સત્યભામા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
સત્યભામા એ કૃષ્ણની બીજી મુખ્ય પત્નિ હતી.[૧] તે કૃષ્ણની ત્રીજી પત્નિ હતી અને ભૂદેવી, પૃથ્વીની દેવી, નો અવતાર માનવામાં આવતી હતી. તેણી તેના મજબૂત મનોબળ માટે જાણીતી હતી. નરકાસુર દૈત્યનો નાશ કરવા માટે તેણીએ કૃષ્ણની મદદ કરેલી. પ્રેમાનંદના 'સુદામાચરિત્ર' માં કૃષ્ણ, સુદામા, સુદામા પત્ની અને સત્યભામાનાં ચારિત્ર અવિસ્મરણીય જોવા મળે છે.<ref>ઢાંચો:Book/ Gujarati sahitya no etihas by Gujarat granth Nirman board/page:88<ref>
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |