લખાણ પર જાઓ

અંકશાસ્ત્ર

વિકિપીડિયામાંથી

આ લેખ અંગ્રેજીમાં ન્યૂમરોલોજી (Numerology) તરીકે ઓળખાતા શાસ્ત્ર પર છે. ગણિતની શાખા એવા આંકડાશાસ્ત્ર (Statistics) પર નહિ.

Pietro Bongo, Numerorum mysteria, 1591

અંકશાસ્ત્ર એ ગૂઢાર્થ અથવા અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવો આંકડાઓ અને ભૌતિક સાધન અથવા જીવંત ચીજ વચ્ચેના સંબંધમાં એક પ્રકારની પદ્ધતિ, પરંપરા અથવા માન્યતા છે.

અંકશાસ્ત્ર અને અંકશાસ્ત્રીય આગાહીઓ અગાઉ ગણિતશાસ્ત્રીઓ જેમ કે પાયથાગોરસમાં પ્રચલિત હતી, પરંતુ લાંબા સમય સુધી તેને ગણિતના એક ભાગ તરીકે સ્વીકારવામાં આવી નથી અને વર્તમાન વૈજ્ઞાનિકો દ્વારા તેને સ્યુડોમેથેમેટિક્સ તરીકે ઓળખવામાં આવ્યું છે. [] [] આ બાબત ખગોળશાસ્ત્રમાંથી જ્યોતિષશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાંથી રસાયણ વિજ્ઞાન વિકસાવવામાં આવ્યું તેના જેવી છે. આજે અંકશાસ્ત્ર ઘણી વખત આંકડાઓ સાથે સંલગ્ન હોતું નથી, પરંતુ ગૂઢવિદ્યા,સાથે જ્યોતિષવિદ્યા અને તેવી જ આગાહીની એક કળા છે. કેટલાક નિરીક્ષકોની દ્રષ્ટિએ તેનો એવી રીતે પણ ઉપયોગ કરી શકાય છે કે જો લોકો પરંપરાગત અંકશાસ્ત્રનો ઉપયોગ ન કરતા હોય તો પણ અંકશાસ્ત્રીય પદ્ધતિમાં વધુ પડતો વિશ્વાસ મૂકવો. ઉદા. તરીકે 1997માં ન્યૂમરોલોજી નાનું પુસ્તકઃ અથવા પાયથાગોરસે શું લખ્યું હતું , મેથેમેટિશિયન અંડરવુડ ડૂડલી આ શબ્દનો શેરબજારના પૃથ્થકરણના ઇલ્લીઓટ્ટ વેવ સિદ્ધાંતના પ્રેક્ટીશ્નરની ચર્ચા કરવા તરીકે ઉપયોગ કરતા હતા.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આધુનિક અંકશાસ્ત્ર ઘણી વખત વિવિધ પ્રકારની પ્રાચીન સંસ્કૃતિ અને શિક્ષકો ધરાવે છે જેમાં બેબીલોનપાયથાગોરસઅને તેમના અનુયાયીઓ(ગ્રીસ, 6ઠ્ઠી સદ બી.સી.), હેલ્લેનસ્ટિક એલેક્સઝાન્ડ્રીયાની જ્યોતિષીય માન્યતા, અગાઉના ગ્લોસ્ટિક્સની ગૂઢવિદ્યાના જાણકાર ક્રિશ્ચિયન, કાબુલ્લાહની હરબ્રુ સિસ્ટમ, ભારતીય વેદ, ચાઇનીઝ સર્કલ ઓફ ડેડ, અને ઇજીપ્તીયન બુક ઓફ ધ માસ્ટર ઓફ સિક્રેટ હાઉસ (મરનારની વિધી)નો સમાવેશ કરે છે.

