દિલીપ રાણપુરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:૨૦૦૩માં મૃત્યુ ઉમેરી using HotCat |
Euuechdvis &$.hxueni-/":!!::$+#+7377$-3 ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૩: | લીટી ૩: | ||
| onlysourced = no |
| onlysourced = no |
||
}} |
}} |
||
'''દિલીપ નાગજીભાઈ રાણપુરા''' (૧૪ નવેમ્બર ૧૯૩૨ - ૧૬ જુલાઈ ૨૦૦૩<ref>{{Cite news|title=દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે |
'''દિલીપ નાગજીભાઈ રાણપુરા''' (૧૪ નવેમ્બર ૧૯૩૨ - ૧૬ જુલાઈ ૨૦૦૩<ref>{{Cite news|title=દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝhdhgehsh આર hdiwbahuenfiev Now beigendનાર શિક્ષક|url=https://www.bbc.com/gujarati/india-54034581|newspaper=BBC News ગુજરાતી|access-date=2020-10-11|language=gu}}</ref>) ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર હતા. |
||
== જીવન == |
== જીવન == |
૧૭:૫૬, ૪ જુલાઇ ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન
દિલીપ રાણપુરા | |
---|---|
જન્મ | ૧૪ નવેમ્બર ૧૯૩૨ ધંધુકા |
મૃત્યુ | ૧૬ જુલાઇ ૨૦૦૩ |
દિલીપ નાગજીભાઈ રાણપુરા (૧૪ નવેમ્બર ૧૯૩૨ - ૧૬ જુલાઈ ૨૦૦૩[૧]) ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર હતા.
જીવન
તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૩૨ના દિવસે ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી તેઓ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય રહ્યા હતા.
સર્જન
નવલકથાઓ
સૂકી ધરતી સૂકા હોઠ (૧૯૬૭), હું આવું છું (૧૯૬૯), હળાહળ અમી (૧૯૬૯), આતમ વીંઝે પાંખ (૧૯૭૦), ભીંસ (૧૯૭૦), મધુડંખ (૧૯૭૨), હરિયાળાં વેરાન (૧૯૭૨), કોઈ વરદાન આપો (૧૯૭૬), કારવાં ગુજર ગયા (૧૯૭૬), નિયતિ (૧૯૭૬), કાન તમે સાંભળો તો (૧૯૭૭), અમે તરસ્યાં પૂનમનાં (૧૯૭૮), રે અમે કોમળ કોમળ (૧૯૭૯), મને પૂછશો નહીં (૧૯૮૦), વાસંતી ડૂસકાં (૧૯૮૧), કૂંપળ ફૂટ્યાની વાત (૧૯૮૩), આંસુભીનો ઉજાસ (૧૯૮૪), મીરાંની રહી મહેક (૧૯૮૫), પીઠે પાંગર્યો પીપળો (૧૯૮૭), અંતરિયાળ (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે.
વાર્તાસંગ્રહો
- મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫)
- પણ માંડેલી વારતાનું શું ? (૧૯૮૬)
સંસ્મરણકથા
- દીવા તળે ઓછાયા (૧૯૭૭)
- ભીતર ભીતર
- આ ભવની ઓળખ
ચરિત્રનિબંધસંગ્રહો
- વાત એક માણસની (૧૯૮૫)
- છવિ (૧૯૮૮)
સંદર્ભ
- ↑ "દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝhdhgehsh આર hdiwbahuenfiev Now beigendનાર શિક્ષક". BBC News ગુજરાતી. મેળવેલ 2020-10-11.
બાહ્ય કડીઓ
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |