બાળાજી બાજીરાવ
દેખાવ
બાળાજી રાવ ભટ | |
|---|---|
![]() | |
| પદ પર ૧૭૪૦ – ૧૭૬૧ | |
| રાજા |
|
| પુરોગામી | બાજીરાવ પ્રથમ |
| અનુગામી | માધવરાવ પ્રથમ |
| અંગત વિગતો | |
| જન્મ | ૮ ડિસેમ્બર ૧૭૨૦ સાતે મવાલ, પુણે, મરાઠા સામ્રાજ્ય (હાલમાં, મહારાષ્ટ્રમાં) |
| મૃત્યુ | ૨૩ જૂન ૧૭૬૧ (ઉંમર 40) પાર્વતી ટેકરી, પુણે |
| જીવનસાથી | ગોપીકાબાઇ |
| સંતાનો | વિશ્વાસરાવ માધવરાવ પ્રથમ નારાયણ રાવ |
| માતા-પિતા | બાજી રાવ પ્રથમ કાશીબાઈ |
| નિવાસસ્થાન | શનિવારવાડા, પુને |
| અન્ય નામો | નાના સાહેબ |
શ્રીમંત પેશ્વા બાલાજીરાવ ભટ (૮ ડિસેમ્બર ૧૭૨૦ - ૨૩ જૂન ૧૭૬૧), જેઓ નાના સાહેબ તરીકે જાણીતા છે, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા હતા.[૧] તેમના પિતા બાજીરાવ પ્રથમના મૃત્યુ પછી ૧૭૪૦માં તેમને પેશ્વા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jaswant Lal Mehta (2005). Advanced Study in the History of Modern India 1707–1813. Sterling. pp. 213–216. ISBN 9781932705546.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