પાયથાગોરસઅને આ સમયના અન્ય તત્વજ્ઞાનીઓ એવું માનતા હતા કે ગાણિતીક ખ્યાલ અન્યની તુલનામાં (અમલી બનાવવા અને વર્ગીકૃત્ત કરવામાં)વધુ વ્યવહારુ હોવાથી તે વધુ વાસ્તવિકતા ધરાવે છે. સેંટ. ઓગસ્ટીન ઓફ હિપ્પો (એ.ડી. 354-430)લખ્યું હતું કે આંકડાઓ માનવીઓને ઇશ્વર દ્વારા સત્યના પૂરાવા તરીકે ઓફર કરવામાં એક સનાતન ભાષા છે. પાયથાગોરસની જેમ જ તેઓ પણ એમ માનતા હતા કે દરેક વસ્તુની સાથે અંક સંબંધ જોડાયેલો છે અને આ સંબંધો અથવા ઇશ્વરે તેનો કેવો અર્થ કર્યો છે તે સમજવા અને શોધવાનો આધારે જે તેના દિમાગ પર છે. અગાઉના ક્રિશ્ચિયનના ખ્યાલો માટે અંકશાસ્ત્ર અને ચર્ચ ફાધર્સ જુઓ.

325 એ.ડીમાં નાયકેયાની પ્રથમ કાઉન્સીલઅનુસાર, ચર્ચના ખ્યાલની માન્યતાથી જાકારાને [[Roman Empire|રોમન રાજ્યરોમન સત્તા]]માં નાગરિક ઉલ્લંઘનતા તરીકે વર્ગીકૃત્ત કરાયો હતો. અંકશાસ્ત્રએ તે સમયની ક્રિશ્ચિયનસત્તા સાથે સમાધાન કર્યુ ન હતુ અને જ્યોતિષ અને ઇશ્વરીય તત્વાના અન્ય સ્વરૂપ અને જાદુ સાથે બિન સ્વીકૃત્ત માન્યતાઓ ક્ષેત્રે પદાપર્ણ કર્યું હતું. [સંદર્ભ આપો]આ ધાર્મિક શુદ્ધતા છતાં પવિત્ર આંકડાઓ માટે અહીં ઇશ્વરીય સાર્થકતા પદાપર્ણ કરવામાં આવી હતી, જેમ કે "જિસસ અંક"ની ટિપ્પણી કરવામાં આવી હતી અને ડોરોથિયસ ઓફ ગાઝા દ્વારા પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ તેનો ઉપયોગ મર્યાદિત રીતે સંકુચિત ગ્રીક ઓર્થોડોક્સસર્કલમાં ઉપયોગ કરવામાં આવે છે. [][]તેમજ અન્ય http://www.biblewheel.com/GR/GR_Identities.asp સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન.

ઇંગ્લીશ સાહિત્યમાં અંકશાસ્ત્રની અસરનું અગાઉનું ઉદાહરણ સર થોમસ બ્રાઉન ના 1658ના ડિસકોર્સ ધા ગાર્ડન ઓફ સાયરસમાં છે. તેમાં, લેખક પાયથાગોરસ અંકશાસ્ત્રમાં તરંગી રીતે જ ક્રમાંક પાંચ દર્શાવવા રાચે છે અને સંબંધિત ક્વિનકૂંક્સ પદ્ધતિ સમગ્ર કળા, ડિઝાઇન અને સ્વભાવમાં ખાસ કરીને બોટનીમાં દેખાય છે. આધુનિક અંકશાસ્ત્ર વિવધ પૂર્વ ઘટનાઓ ધરાવે છે. રુથ. એ. ડ્રેયર્સના પુસ્તકન્યુમરોલોજી, ધ પાવર ઇન નંબર્સ (સ્કેવર વન પબ્લિશર્સ)કહે છે કે સદીના અંત સુધીમાં (1800થી 1900 એ.ડી.)શ્રીમતી એલ. ડો બેલ્લીયેટ્ટ મિશ્રિત પાયથાગોરસ બિબ્લીકલ સંદર્ભો સાથે કામ કરે છે. ત્યાર બાદ 23 ઓક્ટો. 1972ના રોજ બેલ્લીયેટ્ટના વિદ્યાર્થી ડો. જૂનો જોર્ડને અંકશાસ્ત્રમાં વધુ સુધારો કર્યો હતો અને તેના કારણે આજે પાયથાગોરન શિર્ષક નામની પદ્ધતિ જાણીતી બની છે.

