સર્વમિત્ર સિકરી
દેખાવ
સર્વમિત્ર સિકરી | |
|---|---|
![]() | |
| ૧૩મો ભારતના મુખ્ય ન્યાયાધીશ | |
| પદ પર ૨૨ જાન્યુઆરી ૧૯૭૧ – ૨૫ એપ્રિલ ૧૯૭૩ | |
| નિમણૂક | વી. વી. ગીરી |
| પુરોગામી | જયંતિલાલ છોટાલાલ શાહ |
| અનુગામી | અજીતનાથ રે |
| ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ | |
| પદ પર ૩ ફેબ્રુઆરી ૧૯૬૪ – ૨૫ એપ્રિલ ૧૯૭૩ | |
| અંગત વિગતો | |
| જન્મ | ૨૬ એપ્રિલ ૧૯૦૮ [૧] |
| મૃત્યુ | ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૨ (ઉંમર 84) |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
ન્યા. સર્વમિત્ર સિકરી (૨૬ એપ્રિલ ૧૯૦૮ – ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૨) ભારત દેશના સર્વોચ્ચ ન્યાયાલયના તેરમા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે પોતાની વકીલાતની શરુઆત લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતેથી ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં કરી હતી. તેઓની ૧૯૬૪ના વર્ષમાં સર્વોચ્ચ ન્યાયાલય ખાતે નિયુક્તિ કરવામાં આવી હતી અને ૨૨ જાન્યુઆરી ૧૯૭૧ થી ૨૫ એપ્રિલ ૧૯૭૩ દરમિયાન તેઓ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. તેમણે કરેલા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકારના ખટલાનો ફેંસલો ભારત દેશના બંધારણીય ઇતિહાસમાં એક મહત્વનો પડાવ ગણાય છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "Hon'ble Mr. Justice S.M. Sikri". Supreme Court of India. મેળવેલ 2012-06-24.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ)
