રાધાનાથ સ્વામી
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/37/HHRNSGlasses1.jpg/240px-HHRNSGlasses1.jpg)
રાધાનાથ સ્વામીનો જન્મ ૭ ડીસેમ્બર ૧૯૫૦ ના દિવસે અમેરિકામા થયો હતો. તેમના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. રાધાનાથ સ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. રાધાનાથ સ્વામી ઇસ્કોનના સંન્યાસી છે.