પાલા ગણેશ મંદિર, ઉદયપુર
દેખાવ
| પાલા ગણેશ મંદિર | |
|---|---|
પાલા ગણેશજી | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | ઉદયપુર |
| સ્થાન | |
| સ્થાન | ઉદયપુર |
| રાજ્ય | રાજસ્થાન |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 24°34′20.4593″N 73°41′14.8358″E / 24.572349806°N 73.687454389°E |
પાલા ગણેશ મંદિર એક હિંદુ મંદિર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ મંદિર ઉદયપુર શહેરના ગુલાબ બાગ વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ૫૦૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું અને ઉદયપુરમાં ભગવાન ગણેશના સૌથી પ્રાચીન મંદિર પૈકીનું એક તરીકે ગણવામાં આવે છે.[૧]
સામાન્ય
[ફેરફાર કરો]તે ગુલાબ બાગ અને દુધ તલાઈ સરોવર નજીક આવેલું છે. આ મંદિર દેવસ્થાન વિભાગના નિયંત્રણ હેઠળ છે.
આવાગમન
[ફેરફાર કરો]પાલા ગણેશ મંદિર શહેરના મધ્યમાં આવેલ સૂરજપોળથી ૧ કિ.મી.ના અંતરે અને ઉદયપુર શહેર રેલવે સ્ટેશનથી ૩.૫ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Famous ganesha temple in udaipur". Shades of udaipur. Vivian Creations. મૂળ માંથી 2017-05-07 પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)