાજસ્થાન
પાલા ગણેશ મંદિર, ઉદયપુર
રાજસ્થાનમાં મંદિરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ24°34′20.4593″N 73°41′14.8358″E / 24.572349806°N 73.687454389°E / 24.572349806; 73.687454389

પાલા ગણેશ મંદિર એક હિંદુ મંદિર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર ઉદયપુર શહેરના ગુલાબ બાગ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ૫૦૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું અને ઉદયપુરમાં ભગવાન ગણેશના સૌથી પ્રાચીન મંદિર પૈકીનું એક તરીકે ગણવામાં આવે છે.[]

સામાન્ય

[ફેરફાર કરો]

તે ગુલાબ બાગ અને દુધ તલાઈ સરોવર નજીક આવેલું છે. આ મંદિર દેવસ્થાન વિભાગના નિયંત્રણ હેઠળ છે.

આવાગમન

[ફેરફાર કરો]

પાલા ગણેશ મંદિર શહેરના મધ્યમાં આવેલ સૂરજપોળથી ૧ કિ.મી.ના અંતરે અને ઉદયપુર શહેર રેલવે સ્ટેશનથી ૩.૫ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Famous ganesha temple in udaipur". Shades of udaipur. Vivian Creations. મૂળ માંથી 2017-05-07 પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)