મોહનથાળ
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c4/Mohanthal2.jpg/220px-Mohanthal2.jpg)
મોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મોહનથાળ બનાવવાની રીત સંગ્રહિત ૨૦૧૩-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |