106.201.233.223 માટે સભ્યનાં યોગદાનો

યોગદાન શોધોવિસ્તારોસંકેલો
⧼contribs-top⧽
⧼contribs-date⧽

૬ માર્ચ ૨૦૨૪

  • ૧૬:૪૪૧૬:૪૪, ૬ માર્ચ ૨૦૨૪ ભેદ ઇતિહાસ +૨,૧૩૨ શિવરાત્રિબીજા જન્મમાં, માતા સતીનો જન્મ હિમાલયના રાજાની પુત્રી પાર્વતી તરીકે થયો હતો. જો કે, ભગવાન શિવે તે જન્મમાં માતા પાર્વતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે માનવ શરીર સાથે બંધાયેલી હતી. આવી સ્થિતિમાં માતા પાર્વતી ખૂબ ગુસ્સે થઈ ગયા. માતા પાર્વતીએ 12000 વર્ષ સુધી અન્ન-જળનો ત્યાગ કરીને કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. જે દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા તે દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિ ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન

૧૩ ઓક્ટોબર ૨૦૨૩

  • ૧૦:૩૫૧૦:૩૫, ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ ભેદ ઇતિહાસ +૧,૫૨૦ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમોટેરા ખાતે કુલ 11 વિકેટ્સ છે. જેમાંથી 5 લોકલ બ્લેક સોઇલની, 5 મુંબઈની રેડ સોઇલ, મર્ર્મ યલો સોઇલ અને લોકલ બ્લેક સોઇલના કોમ્બિનેશનની છે. તો 1 પિચ મુંબઈની રેડ સોઇલ અને ઓડિશાની બ્લેક સોઇલથી બનેલી છે. તેમાં મુંબઈની રેડ સોઇલ 75% અને ઓડિશાની બ્લેક સોઇલ 25% છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઝાકળનો પ્રભાવ પડી શકે છે. તેનો સામનો કરવા માટે ગ્રાઉંડ્સમેન મોઈશ્ચર બેલેન્સ કરવા ઉપરાંત એન્ટી-ડ્યું સ્પ્રેનો ઉપયોગ કરશે. IPL દરમિયાન અહીં બેટિંગ ફ્રેન્ડલી વિકેટ્સ જોવા મળી હતી. તેથી ટૂર્નામેન્ટમાં એવરેજ ફર્સ્ટ ઇનિંગ્સ સ્કોર 28 ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન

૧૨ ઓક્ટોબર ૨૦૨૩

  • ૧૩:૦૧૧૩:૦૧, ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ ભેદ ઇતિહાસ +૩,૦૯૮ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનરેન્દ્ર મોદી સ્ટેડિયમની સીટિંગ કેપેસીટી ઓન પેપર, સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજાર છે. જો કે, ડ્રેસિંગ રૂમને એક્સટેન્ડ કરવા માટે ઉપરાંત ઇન્ટરનેશનલ પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખીને અમુક સીટોનો ઉપયોગ કરવામાં નહીં આવે. વર્લ્ડ કપ 2023 દરમિયાન આશરે 1 લાખ 20 હજાર સીટ્સનો ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટાલિટી બોક્સ ફેન્સ સ્ટેન્ડ્સમાંથી તો મેચનો લુત્ફ ઉઠાવી જ શકે છે. તે સિવાય કોર્પોરેટ બોક્સીસમાંથી પણ તેનો આનંદ માણી શકે છે. ટોટલ 76 કોર્પોરેટ બોક્સ છે, દરેકમાં 25 સીટ્સ છે. તે સિવાય સ્ટેડિયમમાં ત્રીજા માળ ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન

૭ ઓક્ટોબર ૨૦૨૩

  • ૧૧:૩૧૧૧:૩૧, ૭ ઓક્ટોબર ૨૦૨૩ ભેદ ઇતિહાસ +૧,૨૧૮ સાળંગપુરવાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. વર્તમાન ટેગ: વિઝ્યુલ સંપાદન

૧૬ ઓગસ્ટ ૨૦૨૩

  • ૧૬:૦૭૧૬:૦૭, ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ ભેદ ઇતિહાસ +૧,૬૭૮ હનુમાન મંદિર, સાળંગપુરવાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત 1904માં આવ્યા. આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણાકરી હતી. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. મૂર્તિ બનાવવાનું કામ સાડા પાંચ મહિના ચાલ્યું. એ જમાનામાં સ્વામી 200 સાધુ અને વિદ્વાન 25 બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી આ 1905માં આસો વદી પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી. ટેગ: વિઝ્યુલ સંપાદન