પદ્ધતિઓ

[ફેરફાર કરો]

ક્માંક વ્યાખ્યા

[ફેરફાર કરો]

ચોક્કસ આંકડાઓના અર્થ માટે કોઇ વ્યાખ્યા આપવામાં આવી નથી. સર્વસામાન્ય ઉદાહરણોમાં સમાવેશ થાય છેઃ []

  1. તમામ અથવા સપૂર્ણતાદરેક
  2. વ્યક્તિગત આક્રમક. યાંગ
  3. સંતુલનસંગઠનપ્રાપ્તિ કરનારયીન
  4. સંદેશાવ્યવહાર/ક્રિયાપ્રતિક્રિયાતટસ્થતા
  5. નિર્માણ કરવું
  6. ક્રિયાઅસ્થિરતા
  7. પ્રતિભાવ/ફ્લક્સજવાબદારી
  8. વિચાર/સભાનતા
  9. સત્તા/બલિદાન
  10. ફેરફારની સર્વોત્તમ માત્રા
  11. પુનઃજ્ન્મ

વર્ણમાળા પદ્ધતિ

[ફેરફાર કરો]

એવી ઘણી અંકશાસ્ત્રીય પદ્ધતિઓ છે જે વર્ણમાળાના અક્ષરોને અંકશાસ્ત્રીય મૂલ્ય આપે છે. તેના ઉદાહરણોમાં અરેબિકમાં અબજાડ ન્યુમરિકલ્સ, હર્બ્યુ ન્યુરિકલ્સ, આર્મેનિયન ન્યુમરલ્સ અને ગ્રીક ન્યુમરલ્સનો સમાવેશ થાય છે. ન્યમુરિક મૂલ્યના આધારે ગૂઢ અર્થ આપવાની જેવીશની પરંપરાની કવાયતમાં અને સમાન મૂલ્ય ધરાવતા શબ્દો વચ્ચે કોઇ સંબંધ નથી, જે જિમેટ્રિયા તરીકે ઓળખાય છે.

1= a, j, s 2= b, k, t 3= c, l, u 4= d, m, v 5= e, n, w 6= f, o, x 7= g, p, y 8= h, q, z 9= i, r

અને ત્યાર બાદ તેનો સરવાળ કરાય છે.

ઉદાહરણોઃ

  • 3,489 → 3 + 4 + 8 + 9 = 24 → 2 + 4 = 6
  • હેલ્લો → 8 + 5 + 3 + 3 + 6 = 25 → 2 + 5 = 7

એક જ ક્રમાંકના સરવાળા સુધી પહોંચવાનો ઝડપી માર્ગ મોડ્યૂલો 9નું મૂલ્ય લેવાનો છે, જે 9 સાથે પરિણામ 0 લાવે છે. ગણતરીની વિવિધ પદ્ધતિઓમં ચેલ્ડેન, પાયથાગોરન, હેબ્રેઇકહેલિન હિચકોકની પદ્ધતિ, ફોનેટિક, જાપાનીઝ, અરેબિક અને ભારતીયનો સમાવેશ થાય છે. ઉપરના ઉદાહરણોની ગણતરી {}દશાંશ (પાયો 10) અંકગણિતનો ઉપયો કરીને કરવામાં આવી છે.અન્ય ક્માંક પદ્ધતિઓઅસ્તિત્વમાં છે, જેમ કે બાયનરી, ઓક્ટલ, હેક્સાડેસીમલ, અને વિગેસીમલ; આ આધારે આંકડાઓનો સરવાળો કરીને વિવિધ પરિણામો પ્રાપ્ત કરે છે. ઉપર દર્શાવ્યા અનુસાર પ્રથમ ઉદાહરણ જ્યારે ઓક્ટલ (પાયો 8)માં દર્શાવવામાં આવે ત્યારે દેખાય છે.

  • 3,48910 = 66418 → 6 + 6 + 4 + 1 = 218 → 2 + 1 = 38 = 310

પાયથાગોરન પદ્ધતિ

[ફેરફાર કરો]

કેટલાક કિસ્સામાં અંકશાસ્ત્રીય ડિવાઇનેશનના પ્રકારમાં વ્યક્તિગતનું નામ અને જન્મતારીખનો ઉપયોગ ફિલોસોફર પાયથાગોરસે લાગુ પાડેલી પદ્ધતિના આધારે વ્યક્તિત્વ અને વલણનું પૃથ્થકરણ અને સ્પષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાશે. [][]

ચાઇનીઝ અંકશાસ્ત્ર

[ફેરફાર કરો]

કેટલાક ચાઇનીઝ ક્રમાંકોને વિવિધ અર્થો પૂરા પાડે છે અને કેટલાક ચોક્કસ પ્રકારના મિશ્રણો અન્યો કરતા વધુ નસીબવંતા માનવામાં આવે છે. સામાન્ય રીતે, બેકી ક્રમાંકો સારુ નસીબ એકી સાથે આવે છે તેવી માન્યતા હોવાથી નસીબવંતી માનવામાં આવે છે.

ચાઇનીઝ ક્રમાંક વ્યાખ્યા

[ફેરફાર કરો]

કેન્ટોનીઝ સતત રીતે નીચેની વ્યાખ્યાઓ આપે છે, જે કદાચ અન્ય ચાઇનીઝ ભાષામાં અલગ પડી શકે છે.

  1. (યટ)  — ચોક્કસ
  2. (યી)  — સરળ (易/યી)
  3. (સામ)  — રહો(生/સાંગ)
  4. (સેઇ)  — ચારનો ઉચ્ચાર હોમોનીયન (સમાન અર્થ પરંતુ ભિન્ન અર્થ)એટલે કે મૃત્યુ અથવા યાતના ભોગવનાર સાથે થતો હોવાથી તેને કમનસીબ માનવામાં આવે છે. (死/સેઇ).
  5. (એનજી)  — પોતે, હું, જાતે(吾/એનજી), કંિ નહી, કદી નહી (唔/એનજી, એમ)
  6. (લુક)  — સરળ અને સહેલુ, ગરેક સમયે
  7. (ચાટ)  — કેન્ટોનીઝમાં અશિષ્ટ/વલ્ગર શભ્દ .
  8. (બાત)  — આકસ્મિક નસીબ, સમૃદ્ધિ
  9. (ગૌ)  —સમયમાં લાંબુ (久/ગૌ), કેન્ટોનીઝમાંઅશિષ્ટ/વલ્ગર શબ્દ


કેટલાક નસીબવંતા ક્રમાંકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • 99-સમયમાં બમણું લાંબુ, એટલે કે અમર; જે લોકપ્રિય ચાઇનીઝ અમેરિકન સુપરમાર્કેટ ચેઇન, રાંચ માર્કેટના નામમાં વપરાય છે.
  • 168- સમૃદ્ધિનો માર્ગ અથવા સમૃદ્ધ બનો તેની સાથે તેનું ભાષાંતર સતત શ્રીમંત રહેવું તેવો થાય છે- ચીનમાં સૌથી વધુ ભાડુ ચૂકવતા ટેલિફોન નંંબરો આ ક્રમાંકથી શરૂ થાય છે. તેમજ આ ચીનમાં એક મોટેલ ચેઇનનું પણ નામ છે. (મોટેલ 168).
  • 518- હું શ્રીમંત થઇશ, અન્ય અર્થોમાં નીચેનાનો સમાવેશ થાય છે: 5189 (હું લાંબા સમય સુધી શ્રીમંત રહીશ), 516289 (મને લાંબા સમય સુધી સરળ સમૃદ્ધિ માર્ગ મળશે) અને 5918 (હું ટૂંક સમયમાં શ્રીમંત થઇશ)
  • 814-168 જેવું જ, તેનો અર્થ એવો થાય કે આખી જિંદગી શ્રીમંત રહો.148નો પણ સમાન અર્થ થાય છે, આખ જિંદગી શ્રીમંત રહો.
  • 888-ત્રણ ગણી શ્રીમંતાઇ, એટલે કે શ્રીમંતાઇ, શ્રીમંતાઇ, શ્રીમંતાઇ.
  • 1314-આખી જિંદગી, અસ્તિત્વ.

