ભીમ સાહેબ

વિકિપીડિયામાંથી

ભીમ સાહેબ (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા આમરણ ગામમાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં થયેલો.[૧] તેમના શિષ્યોમાંથી ઘોઘાવદરના દાસી જીવણ સાહેબ અને થાનગઢના અક્કલ સાહેબ સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી ત્રિકમ સાહેબ હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Introduction of Gujarati Saint Poet". આનંદ આશ્રમ (અંગ્રેજીમાં). ૧૦ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૮ જાન્યુઆરી ૨૦૧૭.