રક્તનો પ્રકાર (અથવા રક્ત જૂથ)નક્કી હોય છે, રેડ બ્લડ સેલ્સ પર એબીઓ રક્ત જૂથ એન્ટિજેન્સ ઉપલબ્ધ હોય છે તેના દ્વારા ભાગમાં.
રક્ત પ્રકાર (જેને રક્ત જૂથ પણ કહેવાય છે) તે [[રક્તનું વર્ગીકરણ છે, જે રેડ બ્લડ સેલ (આરબીસી)ની સપાટી પર વારસાગત રોગ ઘટકની હાજરી કે ગેરહાજરી પર આધારિત છે.|રક્તનું વર્ગીકરણ છે, જે રેડ બ્લડ સેલ (આરબીસી)ની સપાટી પર વારસાગતરોગ ઘટકની હાજરી કે ગેરહાજરી પર આધારિત છે.]] આ રોગ ઘટકો (એન્ટીજેન્સ) રક્ત જૂથ પદ્ધતિ આધારિત ક્યાં તો પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ , ગ્લાયકો પ્રોટીન, અથવા ગ્લાયકોલિપીડ હોઇ શકે છે અને આમાંના કેટલાક એન્ટીજેન્સ વિવિધ કોશમંડળોના અન્ય પ્રકારના કણની પાટી પર પણ હાજર હોય છે. આ રેડ બ્લડ સેલ એન્ટીજેન્સ કે જે એલ્લેલેમાંથી (અથવા શુક્રાણુ સાથે ગાઢ રીતે સંકળાયેલો)માંથી ફૂટે છે, તે સામૂહિક રીતે રક્ત જૂથ વ્યવસ્થાની રચના કરે છે. [૧]
ઘણી સગર્ભા સ્ત્રીઓ એવો ગર્ભ ધરાવતી હોય છે જે તેના પોતાનાથી અલગ પ્રકારનું રક્ત ધરાવતો હોય અને માતા ગર્ભ આરબીસી સામે પ્રોટીન (એન્નીટીબોડીઝ) રચના કરી શકે છે. કટલીક વખત આ આઇજીજી (igG), નાનો ઇમ્યુનોગ્લોબુલીન, કે જે ગર્ભને છેદી શકે છે અને ગર્ભને લગતા આરબીસીના હેમોલીસિસમાં પરિણમી શકે છે, જે અંતે નવા જન્મેલ બાળકને હેમોલિટીક રોગમાં પરિણમે છે, જે ઓછા ગર્ભ રક્ત કાઉન્ટની માંદગી છે, જેમાં હળવાથી લઇને ગંભીર પ્રકારનો સમાવેશ થાય છે. [૩]
જો કોઇ વ્યક્તિ રક્ત જૂથ એન્ટિજેન તરીકે ખુલ્લો પડી જાય ત્યારે તેની પોતાની ઓળખ રહેતી નથી, ઇમ્યુન વ્યવસ્થાએન્ટિબોડીઝનું ઉત્પાદન કરશે,જે ખાસ કરીને ચોક્કસ રક્ત જૂથ એન્ટિજેનને બંધનકર્તા રહેશે અને તે એન્ટિજેન વિરુદ્ધ ઇમ્યુનોલોજિકલ મેમરીનું સર્જન થાય છે. વ્યક્તિગત તે રક્ત જૂથ એન્ટિજેન તરફ સંવેદનશીલ બની જાય છે. લાલ રક્ત કણો (અથવા અન્ય ટિસ્યુ સેલ) મિશ્રીતની સપાટી પર આ એન્ટિબોડીઝ એન્ટિજેનના બંધનકર્તા રહી શકે છે, જે ઘણી વખત ઇમ્યુન પદ્ધતિના અન્ય ઘટકોની ભરતી મારફતે સેલ્સના વિનાશમાં પરિણમી શકે છે. જ્યારે, આઇજીએમ એન્ટિબોડીઝ મિશ્રીત સેલ્સને બંધનકર્તા હોય છે, ત્યારે મિશ્રીત થયેલા સેલ્સનો ઢગલો થઇ શકે છે. સુસંગત રક્તને મિશ્રણ માટે પસંદગી કરાય અન તે સુસંગત ટિસ્યુની અંગ પ્રત્યારોપણ ક્રિયા માટે પસંદગી કરાય તે અગત્યનું છે. મિશ્રણ રિયેક્શનમાં નજીવા એન્ટિજેન્સ અથવા નબળા એન્ટિબોડીઝનો સમાવેશ થાય છે, જે નજીવી મુશ્કેલીમાં પરિણમી શકે છે. જોકે, અત્યંત ગંભીર અસરો મોટા પાયે આરબીસી વિનાશ, નીચુ લોહીદબાણ અને મૃત્યુની સાથે વધુ ઉગ્ર 0} ઇમ્યુન પ્રતિભાવમાં પરિણમી શકે છે.
લેબોરેટરીમાં રક્તનો પ્રકાર નક્કી કરવા માટે એન્ટીબોડીઝ સાથે પરીક્ષણ કરાયેલા બ્લડ સેલ્સના એગ્ગ્લુટિનેશન.આ પ્રકારના એગ્ગ્લુટિનેશનની શોધ એ તબીબી ક્ષત્રેની અગત્યની સિદ્ધિ હતી. [૪]
એન્ટિ-એ અને એન્ટિ-બી, એ એબીઓ બ્લડ જૂથ વ્યવસ્થાના આરબીસી સરફેસ એન્ટિજેન્સમાં સામાન્ય આઇજીએમ એન્ટિબોડીઝ છે, જેને ઘણીવાર કુદરતી રીતે બનતું હોવા તરીકે વર્ણવવામાં આવે છે; જોકે તે ખોટી રીતે વપરાયેલું છે, કેમ કે આ એન્ટિબોડીઝનું અન્ય એન્ટિબોડીઝની જેમ સંવેદનશીલતા દ્વારા ગર્ભાવસ્થામાં સર્જન થયેલું હોય છે. આ એન્ટિબોડીઝ કઇ રીતે સ્ટેટ્સ વિકસાવે છે તે સમજાવતી થિયરી કુદરતમાં બને છે તેમ એ અને બી એન્ટિજેન્સ જેવી જ છે, જેમાં ખોરાક, છોડો અને બેક્ટેરીયાનો સમાવેશ થાય છે. આ પ્રકારના એ જેવા અન બી જેવા એન્ટિજેન્સ વ્યક્ત કરે છે તેવા સામાન્ય પ્રાણી સાથે બાળકના જન્મ બાદ સમૂહ બની જાય છે, તે રેડ બ્લડ સેલ્સ નહી ધરાતા એન્ટિજેન્સમાં એન્ટબોડીઝ બનાવવા માટે ઇમ્યુન સિસ્ટમ કારણભૂત બને છે. જે લોકો રકત પ્રકાર એ (A) ધરાવતા હોય છે, તે એન્ટી-બી એન્ટિબોડીઝ, બી (B) પ્રકારનું રક્ત ધરાવતા એન્ટી-એ એન્ટીબોડીઝ, ઓ (O) પ્રકારનું રક્ત ધરાવતા એન્ટી-એ અન એન્ટી-બી એમ બન્ને એન્ટિબોડીઝ મેળવશે અને એબી રક્ત પ્રકાર બેમાંથી કોઇપણ એક મેળવી શકશે. આ શંકાશીલ "કુદરતી રીતે બનતા" અને સંભવિત એન્ટીબોડીઝને કારણે કોઇ પણ રક્ત ઘટકનું મિશ્રણ કરતા પહેલા દર્દીના રક્ત પ્રકારને યોગ્ય રીતે નક્કી કરવું અગત્યનું છે. આ કુદરતી બનતા એન્ટીબોડીઝ આઇજીએમ વર્ગના છે, જે રક્ત વાહીનીમાં એગ્ગ્લુટિનેટીંગ (જામ-ઢગલો થવાની) અને રેડ બ્લડ સેલ્સને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે, શક્યતઃ મૃત્યુમાં પણ પરિણમી શકે છે. અન્ય રક્ત જૂથો નક્કી કરવાની જરૂર નથી કેમ કે લગભગ દરેક અન્ય રેડ બ્લડ સેલ એન્ટિબોડીઝ સક્રિય ઇમ્યુનાઇઝેશન દ્વારા જ વિકસી શકે છે, જે ફક્ત અગાઉના રક્ત મિશ્રણ અથવા ગર્ભાવસ્થા દ્વારા જ થઇ શકે છે. એન્ટીબોડી સ્ક્રીન તરીકે કહેવાતું પરીક્ષણ કાયમ માટે એવા દર્દીઓ પર કરવામાં આવતું હોય છે જેને રેડ બ્લડ સેલની જરૂર હોય, અને આ પરીક્ષણ ક્લિનીકલી દ્રષ્ટિએ નોંધપાત્ર એવા રેડ બ્લડ સેલ એન્ટીબોડીઝને શોધી કાઢશે.
આરેચડી એન્ટિજેન પણ વ્યક્તિના રક્ત પ્રકારને નક્કી કરવામાં અગત્યનું છે. રિસસ સિસ્ટમના અન્ય એન્ટિજેન્સની હાજરી અને ગેરહાજરી હોય કે ન હોય તેમ છતાં શબ્દો "પોઝીટીવ" અથવા "નેગેટિવ" આરએચડી એન્ટિજેનની હાજરી કે ગેરહાજરી દર્શાવે છે. એન્ટી આરએચડી સામાન્ય રીતે કુદરતી રીતે બનતું એન્ટીબોડી નથી, જેમ એન્ટી -એ અને એન્ટી-બી છે. આરએચડી એન્ટિજેનનું ક્રોસ મેચીંગ અગત્યનું છે, કારણ કે આરએચડી એન્ટિજેન ઇમ્યુનોજેનિક છે, જેનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ આરએચડી નેગેટીવ છે તેને આરએચડી એન્ટિજેન (કદાચ મિશ્રણ અથવા ગર્ભાવસ્થા મારફતે) સમક્ષ ખુલ્લો પાડતી વખતે એન્ટી-આરેચડી બનવવાની ભારે સંભાવનાઓ છે. એક વખત જે તે વ્યક્તિ આરએચડી બાબતે સંવેદનશીલ બની જાય ત્યારે તે અથવા તેણીના રક્તમાં આરએચડી આઇજીજી પોઝીટીવ આરબીસીનો સમાવેશ થશે અને કદાચ પ્લાસેન્ટાને વટાવી દેશે. [૫]
કુલ 30 માનવ રક્ત જૂથ વ્યવસ્થાઓનેઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (આઇએસબીટી) દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે. [૨] સંપૂર્ણ રક્ત પ્રકાર આરબીસીની સપાટી પર ૩૦ પદાર્થોના આખા સેટનું વર્ણન કરશે અને વ્યક્તિગતનો રક્ત પ્રકાર એન્ટિજેન્સના અસંખ્ય શક્ય મિશ્રણોનો એક પ્રકાર છે. 30 રક્ત જૂથોમાં, 600થી વધુ અલગ રક્ત જૂથ એન્ટિજેન્સ મળી આવ્યા છે, [૬] પરંતુ આમાંના કેટલાક જવલ્લે જ છે અથવા મુખ્યત્વે ચોક્કસ એથનિક જૂથોમાં જોવા મળે છે.
મોટે ભાગે હંમેશા, જે વ્યક્ત જીવનપર્યંત સમાન રક્ત જૂથ ધરાવતો હોય, પરંતુ કોઇ વ્યક્તિ જો ચેપ, જીવલેણ અથવા ઓટોઇમ્યુનમાં એન્ટિજેનના ઉમેરણ કે દબાણ દ્વારા સમાન રક્ત જૂથ બદલાવે તેવું જવલ્લે જ જોવા મળે છે. [૭][૮][૯][૧૦]
આ અસાધારણ ઘટનાનું ઉદાહરણ ડેમી-લી બ્રેન્નામછે, જે ઓસ્ટ્રેલિયન નાગરિક છે, જેનું રક્ત જૂથ લિવરપ્રત્યારોપણ બાદ બદલી નાખવામાં આવ્યું હતું. [૧૧][૧૨]
રક્ત પ્રકારમાં ફેરફારનું અન્ય વધુ સામાન્ય કારણ બોન મેરો (ખાદ્ય ચરબીવાળું હાડકુ) પ્રત્યારોપણ છે. અન્ય રોગો ઉપરાંત બોન મેરો પ્રત્યારોપણ ઘણા લ્યુકેમિયા અને લિમ્ફોમાસ દરમિયાન કરવામાં આવે છે. જો વિવિધ એબીઓ પ્રકાર (ઉદા. તરીકે પ્રકાર એ દર્દી પ્રકાર ઓ બોન મેરો મેળવે છે) ધરાવનારા પાસેથી જો કોઇ વ્યક્તિ બોન મેરો મેળવે તો, દર્દીનું રક્ત આખરે દાતાના પ્રકારમાં રૂપાતંરિત થશે.
કેટલાક રક્ત પ્રકારો અન્ય રોગોના વંશ સાથે સંકળાયેલા છે; ઉદા. તરીકે, કેલ એન્ટિજેન કેટલીકવાર મેકલિયોડ સિન્ડ્રોમ સાથે સંકળાયેલી છે. [૧૩] ચોક્કસ રક્ત પ્રકર ચેપમાં ગ્રહશીલતાને અસર કરે છે, જે ડફી એન્ટિજેનના અભાવ વાળી વ્યક્તિમાં જોવા મળતી ચોક્કસ મેલેરીયાની જાતોમાં પ્રતિકારનું ઉદાહરણ છે. [૧૪] ડફી એન્ટિજેન, એવું માની શકાય કે કુદરતી પસંદગીનું પરિણામ છે, જે મેલેરીયાના જોવા મળતા મોટા બનાવો વાળા વિસ્તારોના એથનિક જૂથોમાં ઓછુ સામાન્ય છે. [૧૫]
એબીઓ વ્યવસ્થા માનવ રક્ત મિશ્રણમાં અત્યંત અગત્યની રક્ત જૂથ વ્યવસ્થા છે. સંકળાયેલ એન્ટિ-એ એન્ટિબોડીઝ અને એન્ટિ-બી એન્ટિબોડીઝ સામાન્ય રીતે "ઇમ્યુનોગ્લોબુલીન એમ" છે, જેને સંક્ષિપ્તમાંઆઇજીએમ, એન્ટિબોડીઝ છે. એબીઓ આઇજીએમ એન્ટિબોડીઝને પર્યાવરણલક્ષી પદાર્થો જેમ કે ખોરાક, બેક્ટેરીયા અને વાયરસો પ્રત્યેની સંવેદનશીલતા દ્વારા જીવનના પાંચ વર્ષોમાં ઉત્પન્ન થાય છે. એબીઓમાં "O" ને ઘણી વખત અન્ય ભાષામાં "0" (શૂન્ય/ભાવશૂન્ય) કહેવાય છે. [૧૬]
રિસસ વ્યવસ્થા માનવ રક્ત મિશ્રણમાં બીજા ક્રમની અત્યંત નોંધપાત્ર રક્ત વ્યવસ્થા છે. અત્યંત નોંધપાત્ર રિસસ એન્ટિજેન આરેચડ એન્ટિજેન છે કેમ કે તે પાંચ મુખ્ય રિસસ એન્ટિજેનની અત્યંત ઇમ્યુનોજેનિક છે. તે આરેચડ નેગેટિવ વ્યક્તિગતો કે જે કોઇ પણ એન્ટિ આરેચડી આઇજીજી અથવા આઇજીએમ એન્ટિબોડીઝ ધરાવતા નથી તેમના માટે સામાન્ય છે, કારણ કે એન્ટી આરએચડી એન્ટિબોડીઝ સામાન્ય રીતે પર્યાવરણલક્ષી પદાર્થો સામે સંવેદશીલતા દ્વારા ઉત્પન્ન થતી નથી. જોકે આરએચડી નેગેટિવ વ્યક્તિગતો સંવેદનશીલતાની ઘટનાને પગલે આઇજીજી એન્ટિ આરએચડી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકે છે: શક્યત ગર્ભાવસ્થામાં ગર્ભ મારફતે ફેક્ટેમેટરનલ રક્ત મિશ્રણ અથવા પ્રસંગોપાત આરએચડી પોઝીટીવ આરબીસી સાથે રક્ત મિશ્રણ થાય છે. [૫] આ કિસ્સામાં આરએચ રોગ વિકસી શકે છે. [૧૭]
દેશ દ્વારા એબીઓ (ABO) અને આરએચ (Rh) વિતરણ[ફેરફાર કરો]
રાષ્ટ્ર દ્વારા એબીઓ અને આરએચ રક્ત પ્રકાર વિતરણ
(વસતી સરેરાશ)
રક્ત જૂથ બી ઉત્તરીય ભારત અને પડોશી મધ્ય એશિયામાં સૌથી ઊંચું આવર્તન ધરાવે છે અને તેની અસર પશ્ચિમ અને પૂર્વ એમ બન્નેમાં ઘટાડે છે, જે સ્પેઇનમાં એક આંકની ટકાવારીમાં પડે છે. [૪૭][૪૮] તે વિસ્તારોમાં યુરોપીયનો આવ્યા તે પહેલા નેટિવ અમેરિકન અને ઓસ્ટ્રેલીયન એબોરીજિનલમાં તેનો સંપૂર્ણપણે અભાવ હતો તેવું મનાય છે. [૪૮][૪૯]
ઓસ્ટ્રેલીયન એબોરીજિન વસતીમાં અને મોન્ટાનાના બ્લેકફૂટ ભારતીયોમાં ઊંચુ આવર્તન હોવા છતાં રક્ત જૂથ એ યુરોપમાં ઊંચા આવર્તન સાથે સંકળાયેલું છે, જેમાં ખાસ કરીને સ્કેન્ડીનેવીયા અને મધ્ય યુરોપનો સમાવેશ થાય છે. [૫૦][૫૧]
ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન હાલમાં ૩૦ ર્કત જૂથોને સ્વીકૃતિ આપે છે (જેમાં એબીઓ અને આરેચ વ્યવસ્થાનો સમાવેશ થાય છે). [૨] આમ, એબીઓ એન્ટિજેન્સ અને રિસસ એન્ટિજેન્સની ગેરહાજરીમાં અન્ય ઘણા એન્ટિજેન્સ આરબીસી સરફેસ મેમ્બ્રીન પર વ્યક્ત થાય છે. ઉદા. તરીકે, કોઇ વ્યક્તિ એબી આરએચડી પોઝીટીવ હોઇ શકે છે અને તેજ સમયે એમ અને એન પોઝીટીવ (એમએનએસ વ્યવસ્થા ), કે પોઝીટીવ (કેલ વ્યવસ્થા), લેએ અથવા લેબી નેગેટીવ (લેવિસ વ્યવસ્થા), અને તે પ્રમાણે, દરેક રક્ત જૂથ વ્યવસ્થા એન્ટિજેન માટે પોઝીટીવ અથવા નેગેટીવ હોઇ શકે છે. મોટા ભાગની રક્ત જૂથ વ્યવસ્થાઓને દર્દીઓના નામની પાછળનું નામ આપવામાં આવ્યું હતું, જેમાં અમુક સમયે એન્ટિબોડીઝ પ્રાથમિક રીતે મળી આવ્યા હતા.
મિશ્રણ દવા હેમેટોલોજીની ખાસ પ્રકારની શાખા છે, જે રક્ત જૂથોના અભ્યાસ સાથે સંબંધિત છે, તેમજ બ્લડબેન્કની રક્ત અને અને રક્તની અન્ય પેદાશો માટે મિશ્રણ સેવા પૂરી પાડવાના કામ સાથે પણ સંકળાયેલી છે. વિશ્વભરમાં રક્ત પેદાશોને તબીબી ડોકટર (પરવાનેદાર ફિઝીશિયન અથવા સર્જન) દ્વારા દવાઓની જેમ જ લખવામાં આવેલી હોવી જોઇએ. યુએસએ (અમેરિકા)માં રક્ત પેદાશોનું યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન દ્વારા કડક રીતે નિયમન કરવામાં આવે છે.
રક્ત પ્રકાર મેચ નહી થવાથી હિમોલિટીક રિયેક્શનના મુખ્ય લક્ષણો [૫૨][૫૩]
બ્લડ બેન્કના ઘણાખરા રોજિંદા કાર્યોમાં દરેક પ્રાપ્તિકર્તા વ્યક્તિ કે જેને રક્ત અપાયુ છે તે સુસંગત છે અને શક્ય હોય ત્યાં સુધી સલામત છે તેની ખાતરી કરવા માટે બન્ને દાતાઓના અને પ્રાપ્તિકર્તા રક્તનું પરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે. દાતા અને પ્રાપ્તિકર્તા વચ્ચે અસંગત રક્ત મિશ્રીત હોય તો, અસહ્ય ભારે હેમોલિટીક રિયેક્શનની સાથે હેમોલિસિસ (આરબીસી વિનાશ), મૂત્રપિંડ નિષ્ફળતા અને આંચકી આવવાની શક્યતા રહેલી છે અને મૃત્યુની સંભાવના છે. એન્ટિબોડીઝ ઊંચા પ્રમાણમાં સક્રિય હોઇ શકે છે અને આરબીસી પર હૂમલો કરી શકે છે અને પૂરક વ્યવસ્થાના ઘટકોને બાંધે છે, જે મિશ્રીત રક્તના જથ્થાબંધ હેમોલિસીસ માટે કાણભૂત બને છે.
મિશ્રણના રિયેક્શનની તકોને ઓછી કરવા માટે દર્દીઓએ તેમનું પોતાનું રક્ત અથવા ચોક્કસ પ્રકારની રક્ત પેદાશો મેળવવી જોઇએ. આ ઉપરાંત ક્રોસ મેચીંગ દ્વારા પણ જોખમમાં ઘટાડો કરી શકાય છે, પરંતુ જ્યારે કટોકટીમાં રક્તની જરૂર હોય ત્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. ક્રોસ મેચીંગમાં પ્રાપ્તિકર્તાના સેરમ (લોહી ગંઠાય ત્યારે છૂટું પડતું
પ્રવાહી)ના નમૂના સાથે દાતાના રેડ બ્લડ સેલને ભેળવીને મિશ્રણ એગ્ગ્લુટિનેટ્સ થાય છે અથવા જામ થઇ જાય છે તેની તપાસ કરાય છે. જો એગ્ગ્લુટિનેશન સીધી રીતે દેખાય તેવું ન હોય તો, બ્લડ બેન્ક ટેકનિશિયન સામન્ય રીતે માઇક્રોસ્કોપની મદદથી એગ્ગ્લુયટિનેશનની તપાસ કરે છે. જો એગ્ગ્લુયટિનેશન થાય તો, તે જે તે દાતાના રક્તને જે તે પ્રાપ્તિકર્તા સાથે મિશ્રીત કરી શકાતુ નથી. બ્લડ બેન્કમાં એ આવશ્યક છે કે તમામ રક્ત નમુનાઓને યોગ્ય રીતે ઓળખી શકાય, જેથી બારકોડની પદ્ધતિ મારફતે લેબલીંગ સમાન બનાવવામાં આવ્યું છે, જે આઇએસબીટી 128 તરીકે ઓળખાય છે.
જવલ્લેજ ઉપલબ્ધ રક્ત પ્રકાર બ્લડ બેન્ક અને હોસ્પીટલો માટે પુરવઠા સમસ્યા ઊભી કરી શકે છે. ઉદા. તરીકે ડફી - નેગેટીવ બ્લડ આફ્રિકન મૂળ[૫૪]ની પ્રજામાં મોટે ભાગે જોવા મળે છે અને બાકીની વસતીમાં આ રક્ત પ્રકારની જવલ્લેજ ઉપલબ્ધિ આફ્રિકન એથનિકસિટીના દર્દીઓ માટે ડફી નેગેટીવની રક્તની તંગીમાં પરિણમી શકે છે. તેજ રીતે આરએચડી નેગેટીવ લોકો દુનિયાના ભાગોમાં જાય છે જ્યાં આરએચડી નેગેટીવ રક્તનો પુરવઠો ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે તેવા સંજોગોમાં તેમની સાથે જોખમ સંકળાયેલું હોય છે, ખાસ કરીને પૂર્વ એશિયા, કે જ્યાં રક્ત સેવાનો પ્રયત્ન રક્તનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હોઇ શકે છે. [૫૫]
સગર્ભા સ્ત્રી તે ન ધરાવતી હોય તેવો રક્ત જૂથ એન્ટિજેન તેનો ગર્ભ ધરાવતો હોય તો તે આઇજીજી રક્ત જૂથ એન્ટિબોડીઝ બનાવી શકે છે. જો ગર્ભમાના કેટલાક રક્ત કણો માતાના રક્ત ભ્રમણમાંથી પસાર થાય (ઉદા. તરીકે બાળકના જન્મ સમયે અથવા ઓબ્સેસ્ટ્રીક દરમિયાનગીરી વખતે નાના ફેટોમેટરનલ હેમોરેજ) અથવા કેટલીક વાર થેરાપેટિક રક્ત મિશ્રણ બાદ આવું થઇ શકે છે. તેનાથી પ્રવર્તમાન ગર્ભાવસ્થા અને/અથવા તેના પછીની ગર્ભાવસ્થામાં નવા જન્મેલ બાળક (એચડીએન)માં આરએચ રોગ અથવા નવા જન્મેલ બાળકના હેમોલિટીક રોગના સ્વરૂપ માટે કારણભૂત બની શકે છે. જો ગર્ભવતી સ્ત્રી એન્ટી આરએચડી એન્ટિબોડીઝ ધરાવવા તરીકે જાણીતી હોય, તો તેવા કિસ્સામાં આરએચ રોગના ગર્ભમાં પ્રવેશવા માટે માતૃ પક્ષના પ્લાઝ્મામાં ગર્ભને લગતા ડીએનએના પૃથ્થકરણ દ્વારા ગર્ભના આરએચડી રક્ત પ્રકારનું પરીક્ષણ કરી શકાય છે. [૫૬]આરએચઓ(D) ઇમ્યુન ગ્લોબ્યુલીન તરીકે કહેવાતા ઇન્જેક્ટેબલ મેડિકેશન સાથ આરએચડી નેગેટિવ માતાઓ દ્વારા એન્ટી આરએચડી એન્ટિબોડીઝની રચના રોકીને આ રોગને એટકાવવાના અનેક હેતુઓમાંથી એક હેતુ 20મી સદીની દવાના આધુનિકીકરણનો હતો. [૫૭][૫૮] એન્ટિબોડીઝ કેટલાક રક્ત જૂથો સાથે સંકળાયેલ છે, જે ગંભીર એચડીએનમાં પરિણમે છે, જ્યારે અન્યો ફક્ત હળવા એચડીએનમાં પરિણમે છે અને અન્ય એચડીએન થવા માટે કારણભૂત હોવા તરીકે જાણીતા નથી. [૩]
જેમ બને તેમ વધ પ્લાઝ્માને મગ્ર રકત એકમોમાંથી દૂર કરીને પેક્ડ રેડ સેલ્સ બનાવી શકાય છે.
સંબંધિત રક્ત પેદાશો સાથે બનતા ચેપ મિશ્રણના ભયને દૂર કરવા માટે ક્લોટ્ટીંગ ફેક્ટરનો સમન્વય કરતી પુનઃસંયોગી પદ્ધતિઓનો હેમોફિલીયા માટે નિયમિતપણે ક્લિનીકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.
રક્ત જૂથ એબી વ્યક્તિગતો તેમના આરબીસી સરફેસ પર એ અને બી એન્ટિજેન્સ રાખી શકે છે અને તેમનું રક્ત સિઅરમ એ અથવા બી એન્ટિજેન સામે કોઇ એન્ટિબોડીઝ ધરાવતું હોતું નથી. તેથી, એબી રક્ત ધરાવતી જે તે વ્યક્તિ કોઇ પણ જૂથ ધરાવતી વ્યક્તિ પાસેથી રક્ત મેળવી શકે છે (જોકે એબીની વધુ પસંદગીયુકંત છે), પરંતુ તે અન્ય એબી ધરાવતા વ્યક્તિગતને રક્ત દાન આપી શકે છે.
રક્ત જૂથ એ ધરાવતા વ્યક્તિગતો તેમની આરબીસી સરફેસ પર એ એન્ટિજેન ધરાવતા હોય છે અને બી એન્ટિજેન સામે આઇજીએમ ધરાવતો રક્ત રિઅરમ ધરાવે છે. તેથી, જૂથ એ ધરાવતી વ્યક્તિ ફક્ત એ અથવા ઓ જૂથ ધરાવતા વ્યક્તિ પાસેથી રક્ત મેળવી શકે છે (જોકે એની વધુ પસંદગી કરાય છે) અને એ અથવા બી પ્રકાર ધરાવતા વ્યક્તિગતોને રક્તનું દાન કરી શકે છે.
રક્ત જૂથ બી વ્યક્તિગતો તેમની આરબીસી સરફેસ પર બી એન્ટિજેન અને એ એન્ટિજેન સામે આઇજીએમ એન્ટિબોડીઝ સમાવતા રક્ત સિઅરમ ધરાવી શકે છે. તેથી, જૂથ બી ધરાવતી વ્યક્તિ બી અથવા ઓ વ્યક્તિ પાસેથી જ રક્ત મેળવી શકે છે (જોકે બીની વધુ પસંદગી થાય છે) અને બી અથવા એબી જૂથ ધરાવતી વ્યક્તિઓને જ રક્તનું દાન કરી શકે છે.
રક્ત જૂથ ઓ (અથવા કેટલાક દેશોમાં રક્ત જૂથ શૂન્ય) તેમની આરબીસી પર એ અથવા બી એન્ટિજેન ધરાવતા નથી, પરંતુ તેમના રક્ત સિઅરમમાં એ અથવા બી જૂથ એન્ટિજેન્સ સામે આઇજીએમ એન્ટિ એ એન્ટિબોડીઝ અને એન્ટિ બી એન્ટિબોડીઝ ધરાવે છે. તેથી, જૂથ ઓ વ્યક્તિગત કોઇ પણ ઓ વ્યક્તિગત પાસેથી રક્ત મેળવી શકે છે, પરંતુ એબીઓ (અથવા એ,બી, ઓ અથવા એબી) રક્ત જૂથ ધરાવતા કોઇ પણ વ્યક્તિગતોને રક્તનું દાન કરી શકે છે. જો કોઇને વિકટ પરિસ્થિતિમાં રક્તની જરૂર હોય અને પ્રાપ્તિકર્તાના રક્તની પ્રક્રિયા હાથ ધરવામાં જે સમય લેવામાં આવ્યો હોય તે હાનિકારક વિલંબમાં પરિણમશે, તેવા કિસ્સામાં ઓ નેગેટિવ રક્ત આપી શકાય છે.
આરબીસી કોમ્પ્ટેટિબીલીટી ચાર્ટઇન સમાન રક્ત જૂથનું દાન કરવા માટેનો વધારો છે; ઓ પ્રકારનું રક્ત ધરાવતા લોકો એ, બી અને એબીને રક્તદાન કરી શકે છે; જ્યારે એ અને બીના રક્ત દાતા એબીને રક્ત આપી શકે છે.
કોષ્ટક નોંધ
1. ખાસ પ્રકારના એન્ટિબોડીઝની ગેરહાજરીની શક્યતા દર્શાવે છે જે કદાચ દાતા અને પ્રાપ્તિકર્તાના રક્ત વચ્ચે અસંગતતામાં પરિણમશે, જેમ કે ક્રોસ મેચીંગ દ્વારા પસંદગ કરવામાં આવેલા રક્તમાં સમાન્ય છે.
આરેચડી નેગેટીવ દર્દી જે કોઇ પણ એન્ટિ આરેચડી એન્ટિબોડીઝ ધરાવતો ન હોય (અગાઉ ક્યારે પણ આરએચડી પોઝીટીવ આરબીસી પરત્વે સંવેદનશીલ ન હોય) તે એક વકત આરેચડી પોઝીટીવનું મિશ્રણ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે આરેચડી એન્ટિજેનમાં સંવેદનશીલતામાં પરિણમશે અને સ્ત્રી દર્દીમાં નવા જન્મેલના હિમોલેટીક રોગ થવાનો ભય રહેશે. જો આરએચડી નેગેટીવ દર્દીમાં એન્ટિ આરએચડી એન્ટિબોડીઝ વિકાસ પામ્યા હોય તો આરેચડી પોઝીટીવ રક્તમાં તેના પછીની પ્રાપ્તિ સંભવિત જોખમી મિશ્રણ રિયેક્શનમાં પરિણમશે. બાળક ધરાવતી આરએચડી નેગેટીવ સ્ત્રી અથવા આરેચડી એન્ટિબોડીઝ ધરાવતા ધરાવતા દર્દીઓને ને ક્યારેય આરએચડી પોઝીટીવ રક્ત આપવામાં આવતું નથી, તેથી બ્લડ બેન્કોએ આ દર્દીઓ માટે રિસસ-નેગેટીવ રક્ત રાખવું જ જોઇએ. વિકટ સંજોગોમાં, જેમ કે આરએચડી નેગેટીવ રક્ત એકમો બ્લડ બેન્ક પાસે બહુ ઓછા હોય ત્યારે મોટા પ્રમાણમાં રક્ત વહી ગયું હોય તો, આરએચડી પોઝીટીવ રક્ત બાળક ધરાવાની વય વીતી ગાય બાદ આરેચડી નેગેટીવ સ્ત્રીને એ શરતે આપી શકી છે કે તેઓ બ્લડ બેન્કમાં એન્ટિ આરએચડી નેગેટીવ પુરવઠો સાચવવા માટે એન્ટિ આરએચડી એન્ટિબોડીઝ ધરાવતા ન હોય. સિદ્ધાંત સાચો નથી; આરએચડી પોઝીટીવ દર્દીઓ આરએચડી નેગેટીવી રક્ત સામે રિયેક્ટ કરતા નથી.
પ્લાઝ્મા કોમ્પ્ટેટિબીલીટી ચાર્ટઇન સમાન રક્ત જૂથનું દાન કરવા માટેનો વધારો છે; પ્રકાર એબીના પ્લાઝ્મા એ,બી અને ઓને રક્તદાન કરી શકે છે; એ અને બી પ્રકારના પ્લાઝ્મા ઓને આપી શકે છે.
પ્રાપ્તિકર્તાઓ સમાન રક્ત જૂથ ધરાવનારાઓ પાસેથી પ્લાઝ્મા મેળવી શકે છે, પરંતુ તે સિવાય રક્ત પ્લાઝ્મા દાતા-પ્રાપ્તિકર્તા સુસંગતતા આરબીસી કરતા વિરુદ્ધ છે: એબીમાંથી પ્રાપ્ત કરેલ પ્લાઝ્મા કોઇ પણ રક્ત જૂથ ધરાવતી વ્યકિતમાં મિશ્રણ કરી શકાય છે; જ્યારે રક્ત જૂથ ઓના વ્યક્તિગતો કોઇ પણ રક્ત જૂથ પાસેથી પ્લાઝ્મા મેળવી શકે છે; અને પ્રકાર ઓ પ્લાઝ્માનો ઉપયોગ ફક્ત ઓ પ્રાપ્તિકર્તા દ્વારા જ ઉપયોગ કરી શકાય છે.
કોષ્ટક નોંધ
1. દાતા પ્લાઝ્મામા મજબૂત ખાસ પ્રકારના એન્ટિબોડીઝની ગેરહાજરી હોવાનું મનાય છે.
રિસસ ડી એન્ટિબોડીઝ અસાધારણ છે, તેથી સમાન્ય રીતે આરએચડી નેગેટીવ અથવા આરેચડી પોઝીટીવ રક્તમાં એન્ટિ આરએચડી એન્ટિબોડીઝનો સમાવેશ થતો નથી. જો સંભવિત દાતામાં એન્ટી આરએચડી એન્ટિબોડીઝ અથવા બ્લડ બેન્કમાં એન્ટિબોડી સ્ક્રીનીંગ દ્વારા મજબૂત ખાસ પ્રકારના રક્ત જૂથ એન્ટિબોડી ન મળી આવે તો તેમને તેમને દાતા તરીકે સ્વીકારવામાં આવશે નહી (અથવા કેટલીક બ્લડ બેન્કોમાં રક્ત લેવામાં આવશે પરંતુ પેદાશને યોગ્ય રીતે લેબલ લગાવવાનું રહેશે); તેથી, બ્લડ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા દાતા રક્ત પ્લાઝ્માની આરએચડી એન્ટિબોડીઝ અને અન્ય ખાસ પ્રકારના એન્ટિબોડીઝ મુક્ત પસંદગી કરી શકાય છે અને બ્લડ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા આ પ્રકારના દાતા પ્લાઝ્મા જે પ્રાપ્તિકર્તા આરએચડી પોઝીટીવ અથવા આરએચડી નેગેટીવ હોય, તેમ જ જ્યાં સુધી રક્ત પ્લાઝ્મા અને પ્રાપ્તિકર્તા એબીઓ સુસંગતતા ધરાવતા હોય તેમના માટે યોગ્ય ગણાશે.
વિશ્વવ્યાપી દાતાઓ અને વિશ્વવ્યાપી પ્રાપ્તિકર્તાઓ[ફેરફાર કરો]
સમગ્ર રક્ત અથવા પેકડ રેડ બ્લડ સેલ્સના મિશ્રણ અંગે જે વ્યક્તિઓ પ્રકાર ઓ આરેચ (ડી) નેગેટીવ રક્ત ધરાવતા હોય તેમને વિશ્વવ્યાપી દાતા કહેવાય છે, અને જે લોકો એબી આરેચ(ડી) પોઝીટીવ રક્ત ધરાવતા હોય તેમને વિશ્વવ્યાપી પ્રાપ્તિકર્તા કહેવામાં આવે છે; જો કે આ તમામ વ્યખ્યાઓ રેડ બ્લડ સેલ્સ મિશ્રીત થયેલા હોય તેવા પ્રાપ્તિકર્તાના એન્ટિ એ અને એન્ટિ બી એન્ટિબોડીઝના શક્ય રિયેક્શનના કિસ્સામાં જ સાચા છે. અપવાદોમાં જે તે વ્યક્તિઓ કે જે એચએચ એન્ટિજેન સિસ્ટમ ધરાવતી હોય (જે બોમ્બે બ્લડ જૂથ તરીકે પણ ળખાય છે), તેમજ જે અન્ય એચેચ દાતાઓ પાસેથી સલામત રીતે રકત મેળવી શકતી હોય, કારણ કે તે એચ ઘટક સામે એન્ટિબોડીઝનું સ્વરૂપ રચે છે. [૬૧][૬૨]
એન્ટિ-એ, એન્ટિ -બી અથવા કોઇ ખાસ પ્રકારના રક્ત જૂથો ધરાવતી હોય જેને દાન આપવામાંથી બાકાત રાખવામાં આવ્યા હોય તેવા દાતાઓ. પ્રાપ્તિકર્તાના આરબીસીમાં મિશ્રીત થયેલા રક્તમાં એન્ટિ-એ અને એન્ટિ-બીના શક્ય રિયેક્શનોને ધ્યાનમાં લેવા જરૂરી નથી, કારણ કે એન્ટિબોડીઝ સમાવતા સંબંધિત રીતે નાના વોલ્યુમના પ્લાઝ્મા મિશ્રીત હોય છે.
ઉદાહરણ દ્વારા : આરેચડી નેગેટીવ રક્ત (વિશ્વવ્યાપી દાતા રક્ત)ને પ્રાપ્તિકર્તાના રક્ત જીથ એ આરએચડી પઝીટીવમાં મિશ્રણ કરાશે તેવું વિચારતા પ્રાપ્તિકર્તાના એન્ટિ-બી એન્ટિબોડીઝ અને એન્ટિ-બી એન્ટિબોડીઝ વચ્ચે રિયેક્શન અને મિશ્રીત આરબીસીની ધારણા સેવવામાં આવી નથી. જોકે, મિશ્રીત રક્તમાં સંબધિત રીતે નાના જથ્થામાં પ્લાઝ્મામા એન્ટિ-એ એન્ટિબોડીઝનો સમાવેશ થાય છે, જે પ્રાપ્તિકર્તાના આરબીસીની સરફેસ પર એ એન્ટિજેન સામે રિયેકટ કરી શકે છે, પરંતુ પરિબળોમાં ઘટાડો થવાને કારણે નોંધપાત્ર રિયેક્શનની શક્યતા નથી. રિસસ ડી સંવેદનશીલતાની ધારણા કરવામાં આવી નથી.
વધારામાં, એ, બી અને આરએચ ડી સિવાય રેડ બ્લડ સેલ સરફેસ એન્ટિજેન્સ જો તે ઇમ્યુન પ્રતિભાવ પેદા કરવા માટે અમુક સમયે હાજર એન્ટિબોડીઝને બંધનકર્તા રહે તો કદાચ વિપરીત રિયેક્શન અને સંવેદનશીલતામાં પરિણમી શકે છે. મિશ્રણ એટલા માટે જટિલ છે કારણ કે પ્લેટલેટ અને શ્વેત રક્ત કણ (ડબ્લ્યુબીસી) સરફેસ એન્ટિજેન્સની તેમની પોતાની વ્યવસ્થા ધરાવે છે અને પ્લેટલેટ અને ડબ્લ્યુબીસી એન્ટિજેન્સમાં સંવેદનશીલતા મિશ્રણમાં પરિણમી શકે છે.
પ્લાઝ્માના મશ્રણની દ્રષ્ટિએ પરિસ્થિતિ વિપરીત છે. ઓ પ્લાઝ્મા પ્રકાર, એન્ટિ-એ અને એન્ટિ-બી એન્ટિબોડીઝ એમ બન્ને ધરાવે છે, જે ફક્ત ઓ પ્રાપ્તિકર્તાને જ આપી શકાય છે. એન્ટિબોડીઝ અન્ટ રક્ત પ્રકાર પર એન્ટિજેન્સ પર એન્ટિબોડીઝ હૂમલો કરશે. વિરુદ્ધ રીતે, એબી પ્લાઝમા એબીઓ રક્ત જૂથ ધરાવતા દર્દીઓને જ આપી શકાય છે કારણ કે તેમાં એન્ટિ-એ અથવા એન્ટિ-બીનો સમાવેશ થતો નથી.
એપ્રિલ 2007માં એન્ઝિમ્સ (એક ઉત્પ્રેરક દ્રવ્ય, પાચનરસ)નો ઉપયોગ કરીને એ, બી અને એબીને ઓમાં રૂપાંતર કરવાની પદ્ધતિ શોધવામા આવી હતી. હજુ પણ આ પદ્ધતિ અજમાયશી હેઠળ છે અને પરિણમતા રક્તને હજુ પણ માનવ શરીરમાં અજમાયશી ધોરણ દાખલ કરાયા નથી. [૬૩][૬૪] આ પદ્ધતિ ખાસકરીને રેડ બ્લડ સેલ પર એન્ટિજેન્સને રૂપાંતર કરે છે, જેથી અન્ય એન્ટિજેન્સ અને એન્ટિબોડીઝ એમને એમ જ રહેશે. તે પ્લાઝ્માની સુસંગતતાને મદદ કરતા નથી, પરંતુ તે ઓછુ લાગેવળગે છે, કેમ કે પ્લાઝ્મા મિશ્રણમાં વધુ પડતી મર્યાદિત ક્લિનીકલ ઉપયોગિતા ધરાવે છે અને સાચવવા માટે ઘણુ સરળ છે.
સાંસ્કૃતિક માન્યતાઓ અને સ્યુડોસાયંસ (એવી પ્રવૃત્તિ કે વિજ્ઞાનને લગતી હોય પરંતુ ખોટી ધારણાઓ પર આધારિત હોય)[ફેરફાર કરો]
વ્યક્તિત્વની જાપાનીઝ રક્ત પ્રકાર થિયરી લોકપ્રિય માન્યતા છે, જેમ કે કોઇ વ્યક્તિનો એબીઓ રક્ત પ્રકાર અન્યો ઉપરાંત તેમના વ્યક્તિત્વ, પાત્રતા, અને સંસંગતતાની આગાહી કરે છે. આ માન્યતા દક્ષિણ કોરીયામાં બહોળા પ્રમાણમાં ફેલાયેલી છે. [૬૯] ઐતિહાસિક વૈજ્ઞાનિક જાતિવાદના ખ્યાલ પરથી જોઇએ તો, આ થિયરી જાપાનમાં 1927માં મનોવૈજ્ઞાનિકના અહેવાલમાં પહોંચી ગઇ હતી અને જે તે સમયના લશ્કરી સરકારે વધુ સારા સૈનિકોના ઉછેર માટે એક અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. [૬૯] તેના બિનવૈજ્ઞાનિક ધોરણોને કારણે આ તુક્કો ચલણમાં આવ્યો હતો. આ થિયરી લાંબો કાળ દર્શાવે છે કેમ કે તેને વૈજ્ઞાનિકો દ્વારા ફગાવી દેવામાં આવી હતી[સંદર્ભ આપો], પરંતુ ફરી પાછી તેને 1970માં માસાહિકો નોમી દ્વારા પુનઃસજીવન કરવામાં આવી હતી, આ એવો જાહેરાતકર્તા હતા કે જે તબીબી ઇતિહાસ ધરાવતો ન હતો. [૬૯]
રક્ત પ્રકાર ખોરાકએ એવો ખોરાક છે જેની પીટર ડી'અદામો, નેચરોપેથિક ફિઝીશિયન દ્વાર તરફેમ કરવામાં આવી હતી અને પોતાના પુસ્તક ઇટ રાઇટ 4 યોર ટાઇપ માં થોડું વર્ણન કરવામાં આવ્યું હતુ. ડી'અદામોએ એવલો દાવો કર્યો છે કે એબીઓ રક્ત પ્રકાર તંદરસ્ત ખોરાક નક્કી કરવામાં અત્યંત અગત્યનું પરિબળ છે અને તેઓ ઓ,એ,બી અને એબી રક્ત પ્રકાર વાળી વ્યક્તિઓને શુદ્ધ ખોરાક અંગે ઉત્તેજન આપે છે. આ બાબતને મોટા ભાગના વૈજ્ઞાનિકો અને ફિઝીશિયનો દ્વારા સંશયની રીતે જોવામાં આવી છે (e.g.,http://www.earthsave.org/news/bloodtyp.htm).
↑Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN0-13-981176-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |year= (મદદ)
↑ ૨.૦૨.૧૨.૨૨.૩"Table of blood group systems". International Society of Blood Transfusion. 2008. Retrieved 2008-09-12. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
↑ ૩.૦૩.૧E.A. Letsky (2000). "Chapter 12: Rhesus and other haemolytic diseases". Antenatal & neonatal screening (Second આવૃત્તિ). Oxford University Press. ISBN0-19-262827-7 Check |isbn= value: checksum (મદદ). Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |year= (મદદ)
↑ ૫.૦૫.૧Talaro, Kathleen P. (2005). Foundations in microbiology (5th આવૃત્તિ). New York: McGraw-Hill. pp. 510–1. ISBN0-07-111203-0. Check date values in: |year= (મદદ)
↑Stayboldt C, Rearden A, Lane T (1987). "B antigen acquired by normal A1 red cells exposed to a patient's serum". Transfusion. 27 (1): 41–4. doi:10.1046/j.1537-2995.1987.27187121471.x. PMID3810822. Check date values in: |year= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
↑Matsushita S, Imamura T, Mizuta T, Hanada M (1983). "Acquired B antigen and polyagglutination in a patient with gastric cancer". Jpn J Surg. 13 (6): 540–2. doi:10.1007/BF02469500. PMID6672386. Check date values in: |year= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
↑Kremer Hovinga I, Koopmans M, de Heer E, Bruijn J, Bajema I (2007). "Change in blood group in systemic lupus erythematosus". Lancet. 369 (9557): 186–7, author reply 187. doi:10.1016/S0140-6736(07)60099-3. PMID17240276. Check date values in: |year= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
↑Lua error in વિભાગ:Citation/CS1/Utilities at line 54: bad argument #1 to 'message.newRawMessage' (string expected, got nil)."થેલેસ્લેમિયા, જી6પીડી ઉણપ, ઓવાલોસિટોસિસનું વિવિધ ભૌગોલિક વિતરણ અને ડફ્ફી રક્ત જૂથ વિવિધ પ્રકારની વસતીએ મેલેરીયા સામે રક્ષવા વિવિધ શુક્રાણુ પ્રકાર વિકસાવ્યા છે તેના વધુ ઉદાહરણો છે".
↑Blood Transfusion Division, United States Army Medical Research Laboratory (1971). Selected contributions to the literature of blood groups and immunology. 1971 v. 4. United States Army Medical Research Laboratory, Fort Knox, Kentucky. ... In northern India, in Southern and Central China and in the neighboring Central Asiatic areas, we find the highest known frequencies of B. If we leave this center, the frequency of the B gene decreases almost everywhere ...Check date values in: |date= (મદદ)
↑ ૪૮.૦૪૮.૧Encyclopaedia Britannica (2002). The New Encyclopaedia Britannica. Encyclopaedia Britannica, Inc. ISBN0852297874. ... The maximum frequency of the B gene occurs in Central Asia and northern India. The B gene was probably absent from American Indians and Australian Aborigines before racial admixture occurred with the coming of the white man ...Check date values in: |date= (મદદ)
↑Carol R. Ember, Melvin Ember (1973). Anthropology. Appleton-Century-Crofts. ... Blood type B is completely absent in most North and South American Indians ...Check date values in: |date= (મદદ)
↑Laura Dean, MD (2005). Blood Groups an Red Cell Antigens. National Center for Biotechnology Information, United States Government. ISBN1932811052. ... Type A is common in Central and Eastern Europe. In countries such as Austria, Denmark, Norway, and Switzerland, about 45-50% of the population have this blood type, whereas about 40% of Poles and Ukrainians do so. The highest frequencies are found in small, unrelated populations. For example, about 80% of the Blackfoot Indians of Montana have blood type A ...Check date values in: |date= (મદદ)
↑Technical Monograph No. 2: The ABO Blood Group System and ABO Subgroups(PDF). Biotec. March 2005. ... The frequency of blood group A is quite high (25-55%) in Europe, especially in Scandinavia and parts of central Europe. High group A frequency is also found in the Aborigines of South Australia (up to 45%) and in certain American Indian tribes where the frequency reaches 35% ...
↑
Nickel, RG (1999). "Determination of Duffy genotypes in three populations of African descent using PCR and sequence-specific oligonucleotides". Hum Immunol. 60 (8): 738–42. doi:10.1016/S0198-8859(99)00039-7. PMID10439320. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
↑Bruce, MG (2002). "BCF - Members - Chairman's Annual Report". The Blood Care Foundation. Retrieved 2008-07-15. As Rhesus Negative blood is rare amongst local nationals, this Agreement will be of particular value to Rhesus Negative expatriates and travellersUnknown parameter |month= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
↑Daniels G, Finning K, Martin P, Summers J (2006). "Fetal blood group genotyping: present and future". Ann N Y Acad Sci. 1075: 88–95. doi:10.1196/annals.1368.011. PMID17108196. Check date values in: |year= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
↑Fauci, Anthony S. (1998). Harrison's Principals of Internal Medicine. New York: McGraw-Hill. p. 719. ISBN0-07-020291-5. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |year= (મદદ))
↑"Blood groups 'can be converted'". BBC News. 2007. Retrieved 2008-07-15. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
↑Liu Q, Sulzenbacher G, Yuan H, Bennett E, Pietz G, Saunders K, Spence J, Nudelman E, Levery S, White T, Neveu J, Lane W, Bourne Y, Olsson M, Henrissat B, Clausen H (2007). "Bacterial glycosidases for the production of universal red blood cells". Nat Biotechnol. 25 (4): 454. doi:10.1038/nbt1298. PMID17401360. Check date values in: |year= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
↑લેન્ડસ્ટેઇનર કે, વિઇનેર એએસ. માનવ શરીરમાં એગ્ગ્લુટિનેબલ પરિબળ જે રિસસ (માનવોમાં જે પદાર્થ 855 હોય છે) માટે ઇમ્યુન સેરા તરીકે તરીકે ઓળખાય છે. Proc Soc Exp Biol Med 1940;43:223-224.
બીજીએમયુટી બ્લડ ગ્રુપ એન્ડીજેન મ્યુટેશન ડેટબેઝ કે જે એનસીબીઆઇ, એનઆઇએચ પાસે પડેલો છે તેમાં શુક્રાણુઓ અને પ્રોટીનની અને ફેરફારોની વિગત છે, તેથી તે રક્તના પ્રકાર માટે જવાબદાર છે.
"Blood Facts". LifeShare Blood Centers. Retrieved September 15 2006. Text " Rare Traits " ignored (મદદ); Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
"Modern Human Variation: Distribution of Blood Types". Dr. Dennis O'Neil, Behavioral Sciences Department, Palomar College, San Marcos, California. 2001-06-06. Retrieved November 23 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); |archive-url= is malformed: timestamp (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
બ્લડ ટાઇપ કેલ્ક્યુલેટર -જ્યારે માતાપિતાના રક્તા પ્રકારની જાણ હોય ત્યારે બાળકના રક્તનો પ્રકાર નક્કી કરવા માટે ગણતરીયંત્ર (કેલ્ક્યુલેટર)નો ઉપયગ કરવામાં આવે છે.
બ્લડ કેર ફાઉન્ડેશન - જે સમગ્ર વિશ્વમાં તપાસાયેલા રક્તને યોગ્ય રીતે પહોંચતુ કરે છે તે ચેરિટી.