અન્ય ક્ષેત્રો

[ફેરફાર કરો]

અંકશાસ્ત્ર અને જ્યોતિષ

[ફેરફાર કરો]

કેટલાક જ્યોતિષીઓમાને છે કે દરેક 0થી 9 સુધીનો ક્રમાંક આપણી સૂર્ય વ્યવસ્થામાં સ્વર્ગીય શરીરનું સંચાલન કરે છે.

અકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાન

[ફેરફાર કરો]

ઘણી રસાયણ વિજ્ઞાન થિયરીઓ ગાઢ રીતે અંકશાસ્ત્ર સાથે સકળાયેલી છે. પર્સીયન રસાયણ વિજ્ઞાની જબીર ઇબન હય્યાન, કે જે આજે ઉપયોગમાં લેવાતી અસંખ્ય પ્રકારની રસાયણ પ્રક્રિયાના શોધક છે તેમણે તેમના અનુભવો અરેબિક ભાષામાં પદાર્થોના નામને આધારે વિગતાવાર અંકશાસ્ત્રમાં વર્ણવ્યા છે.

વિજ્ઞાનમાં અંકશાસ્ત્ર

[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક થિયરીઓને કેટલીક વાર જો તેમની પ્રાથમિક પ્રેરણા વૈજ્ઞાનિક કરતા વધુ ગાણિતીક લાગતી હોય તો તેને અંકશાસ્ત્રનું લેબલ આપવામાં આવે છે. આ વ્યાખ્યાનો અનૌપચારિક ઉપયોગ વૈજ્ઞાનિક સમુદાયમાં તદ્દન સામાન્ય છે અને મોટે ભાગે તે પ્રશ્નાર્થ વિજ્ઞાન તરીકે થિયરીને ફગાવી દેવા માટે વપરાય છે. વિજ્ઞાનમાં અંકશાસ્ત્રના વિખ્યાત ઉદાહરણોમાં ચોક્કસ મોટા ક્રમાંકોની આકસ્મિક સમાનતા કે જે આ પ્રકારના વિખ્યાત માનવીને ગાણિતિક મનોવૈજ્ઞાની પાઉલ ડિરાક, ગણિતશાસ્ત્રી હર્મન વેયલ અને ખગોળશાસ્ત્રી સ્ટેનલી એડ્ડીંગ્ટોન સાથે ગુપ્ત રીતે સાંકળે છે.આ પ્રકારના અંકશાસ્ત્રીય સહ ઘટનાઓ એવા જથ્થાન ઉલ્લેખ કરે છે કે જે સમયના અણુ એકમના સનામત સમય, વિશ્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનું અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગુરુત્વાકર્ષણ અને ઇલેક્ર્ટ્રીક બળ વચ્ચેની મજબૂતાઇના તફાવતનું પ્રમાણ હોય. ("શું વિશ્વ આપણા માટે સુંદર છે?", સ્ટેન્જર, વી.જે., પાન 3[]).મહાકાય ક્રમાંકો સહ બનાવો અસંખ્ય ગાણિતિક મનોવૈજ્ઞાનિકો પર સતત પ્રભુત્વ ઘરાવે છે. ઉદા. તરીકે, જેમ્સ. જી. ગિલ્સને "ક્વોન્ટમ થિયરી ઓફ ગ્રેવીટી "ની રચના કરી છે, જે થોડા ઘણા અંશે ડિરાકના મહાકાય ક્રમાંકની કલ્પના પર આધારિત છે. []વૂલ્ફેંહ પાઉલીભૌતિક વિજ્ઞાનમાં 137 સહિતના ચોક્કસ ક્રમાંકોના દેખાવાથી આકર્ષાયા હતા. [૧૦]

