ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ
દેખાવ
| ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ | |
|---|---|
| અન્ય નામ | મહાપુત્ર |
| પ્રકાર | ઐતિહાસિક કથા |
| સર્જક | અભિમન્યુ રાજ સિંહ |
| લેખક | નિશિકાંત રૉય પ્રાંજલ સક્ષેના સુરભી સરલ બી.એમ.વ્યાસ માનીકીયા રાજુ |
| દિગ્દર્શક | આરીફ શામસી વૈભવ મુથા વિકિ ચૌહાણ જીતેન્દ્ર શ્રીવાસ્તવ |
| સર્જનાત્મક દિગ્દર્શક | નીતિશ રાજન જીતેન્દ્ર શ્રીવાસ્તવ રાજ કિશોર સ્વાઇન મોના આહુજા |
| કલાકારો | (કલાકારો) |
| પાશ્વ સંગીતકાર | વૈભવ કાર્તિક શાહ |
| પ્રારંભિક પાશ્વગીત | શંકર મહાદેવન |
| મુળ દેશ | ભારત |
| ભાષા | હિન્દી |
| No. of seasons | 1 |
| એપિસોડની સંખ્યા | 539 |
| નિર્માણ | |
| નિર્માતા(ઓ) | અભિમન્યુ રાજ સિંહ રુપાલી શાહ |
| સ્થળ | ભારત |
| કેમેરાનો ઉપયોગ | Multi-camera |
| નિર્માતાકંપની/કંપનીઓ | Contiloe Entertainment |
| પ્રસારણ | |
| મૂળ ચેનલ | સોની ટીવી |
| ચિત્ર પ્રકાર | 720i (SDTV) 1080i (HDTV) |
| પ્રથમ પ્રસારણ | May 27, 2013 – December 10, 2015 |
| બાહ્ય કડીઓ | |
| Website | |
ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ એ સોની ટીવી પર પ્રસારિત થયેલી એક ધારાવાહિક છે. ૨૭ મે ૨૦૧૩થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી. તેનું નિર્દેશન અભિમન્યુ રાજ સિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ધારાવાહિક ૧૬મી સદીના મેવાડના રાજપૂત મહારાણા પ્રતાપના જીવન પર આધારિત છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આ ધારાવાહિકનો અંતિમ ઍપિસોડ પ્રસારિત કરાયો હતો. ધારાવાહિકના અંતમાં બિમારીના કારણે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ હતુ. સોની પલ ચેનલ પર આ ધારાવાહિકનું પુન: પ્રસારણ કરવામા આવી રહ્યુ છે.
કલાકાર
[ફેરફાર કરો]- શરદ મલ્હોત્રા - મહારાણા પ્રતાપ [૧]
- રચના પારુલકર - મહારાણી અજબ્દે પુનવર
- કુપ સૂરી - અકબર
- શક્તિ આનંદ - મહારાણા ઉદયસિંહ
- રાજશ્રી ઠાકુર - મહારાણી જયવંતાબાઇ
પૂર્વ કલાકાર
[ફેરફાર કરો]- ફૈજલ ખાન (બાળ મહારાણા પ્રતાપ)
- રોશની વાલિયા (બાળ મહારાણી અજબ્દે પંવર)
- જન્નત જુબૈર રહમાની (ફૂલ કુંવર)
- વિશાલ જેઠવા (અકબર)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Is there more to Ssharad-Rachna friendship?". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (૨૦૧૫). ૧૨ જુન ૨૦૧૫. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૬.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)