યશવંત પંડ્યા
દેખાવ
યશવંત સવાઇલાલ પંડ્યા | |
|---|---|
| જન્મ | ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૫ પચ્છેગામ, ભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત |
| મૃત્યુ | નવેમ્બર ૧૪, ૧૯૫૫ (ઉંમર 50) |
| ઉપનામ | હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જય વિજય |
| વ્યવસાય | લેખક, વીમા કંપનીમાં અધીક્ષક |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| નાગરિકતા | ભારતીય |
| શિક્ષણ | એમ. એ. |
યશવંત પંડ્યા ગુજરાતી ભાષાના નાટ્ય લેખક હતા. તેમના પ્રથમ એકાંકી ઝાંઝવાં વડે જાણીતા બન્યા હતા.[૧]
સર્જન
[ફેરફાર કરો]- નાટકો - પડદા પાછળ, મદનમંદિર, અ.સૌ. કુમારી, રસજીવન, શરતના ઘોડા, સાકરનો શોધનારો
- બાળનાટકો - ત્રિવેણી, ઘર-દીવડી, યશવંત પંડ્યાનાં બાળનાટકો
- પ્રકીર્ણ - ઉપાસના (કાવ્યો, નાટકો, લેખો)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ શુક્લ, રમેશ. આપણા પ્રતિનિધિ સારસ્વતો. પ્રવિણ પ્રકાશન.
| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |