રાજકોટ બીઆરટીએસ યોજના એ રાજકોટ શહેરમાં ઝડપી માર્ગ પરિવહન પૂરું પાડવા માટે વિક્સાવાઈ રહેલ યોજના છે. તેનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ ઓક્ટોબર ૧, ૨૦૧૨માં થયું. તેનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ રાજપથ લિ. દ્વારા કરાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.