હરિવંશરાય બચ્ચન

વિકિપીડિયામાંથી
હરિવંશરાય બચ્ચન
જન્મ૨૭ નવેમ્બર ૧૯૦૭ Edit this on Wikidata
મૃત્યુ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • St Catharine's College, Cambridge Edit this on Wikidata
વ્યવસાયકવિ, prose writer Edit this on Wikidata
જીવન સાથીતેજી બચ્ચન Edit this on Wikidata
માતા-પિતા
  • Pratap Narayan Shrivastava Edit this on Wikidata
  • Saraswati Devi Shrivastava Edit this on Wikidata
પુરસ્કારો
  • Sahitya Akademi Award in Hindi (Do Chattanen, ૧૯૬૮) Edit this on Wikidata
સહી

હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન (૨૭ નવેમ્બર ૧૯૦૭ – ૧૮ જાન્યુઆરી ૨૦૦૩) હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે.

તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં "સાહિત્ય તેમ જ શિક્ષણ"ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.