યશવન્ત મહેતા
દેખાવ
યશવન્ત દેવશંકરભાઈ મહેતા | |
|---|---|
| જન્મ | જૂન ૧૯, ૧૯૩૮ લીલાપુર, ગુજરાત, ભારત |
| વ્યવસાય | બાળ સાહિત્યકાર, અનુવાદક, સંપાદક, કિશોર સાહિત્યકાર |
| રાષ્ટ્રીયતા | ભારત |
| વિષય | બાળ સાહિત્ય, કિશોર સાહિત્ય |
| નોંધપાત્ર પુરસ્કારો |
|
યશવન્ત મહેતા (૧૯ જૂન ૧૯૩૮) ગુજરાતી ભાષાના લેખક છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીલાપુર ગામમાં થયો હતો.[૧]
સર્જન
[ફેરફાર કરો]તેઓ કિશોર સાહસ કથાઓ અને જીવન ચરિત્રો માટે જાણીતાં છે. તેઓએ ૪૫૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૦૦ જેટલી કિશોર સાહસકથાઓનો સમાવેશ થાય છે. યુગયાત્રા (૧૯૮૪) તેમની જાણીતી લાંબી વિજ્ઞાન સાહસકથા છે.[૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]- ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૦૬)[૧]
- બાલસાહિત્ય પુરસ્કાર, રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી (૨૦૧૦)
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |