રાજેન્દ્રસિંહજી જાડેજા

વિકિપીડિયામાંથી
સેનાપતિ

કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા

વિશિષ્ટ સેવા વર્દી
સૈન્ય ગણાધ્યક્ષ(મુખ્ય નિર્દેશક), ભારતીય સેના
પદ પર
જાન્યુઆરી ૧૪ ૧૯૫૩ – એપ્રિલ ૦૧ ૧૯૫૫
પુરોગામીકે એમ કરિઅપ્પા
અનુગામીદફ્તર બદલી
સૈન્ય ગણાધ્યક્ષ
પદ પર
એપ્રિલ ૦૧ ૧૯૫૫ – મે ૧૪ ૧૯૫૫
પુરોગામીદફ્તર ઘટન
અનુગામીસત્યવંત શ્રીનાગેશ
અંગત વિગતો
જન્મજુન ૧૫ ૧૮૯૯
સડોદર, નવાનગર રાજ્ય
મૃત્યુજાન્યુઆરી ૦૧ ૧૯૬૪
લશ્કરી કારકિર્દી
દેશ/જોડાણબ્રિટિશ ઇન્ડિઆ
ભારત
સેવા/શાખાબ્રિટિશ ઇન્ડિઅન સેના
 ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૨૧-૧૯૫૫
હોદ્દો સેનાપતિ
સેવા ક્રમાંકIA-35[૧]
દળદ્વિતિય લેન્સર્સ
Commands heldદક્ષિણી કમાન્ડ
પુર્વી કમાન્ડ
દિલ્લી અને પુર્વ પંજાબ કમાન્ડ
દ્વિતિય લેન્સરર્સ
યુદ્ધોદ્વિતિય વિશ્વયુદ્ધ
૧૯૪૭નું ભારત-પાક યુદ્ધ
પુરસ્કારો વિશિષ્ટ સેવા વર્દી
પત્નિમાયા કુંવરબા

સેનાપતિ કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી (૧૫ જૂન ૧૮૯૯ – ૧ જાન્યુઆરી ૧૯૬૪), ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગણપ્રમુખ અને દ્વિતીય પ્રમુખ નિર્દેશક હતા.

તેમનો જન્મ જૂન ૧૫ ૧૮૯૯ના રોજ સડોદરના જાગીરદાર દેવીસિંહજીને ત્યાં થયો હતો.[૨][૩] રાજકોટની રાજકુમાર કોલેજ અને સેન્ડહર્સ્ટની મિલિટરી કોલેજમાંથી શિક્ષણ લઈ તેઓ બ્રિટિશ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેઓએ ભારતીય સૈન્યનો આફ્રિકાનો મોરચો સંભાળ્યો હતો. તેઓ ૧૯૪૫ થી ૧૯૪૬ સુધી અમેરિકામાં ભારતના લશ્કરી દૂત રહ્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 27 May 1950. પૃષ્ઠ 41.
  2. "Nawanagar". મૂળ માંથી 2013-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-14.
  3. Gazette of India. 1953. પૃષ્ઠ 1475. Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...