બેલૂર મઠ

વિકિપીડિયામાંથી


બેલૂર મઠ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળરાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં સ્વામી વિવેકાનંદે કરી હતી.

બેલૂર મઠ
બેલૂર મઠના મૂળ મંદિર ખાતે રામકૃષ્ણ પરમહંસની સંગેમરમરની મૂર્તિ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]