લોકપ્રિય સંસ્કૃતિ

[ફેરફાર કરો]

અંકશાસ્ત્ર એ કલ્પનામાં લોકપ્રિય પ્લોટ ઘટક છે. તેમાં કોમિક અસર જેમ કે પ્રકરણ શિર્ષક 1950ના ટિવી સિટકોમ આઇ લવ લ્યુસી નાધી સિનેસ ની રેન્જ સુધીનો સમાવેશ થઇ શકે છે. જ્યાં અંકશાસ્ત્રણાં પડી જાય છે, સ્ટોરીલાઇનના મધ્યસ્થ વિચાર સુધી જેમ કે મુવી એન , જેમાં નાયક અંકશાસ્ત્રીને મળે છે, કે જે ટોરાહમાં છૂપાયેલી અંકશાસ્ત્રીય પદ્ધતિઓની શોધ કરે છે. ક્રમાંક 23જિમ કેરીને રજૂ કરે છે, જેમાં અંકશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે.

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Underwood Dudley (1997). Numerology. MAA. ISBN 0-88385-507-0.
  3. [https://web.archive.org/web/20090110183457/http://www.acrobase.gr/showthread.php?t=25436 "Η Ελληνική γλ�σσα, ο Πλάτων, ο Αριστοτέλης και η Ορθοδοξία"]. મૂળ માંથી 2009-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ); replacement character in |title= at position 14 (મદદ)
  4. [https://web.archive.org/web/20090211205119/http://users.otenet.gr/~mystakid/petroan.htm "Αγαπητέ Πέτρο, Χρόνια Πολλά και ευλογημένα από Τον Κύριο Ημ�ν Ιησού Χριστό"]. મૂળ માંથી 2009-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ); replacement character in |title= at position 60 (મદદ)
  5. કોમ્પરીતીવ નુંમેરોલોજી : ધ નમ્બર્સ વન ટૂ ટેન: ફન્દામેન્ટલ પાવર્સ . psyche.com
  6. http://abcnews.go.com/abcnewsnow/GMANow/Story?id=4813087&page=1
  7. http://www.mystical-www.co.uk/prediction/numer.html[હંમેશ માટે મૃત કડી]
  8. "કોલોરાડો યુનિવર્સિટી" (PDF). મૂળ (PDF) માંથી 2012-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-19. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  9. fine-structure-constant.org
  10. http://www.newscientist.com/article/mg20227051.800-cosmic-numbers-pauli-and-jungs-love-of-numerology.html

સંદર્ભો

[ફેરફાર કરો]
  • શિમેલ, એ. (1996ક્રમાંકોનું રહસ્ય . આઇએસબીએન0-19-506303-1 — શાળાકીય ઇરાદાઓનું પ્રકાશન અને ઐતિહાસિક સંસ્કતિમાં ક્રમાંકોનો સમૂહ
  • પાંડે, એ (૨૦૦૬).ન્યુમરોલોજીઃ ક્રમાંકની રમત
  • ડ્યૂડલી, યુ. (1997).ન્યુમરોલોજીઃ અથવા પાયથાગોરસે જે લખ્યું હતું. . મેથેમેટિકલ એસોસિયેશન ઓફ અમેરિકા. — ઇતિહાસ દ્વારા ક્ષેત્રોનો સંશયાત્મક સર્વે
  • નેગી, એ. એમ. (2007પાયથાગોરસનું રહ્સ્ય (ડીવીડી). અસિન બી000વીપીટીએફએટી6
  • E. W. Bullinger (1921). Number in Scripture. Eyre & Spottiswoode (Bible Warehouse) Ltd. {{cite book}}: External link in |title= (મદદ)

ડ્રેયર, આર.એ. (2002) ન્યુમરોલોજ, આંકડાઓમાં રહેલી શક્તિ, મગજની જમણી અને ડાબી બાજુનો સંપર્ક. આઇએસબીએન 0-9640321-3-9

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]