સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
નાનું રોબોટ ફેરફાર: ru:Чандрасекхара Венката Раман; cosmetic changes |
નાનું રોબોટ ઉમેરણ: pnb:وینکٹا رامن |
||
લીટી ૫૨: | લીટી ૫૨: | ||
[[oc:Venkata Raman]] |
[[oc:Venkata Raman]] |
||
[[pl:Chandrasekhara Venkata Raman]] |
[[pl:Chandrasekhara Venkata Raman]] |
||
[[pnb:وینکٹا رامن]] |
|||
[[pt:Chandrasekhara Venkata Raman]] |
[[pt:Chandrasekhara Venkata Raman]] |
||
[[ro:Chandrasekhara Venkata Raman]] |
[[ro:Chandrasekhara Venkata Raman]] |
૧૧:૨૭, ૫ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન (Tamil: சந்திரேசகர ெவங்கடராமன்) (7 November 1888 – 21 November 1970) એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર માટે તેમને ૧૯૩૦ માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયું.
બાળપણ
સર સી. વી. રામનનો જન્મ તિરુચિરપલ્લી, તામિલનાડુ ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
બાહ્ય કડીઓ
- The Nobel Prize in Physics 1930 at the Nobel Foundation
- નોબેલ પ્રાઇઝ આંતરજાળ પર archive
- Path creator - C.V. Raman
- નોબેલ પ્રવચન
- Archive of all scientific papers of C.V. Raman
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |